ભારત આદિવાસી પાર્ટીને મળ્યો રાજસ્થાન રાજ્ય પક્ષનો દરજ્જો..અમારી મહેનત રંગ લાવી: રાજકુમાર
રાજસ્થાન: હાલમાં જ રાજસ્થાનમાં ભારત આદિવાસી રા પાર્ટી (BAP) ને રાજ્ય પક્ષનો દરજ્જો મળ્યો છે. બાંસવાડાના પાર્ટીના સાંસદ અને નેતા રાજકુમાર રોટે આ માહિતી આપી...
C R પાટીલે કહ્યું.. કે કોંગ્રેસમાંથી આવેલા નેતાઓને સંગઠનના હોદ્દા મેળવવા હજુ 10 વર્ષ...
રાજકીય: ભાજપના સંગઠનમાં કેવા પ્રકારના કાર્યકરોની પસંદગી કરવાની તેના ધારાધોરણો જાહેર કર્યા છે. ત્યારે C R પાટીલે કહ્યું..કે વર્ષોથી સંગઠનમાં કામ કરતા કાર્યકરોને બદલે...
રાહુલ ગાંધીની પાસે માત્ર 55 હજાર રુપિયા કેશ, વાયનાડ સીટ પરથી લોકસભા ચૂંટણી 2024...
રાજકીય: ગતરોજ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ બુધવારે કેરળની વાયનાડ સીટ પરથી લોકસભા ચૂંટણી 2024 માટે ઉમેદવારી પત્રક ભર્યું. આ દરમિયાન રાહુલ ગાંધીએ ચૂંટણી એફિડેવિટ...
AAP દિલ્હીમાં 3 સીટ આપવા સંમત, ગુજરાતમાં 1 સીટ અને હરિયાણામાં 3 સીટ માંગે...
લોકસભાની ચૂંટણીની તૈયારીઓ તેજ થઈ ગઈ છે. ત્યારે લોકસભાની બેઠકોની વહેંચણીને લઈને ગઠબંધનમાં પણ હલચલ મચી ગઈ છે. આજતકના અહેવાલ મુજબ, આજે (સોમવારે) બિહારના...
કેન્દ્ર સરકાર: જનતાને રાજકીય પક્ષોને મળેલા ચૂંટણી દાનનો સ્ત્રોત જાણવાનો કોઇ અધિકાર નથી..
રાજનીતિ: 'એટર્ની જનરલ આર વેંકટરામણીએ કહ્યું કે જનતાને રાજકીય પક્ષોને મળેલા ચૂંટણી દાનનો સ્ત્રોત જાણવાનો કોઇ અધિકાર નથી' એમ ઇલેક્ટ્રિકલ બોન્ડ સ્કીમને પડકારતી અરજી...
પત્રકારોને ધાબાં પર લઈ જઈ ખવડાવો પીવડાવો જેથી આપણી પાર્ટી માટે નેગેટિવ સમાચારો ન...
મહારાષ્ટ્ર: હાલમાં જ ભાજપના પ્રદેશ મહારાષ્ટ્રના પ્રમુખ ચન્દ્રશેખર બાવનકળેએ પક્ષના એક કાર્યક્રમમાં કાર્યકરોને એવી ખુલ્લેઆમ સૂચના આપી કે તમે પોતપોતાના વિસ્તારોમાં પત્રકારોને ધાબાં પર...
રાહુલ સરકારી હેલિકોપ્ટરથી મણિપુરના ચુરાચાંદપુરમાં..રાહત શિબિરોની લેશે મુલાકાત
રાજનીતિ: કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી સરકારી હેલિકોપ્ટર દ્વારા મણિપુરના ચુરાચાંદપુર પહોંચ્યા છે. ગુરુવારે તે હિંસાગ્રસ્ત ચુરાચાંદપુર રાહત કેમ્પમાં જવા માગતા હતા, પરંતુ પોલીસે તેમના...
લોકસભા ચૂંટણી પૂર્વે કોંગ્રેસમાં પ્રાણ ફૂંકી બેઠી કરવાની જવાબદારી હવે ‘બાપુ’ શક્તિસિંહ ગોહિલના સિરે..
અમદાવાદ: ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં કારમી હાર બાદ જગદીશ ઠાકોરના રાજીનામાંથી ખાલી પડેલ ગુજરાત કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષની જવાબદારી નિવડેલા અને ગાંધી પરિવારના વિશ્વાસુ નેતા શક્તિસિંહ...
કર્ણાટક ચૂંટણીના પરિણામ બાદ PM મોદીએ શું આપ્યું પહેલું નિવેદન..
કર્ણાટક: આજે કર્ણાટક રાજયમાં ચૂંટણી પરિણામ 2023 પર PM મોદીની પહેલી પ્રતિક્રિયા સામે આવી છે. જેમાં PM મોદીએ કર્ણાટક વિધાનસભા ચૂંટણી પર પહેલું નિવેદન...
રાહુલ ગાંધીનું સંસદ સભ્ય પદ કરાયું રદ.. કોંગ્રેસમાં રોષ..
રાજનીતિ: માનહાનિ કેસમાં સુરત કોર્ટે ગુરુવારે રાહુલ ગાંધીને બે વર્ષની સજા સંભળાવી હતી. ત્યારે હાલમાં કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીનું સંસદ સભ્ય પદ રદ કરવામાં...