કાળઝાળ ગરમીમાં અનાવલની ટેલરની દુકાનમાં લાગી આગ.. જુઓ વિડીયો

0
અનાવલ: વર્તમાન સમયમાં દિવસે સવારથી જ ગરમીનો અહેસાસ થવા લાગતો હોય છે ત્યારે ગતરોજ મહુવા તાલુકાના અનાવલના બજાર વિસ્તારમાં આવેલી એક ટેલરની દુકાનમાં આગ...

જમીન માટે દલિત પરિવારના સભ્યોની ગોળી મારી કરાઈ હત્યા.. ગ્રામજનોએ હત્યારાઓનું ઘર સળગાવ્યું.. જુઓ...

0
ઉત્તરપ્રદેશ: આ વીડિયો ઉત્તરપ્રદેશના કૌશાંબીના હરરાયપુરનો છે, જ્યાં માથાભારે જાતિવાદી તત્વોએ એક જ દલિત પરિવારના વૃદ્ધ પિતા, દીકરી અને જમાઈ એમ ત્રણ લોકોની ગોળી...

ઘોડમાલ થી નવસારી અને બીલીમોરા થી વ્યારા જતી થયો બે બસનો સામ-સામે અકસ્માત.. મુસાફરોને...

0
મહુવા: આજરોજ 06:55 વાગ્યાની આસપાસ સવારના સમયે ઘોડમાલ થી નવસારી જતી અને બીલીમોરા જતી વ્યારા જતી એસ. ટી બસનું સામ- સામે અકસ્માત થયાની ઘટનાના...

જાણો ક્યાં: ઘરમાં દિકરીનો એકલતાનો લાભ લઇ હવસ સંતોષતો રહ્યો પિતાનો નરાધમ માસા..

0
મહુવા: બહાર તો માસૂમ બાળકીઓ અસુરક્ષિત બની જ છે પણ હવે તો ઘરમાં પણ બાળકીઓની સુરક્ષા ન રહ્યાના કિસ્સાઓ સામે આવી રહ્યા છે ત્યારે...

26 જુલાઇ એટલે ‘કારગિલ વિજય દિવસ’ આવો જાણીએ Decision News પર આ યુદ્ધનો જાણ્યો-અજાણ્યો...

0
Current affairs: આજ થી 19 વર્ષ પહેલા અંદાજે 18 હજાર ફૂટ ઊંચાઈ પર કારગીલમાં લડવામાં આવેલા આ યુદ્ધમાં 527 ભારતીયો જવાન શહીદ થયા છે. 1363...

ધોરણ-9થી 12ના વિદ્યાર્થીઓને વાર્ષિક મળશે 1.25 લાખની શિષ્યવૃત્તિ.. અરજી કરો NTAના પોર્ટલ પર

0
કેન્દ્ર સરકારના સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રાલય દ્વારા અન્ય પછાત વર્ગ (OBC), આર્થિક રીતે પછાત વર્ગ (EBC), અને વિચરતી વિમુક્ત (DNT) જાતિના વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ...

મહારાષ્ટ્રમાં યોજાયેલ “ટ્રાઈબલ લીડર શિપ પ્રોગ્રામ” માં દક્ષિણ ગુજરાત ના ડાંગ સહિત અન્ય જિલ્લા...

0
ટાટા સ્ટીલ ફાઉન્ડેશન દ્વારા આયજિત ટ્રાઈબલ લીડર શિપ પ્રોગ્રામ પંચગીનીના આઇ ઓફ સી (ઇનીસીએટિવ ઓફ ચેન્જસ) સેન્ટર, જેમાં દેશના 25 અલગ રાજ્યો માંથી 50...

ડેડિયાપાડામાં આવેલાં નિનાઇ ધોધમાં પ્રવાસી એક યુવાન ડૂબ્યો.. તરવૈયાઓએ કાઢ્યો મૃતદેહ

0
નર્મદા: ચોમાસાની શરૂવાત થઈ ગઈ છે અને દક્ષિણ ગુજરાતનો આદિવાસી વિસ્તાર પ્રાકૃતિક સૌદર્યથી સોળે કળાએ ખીલી ઉઠયો છે. તેની મજા માણવા હજારોની સંખ્યામાં પ્રવાસીઓ...

શહીદી દિવસ: 13 વર્ષની વયે શિક્ષકને બચાવી પોતાનું બલિદાન આપનાર આદિવાસી વિદ્યાર્થીની કાલીબાઈ ભીલ..

0
ડુંગરપુર: કાલીબાઈ ભીલ ડુંગરપુર જિલ્લાના રાસ્તાપાલ ગામમાં રહેતી હતી અંગ્રેજોના દબાણમાં ડુંગરપુર રાજયની વિદ્યાલયોનું સંચાલન કરવાની મનાઈ હતી પ્રજામંડળે અન્યાયપૂર્ણ રીતે વિદ્યાલયોને બંધ કરવાનો વિરોધ...

પત્રકારત્વ જગત શોકમાં.. દૂરદર્શનની જાણીતી એન્કર ગીતાંજલિ અય્યરનું થયું નિધન..

0
Current affairs: નેવુંના દાયકાના જાણીતા ટેલિવિઝન એન્કર ગીતાંજલિ અય્યર હવે આપણી ચીર વિદાય લઈ લીધી છે. તેઓ 76 વર્ષના હતા. તેમના અવસાનના સમાચાર મળતાં...

Follow us

3,500FansLike
500FollowersFollow
105FollowersFollow
4,000SubscribersSubscribe

Latest news