ખેતીમાં પેસ્ટિસાઇડનો ઉપયોગ વધી રહ્યો છે- જે ભવિષ્યમાં નોતરશે વિનાશ..

0
કૃષિ જગત: ખેતીમાં પેસ્ટિસાઇડનો ઉપયોગ ખતરનાક રીતે ઝડપથી વધી રહ્યો છે જેને કારણે ભારત સહિત અનેક દેશોમાં ઝેરની ખેતી વધી રહી છે અને માનવજીવન...

પાણી પુરવઠા બોર્ડની આદિવાસી ખેડૂતના ખેતરમાં જોવા મળી ધુતરાષ્ટ્રની કામગીરી.. જાણો સમગ્ર ઘટના

0
છોટાઉદેપુર: નસવાડી તાલુકામા પાણી પુરવઠા બોર્ડ દ્રારા પાણીની પાઇપ લાઈન નાખવામાં ખેડૂતોના ઉભા પાકને જી.સી.બી મશીન દ્વારા રગદોળી નાખી ધુતરાષ્ટ્રની કામગીરી કરી પાકને નુકસાન...

વાંસદાના કુકડા ગામમાં સ્થાનિક ખેડૂતો વચ્ચે ઉજવાયો કિસાન દિવસ !

0
વાંસદા: કુકડા ગામમાં ૨૩ ડિસેમ્બરના રોજ કિસાન દિવસની સ્થાનિક ખેડૂતોને વિવિધ પ્રકારની ખેતી લક્ષી માહિતી આપવામાં આવી હતી જેમાં મુખ્યત્વે  આધુનિક ખેતી કરવાની અને...

ખેડૂત સંગઠનોની 5 સદસ્યીય પેનલ ગૃહમંત્રી અમિત શાહે MSP અને અન્ય માંગને લઈને કરશે...

0
દિલ્લી: ગતરોજ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ખેડૂત સંગઠનોને વાતચીત કરવા માટે નિમંત્રણ આપ્યું જેણે લઈને દિલ્હીના અલગ-અલગ બોર્ડર પર પ્રદર્શન કરી રહેલા ખેડૂત સંગઠનો...

ખેડૂતોને 41 (JPS 65) નામની પદ્મા મગફળી કરશે માલામાલ: એક સંશોધન

0
ગુજરાતના ખેડૂતો માટે ખુશીના સમાચાર છે ઈન્ડિયન કાઉન્સીલ ઓફ એગ્રીકલ્ચર રિસર્ચ દ્વારા પદ્મા મગફળી 41 (JPS 65) નામની નવી જાત શોધવામાં આવી છે જે...

ખેડૂતોનું આંદોલન ખતમ નહીં થાય? કિસાન મોરચાની મહત્વની બેઠક પહેલા રાકેશ ટિકૈતે આપ્યા સંકેતો

0
ખેડૂતોના આંદોલનનો રોડમેપ અથવા એક્શન પ્લાન નક્કી કરવા માટે શનિવારે આજે સિંઘુ બોર્ડર પર સંયુક્ત કિસાન મોરચા (SKM)ની એક મહત્વપૂર્ણ બેઠક યોજાશે. આ બેઠકમાં...

કમોસમી વરસાદથી ખેડૂતોને મોટું નુકસાન: શું સરકાર મદદનો હાથ લંબાવશે ખરી..

0
દક્ષિણ ગુજરાત: નવસારી વલસાડ અને ડાંગ જેવા જિલ્લામાં છેલ્લા બે દિવસથી વરસી રહેલા કમોસમી વરસાદના પગલે રોકડિયા પાકો જુવાર, શાકભાજી, શેરડી સહિતના વ્યાપક પ્રમાણમાં...

જાણો: કયા રાજ્યએ કેટલા રૂપિયાનું કર્યું વરસાદથી અસરગ્રસ્ત થયેલા ખેડૂતો માટે પેકેજ જાહેર

0
મહારાષ્ટ્ર: બુધવારના રોજ ઉદ્ધવ ઠાકરે કેબિનેટની બેઠક મળી હતી અને તેમાં જુનથી ઓક્ટોબર સુધીના મહિનામાં વરસાદને કારણે જે પણ ખેડૂતોને નુકશાન વેઠવાનો વારો આવ્યો...

વડોદરા જિલ્લામાં GVK EMRI અને રાજ્યના પશુપાલન વિભાગ દ્વારા ૧૭ ફરતા પશુ દવાખાના કાર્યરત...

0
વડોદરા જિલ્લામાં GVK EMRI અને રાજ્યના પશુપાલન વિભાગના સહયોગથી દસ ગામ દીઠ એક એવા ૧૭ ફરતા પશુ દવાખાના (MVD) કાર્યરત કરવામાં કરવામાં આવ્યા છે.જેને...

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે ભચાઉ તાલુકામાં સુભાષ પાલેકર પ્રાકૃતિક કૃષિ વિષયક કાર્યક્રમ રહ્યા ઉપસ્થિત

0
કચ્છમાં જુદા-જુદા કૃષિ વિષયક કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે ભચાઉ તાલુકાના ગુણાતીતપુરમાં સુભાષ પાલેકર પ્રાકૃતિક કૃષિ વિષયક કાર્યક્રમ અંતર્ગત શેઠીયા ફાર્મની મુલાકાત લીધી...