વલસાડના ધરમપુર કાળારામજી મંદિરના પુજારી બેઠા આમરણાંત ઉપવાસ ઉપર ! જાણો કારણ ?

0
વલસાડ: ધરમપુરમાં આવેલા કાળારામજી મંદિરની એક ઘટના સામે આવી છે મળતી માહિતી મુજબ વર્ષોથી પૂજા અર્ચના કરતા પુજારી હાલમાં અનશન પર બેઠા છે. ધરમપુરના...

હવે 23 નવેમ્બરથી નહી ખુલ્લે શાળા-કોલેજ, સરકારે પરત ખેંચ્યો નિર્ણય !

0
ગાંધીનગર: રાજ્યમાં કોરોનાને કારણે ૭ મહિના કરતા વધારે સમયથી પ્રદેશમાં તમામ શિક્ષણ લગભગ બંધ છે. જો કે ગુજરાત સરકાર શૈક્ષણિક કાર્ય શરૂ કરવાની તૈયારીઓ કરી...

આંતરરાષ્ટ્રીય પુરુષ દિવસ: પતિ, પિતા, પ્રેમી, દોસ્તના કિરદારને નિભાવી જાણતા પુરુષને નામ !

0
દેશમાં મહિલાઓ માટે ૮ માર્ચ 'આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની' ઉજવણી કરવામાં આવે છે તો પુરુષો માટે પણ ઉજવણી થવી જોઈએ કારણ કે પુરુષ પણ સમાજમાં...

કોરોના વધી રહેલા કેસને લીધે ગુજરાતમાં વૉલન્ટરી લૉકડાઉન ?

0
ગુજરાતમાં તહેવારો દરમ્યાન વધતા જતા કોરોનાના સંક્રમણને ધ્યાનમાં લઇને ગુજરાત ટ્રેડર્સ ફેડરેશનની અપીલના પગલે ગુજરાતના ૨૨૦૦ જેટલા વેપારી એસોશિયનનો સ્વૈચ્છિક રીતે લૉકડાઉન કરી શકે...

ગુજરાતનાં સુરત તરફથી Indian Army ને મળશે આ શક્તિશાળી ભેટ

0
સુરત: દેશની સેના માટે સુરતનાં હજીરા ખાતે એલ એન્ડ ટી કંપની દ્વારા અત્યાધુનિક K-9 વજ્ર ટેન્કનો એક માલ તૈયાર કરવામાં આવી રહ્યો છે. કેન્દ્રીય...

સતત ચોથા દિવસે ગુજરાતમાં આજે 1,100થી વધારે પણ કેસ, કુલ 1,124ને કોરોના નોંધાયા

0
     રાજ્યમાં કોરોના વાયરસે કેર જારી રાખતાં છેલ્લા ૨૪ કલાકમાં વધુ ૧૧૨૪ વ્યક્તિ કોરોના સંક્રમિત થઇ છે. સતત ચોથા દિવસે ૧૧૦૦થી વધુ કેસ...

આદિવાસી જનનાયક અને સ્વાતંત્ર્ય સેનાની બિરસા મુંડાની આજે જન્મજયંતી !

0
    આદિવાસી જનનાયક અને બિરસા મુંડા ઝારખંડના સ્વાતંત્ર્ય સેનાની અને ક્રાંતિકારી હતા. એમનો જન્મ ૧૫ નવેમ્બર ૧૮૭૫ના દિને ઝારખંડ રાજ્યમાં આવેલા રાંચી શહેર...

દેશવાસીઓને આપી દિવાળીની PM મોદીએ શુભકામના, કહ્યું-સમૃદ્ધ અને સ્વસ્થ રહો !

0
    કોરોના મહામારી વચ્ચે આજે દિવાળીના તહેવારની ઉજવણી કરવામાં આવી રહી છે. દેશભરમાં દિવાળીની ધામધૂમથી ઉજવણી ચાલી રહી છે. દેશભરમાં માર્કેટમાં દિવાળીની રોનક...

આજના દિવસે કુબેર અને ધન્વંતરી દેવના પૂજનનું માહાત્મ્ય : ધનતેરસ

0
    આવી રહેલી દિવાળીના તહેવારોની ઉલ્લાસપૂર્વક ઉજવણીનો પ્રારંભ થઇ ગયો છે. હવે આવતીકાલે ધનતેરસનું પર્વ ઉજવાશે. શાસ્ત્રવિદોના મતે ધનતેરસે કેરલી પૂજા એ સહસ્ત્રગણી...

વાંસદાનાં પાટા ફળીયામાં આદિવાસી પરંપરા અનુસાર વાઘબારસની કરવામાં આવી પૂજા !

0
  વાંસદા ગામનાં પાટાફળીયા ખાતે આદિવાસી પરંપરા અનુસાર વાઘબારસ ની પૂજા કરવામાં આવી હતી.આદિવાસીઓ દ્વારા આદિ-અનાદી કાળથી વાઘબારસની પૂજા કરવામાં આવે છે.આ પૂજામાં ગામદેવી...