ભારત જોડો યાત્રામાં આદિત્ય ઠાકરે સાથે રાહુલ ગાંધીની કૂચના દ્રશ્યો ચિત્રો થયા વાયરલ.. શું...
મહારાષ્ટ્ર: શિવસેના નેતા આદિત્ય ઠાકરે શુક્રવારે કોંગ્રેસની ભારત જોડો યાત્રામાં જોડાયા હતા. તેઓ મહારાષ્ટ્રના હિંગોલીમાં આ યાત્રામાં જોડાયા હતા. આદિત્ય ઠાકરેનો રાહુલ ગાંધી સાથે...
કેજરીવાલનો દાવો છે કે ભાજપે તેમને ઓફર પણ આપી છે. શું છે ઓફર.. આ...
રાજનીતિ: ગતરોજ અરવિંદ કેજરીવાલે એક મોટો ખુલાસો કર્યો છે. તેમણે દાવો કર્યો હતો કે જો આમ આદમી પાર્ટી ગુજરાત ચૂંટણીમાંથી ખસી જશે તો ભાજપ...
અગામી કોંગ્રેસ અધ્યક્ષ કોણ હશે ના લોક્સર્વેમાં શું આવ્યું સામે.. આવો જાણીએ ABPના સર્વેમાં..
કોંગ્રેસ અધ્યક્ષ પદ માટે નોમિનેશન શરૂ થઈ ગયું છે. અને તેના પદની રેસમાં અનેક નામો ચાલી રહ્યા છે. આ સમયગાળામાં હાથ ધરવામાં આવેલા કોંગ્રેસના...
રાષ્ટ્રપતિ પદ માટે આમ આદમી પાર્ટી જાણો.. કોને આપશે સમર્થન
રાજકીય: દેશમાં 18 જૂલાઈના રોજ રાષ્ટ્રપતિ ચૂંટવા માટે મતદાન થનાર છે ત્યારે રાષ્ટ્રપતિ પદ માટે ઉમેદવારો સાથે સત્તાધારી અને વિપક્ષી જૂથ એક્ટિવ થઇ ગયા...
મહારાષ્ટ્ર CM ઉદ્ધવ ઠાકરેએ ફેસબુક લાઈવ કરીને રાજીનામું… કેમ ?
મહારાષ્ટ્ર: ગતરોજ મહારાષ્ટ્ર રાજકીય સંકટ હવે અંતિમ પડાવ પર પહોંચી ગયો છે. સુપ્રીમ કોર્ટે બુધવારે રાત્રે શિવસેનાની દલીલ ફગાવ્યા બાદ ગુરુવારે જ ફ્લોર ટેસ્ટના...
દ્રૌપદી મુર્મૂને રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર જાહેર થતાં કેમ ? મળી Z+ સુરક્ષા
રાજકીય: BJPના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડાએ પાર્ટીના સંવાદદાતા સંમેલનમાં ઝારખંડના પૂર્વ રાજ્યપાલ દ્રૌપદી મુર્મૂને રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર બનાવવાની જાહેરાત કરવામાં આવતાં હાલમાં મુર્મૂને 'ઝેડ પ્લસ'...
રાષ્ટ્રીય યુથ કોંગ્રેસની નવી બોડી જાહેર, આદિવાસી નેતોઓને ક્યારે મળશે સ્થાન ?
રાજકીય: કોંગ્રેસ પાર્ટી દ્વારા પાર્ટીની યુવા પાંખ ભારતીય રાષ્ટ્રીય યુથ કોંગ્રેસ ની નવી બોડી જાહેર કરવામાં આવી છે. કોંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધીએ નવી બોડી...
સોનિયા ગાંધી અને રાહુલને નેશનલ હેરાલ્ડ કેસમાં 8 જૂને હાજર થવા EDનું સમન્સ
ED (એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ)એ સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીને નોટિસ મોકલીને પૂછપરછ માટે બોલાવ્યા છે. આ માહિતી કોંગ્રેસ પાર્ટીના નેતાઓએ આપી છે, કોંગ્રેસના નેતા અભિષેક...
રાજ્યસભા ચૂંટણીને લઇ કોંગ્રેસે ઉમેદવારોના નામોની યાદી કરી જાહેર
કોંગ્રેસે ગતરોજ રવિવારે રાજ્યસભા ચૂંટણી માટે તેના 10 ઉમેદવારોના નામોની એક યાદી જાહેર કરી છે. 15 રાજ્યોમાં 57 સીટો માટે મતદાન થશે. આપને જણાવી...
SPએ રાષ્ટ્રીય લોકદળના અધ્યક્ષ જયંત ચૌધરીને રાજ્યસભાના ઉમેદવાર કર્યા જાહેર
સમાજવાદી પાર્ટી (SP)એ રાષ્ટ્રીય લોકદળના અધ્યક્ષ જયંત ચૌધરીને રાજ્યસભાના ઉમેદવાર જાહેર કર્યા છે. એસપીએ ટ્વિટ કરીને આ જાણકારી આપી છે. તેમણે ટ્વિટ કરીને લખ્યું...