કપરાડામાં CM રૂપાણીએ કોંગ્રેસ પર કર્યા પ્રહાર કહ્યું કોંગ્રેસ ચૂંટણી બાદ પણ તૂટશે

0
    રાજ્યમાં આગામી 3 નવેમ્બરના રોજ યોજનારી વિધાનસભાની પેટાચૂંટણી પહેલાં રોજ રોજ નવા નિવેદનોથી રાજનીતિમાં ગરમાવો આવી રહ્યો છે. અર્જુન મોઢવાડિયા અને સી.આર....

કપિલ સિબ્બલે કોંગ્રેસ છોડી સાઇકલની કરી સવારી, સપાના ટેકાથી રાજ્યસભામાં જશે.

વરિષ્ઠ વકીલ અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા, ભૂતપૂર્વ કેન્દ્રીય પ્રધાન કપિલ સિબ્બલે આજે ખુલાસો કર્યો હતો કે તેમણે કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું છે અને તેઓ...

તાપી જિલ્લાના રાજકારણમાં ગરમાવો, કોંગ્રસ, બીટીપીના કાર્યકરો ભાજપમાં જોડાયા

0
તાપી જિલ્લા ખાતે બીટીપી અને કોંગ્રેસ છોડી ૨૦૦ થી વધુ કાર્યકર્તા, આગેવાનોએ ભાજપામાં કેસરિયો પહેર્યો હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીનાં વિકાસ અને મુખ્યમંત્રી વિજય રૂપાણી...

ઉત્તરપ્રદેશમાં કોંગ્રેસ પાર્ટી પ્રભારી પ્રિયંકા ગાંધીએ પ્રતીજ્ઞા યાત્રાને આપી લીલી ઝંડી

0
ઉત્તરપ્રદેશ: આજરોજ ઉત્તરપ્રદેશ વિધાનસભા ચૂંટણી માટે કોંગ્રેસ પાર્ટી લખનઉ પાસે બારાબંકીમાં પ્રભારી પ્રિયંકા ગાંધી પ્રતીજ્ઞા યાત્રાને લીલી ઝંડી બતાવીને રવાના કરાવશે. આ ઉપરાંત બારાબંકી...

ગાંડો હશે તોય હાલશે, પણ ગદ્દાર તો નહીં જ,’ : ધાનાણીનું ટ્ટીટ

0
   રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીનો માહોલ ગરમાયો છે. જેમ જેમ ચૂંટણીની તારીખ નજદીક આવી રહી છે તેમ તેમ રાજકીય નેતાઓના નિવેદનોના કારણે માહોલમાં ગરમાવો જોવા...

આજે લાભપાંચ ભાજપના નવા ધારાસભ્યો લેશે શપથ

0
રાજ્યભરમાં આજે લાભ પાંચમનો તહેવાર ઉજવાશે. આજે લાભ પાંચમના શુભ દિવસથી ધંધા-રોજગાર પુનઃ ધમધમતા થશે. હિન્દુ નવા વર્ષમાં લાભપાંચમ શુભ મુહુર્ત ગણાય છે. તો...

રાહુલ ગાંધીનું સંસદ સભ્ય પદ કરાયું રદ.. કોંગ્રેસમાં રોષ..

0
રાજનીતિ: માનહાનિ કેસમાં સુરત કોર્ટે ગુરુવારે રાહુલ ગાંધીને બે વર્ષની સજા સંભળાવી હતી. ત્યારે હાલમાં કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીનું સંસદ સભ્ય પદ રદ કરવામાં...

જમ્મુ અને કાશ્મીરમાં ભાજપએ 70થી વધુ બેઠકો મેળવી બન્યો સૌથી મોટો પક્ષ

0
જમ્મુ અને કાશ્મીરના જિલ્લા વિકાસ પરિષદના પરિણામ આવી ગયા છે. પરિણામોમાં સાત પાર્ટીઓના બનેલા ગુપકાર ગઠબંધને સૌથી વધુ સીટો મેળવી છે. જ્યારે ભાજપે તો...

પંજાબ કોંગ્રેસમાં રાજકારણ ગરમાયુ, અમરિંદર સિંહે પંજાબના મુખ્યમંત્રી પદેથી આપ્યું રાજીનામું

0
અમિંદર સિંહે આખરે પંજાબના મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપી દીધું કોંગ્રેસના નેતા નવજોત સિંહ સિદ્ધુ સાથે લાંબા ઝઘડા બાદ. મુખ્યમંત્રી પદ છોડ્યા બાદ અમરિન્દર સિંહે...

મંગળવારે મતગણતરી માટે કપરાડા વિધાનસભા બેઠક પર તખતો ગોઠવાયો

0
       વલસાડ જીલ્લાની કપરાડા વિધાનસભાની પેટા ચૂંટણીમાં ૭૭.૫૦ ટકાનું જંગી મતદાન નોંધાયા બાદ ૧૦ નવેમ્બરે મત ગણતરી માટે તંત્રએ તખતો તૈયાર કરી...