Breaking News
AAPના મુખ્યમંત્રી ચન્ની અને નવજોતસિંહ સિદ્ધુને હરાવનારા નેતાઓ કોણ ? માનવામાં...
આજે પાંચ રાજ્યોની ચુંટણીના પરિણામ જાહેર થયા ત્યારે પંજાબના પરિણામો અને વિજયી બનેલા નેતાઓ માનવામાં ન આવે એવા છે. પંજાબના મુખ્યમંત્રી ચરણજીતસિંહ ચન્ની અને...
ચીખલીના રાનકુવા ધેરિયા સર્કલ પાસે અવરજવર કરતા મુસાફરો માટે શું બન્યું...
ચીખલી: નવસારીના ચીખલી તાલુકાના રાનકુવા ધેરિયા સર્કલની આસપાસ દુકાન વધારાના કારણે ત્યાં ઉભી થતી મુસાફરોને અવરજવરમાં પડતી અગવડતા માટે જોખમકારક સાબિત થવાની ભીતિ સેવાઈ રહી...
Lifestyle today
Entertainment
- All
- Current affairs
- Featured
- Video
- આંતરરાષ્ટ્રીય
- ઉત્તર ગુજરાત
- કબડ્ડી
- કુશ્તી
- કૃષિ જગત
- કૃષિ યંત્ર
- કૃષિ યોજના
- ક્રિકેટ
- ગુજરાત
- ટેકનોલોજી
- ટોલીવુંડ
- ડાંગ
- ડીસીઝન વિશેસ
- ઢોલીવુડ
- તાપી
- દક્ષિણ ગુજરાત
- દાદરાનગર હવેલી
- દેશ-વિદેશ દર્પણ
- નર્મદા
- નવસારી
- નવીન
- ન્યૂઝ રિસર્ચ રીપોર્ટ
- પશુપાલન
- બોલીવુડ
- ભરૂચ
- મધ્ય ગુજરાત
- રાજનીતિ
- રાષ્ટ્રીય
- રિસર્ચ રિપોર્ટ
- રિસર્ચ રિપોર્ટ
- વલસાડ
- વિચાર ૧૫૦ શબ્દોમાં
- વિચારમંચ
- વિજ્ઞાન/ટેકનોલોજી રિસર્ચ રીપોર્ટ
- સંઘપ્રદેશ
- સિનેવર્લ્ડ
- સુરત
- સેલવાસ
- સ્પોર્ટ્સ
More
પોલીસની જાણમાં વાંસદામાં દારૂના અડ્ડાઓ ધમધમી રહ્યા હોવાનો આદિવાસી મહિલાઓનો દાવો…
વાંસદા: એકબાજુ સરકાર અને તેના મંત્રીઓ દારુબંદીની વાતો કરતા દારૂના વેચાણ બાબતે કડક પગલાં લેવાની જાહેરાત કરતાં હોય છે ત્યારે નવસારી જિલ્લાના વાંસદા તાલુકામાં...
દેશના આ જાણીતા પત્રકાર બન્યા નવા માહિતી કમિશ્નર !
દેશના વડાપ્રધાન આગેવાની ધરાવતી કેન્દ્રીય પેનલે ઇન્ફોર્મેશન કમિશનરપદ માટે વરિષ્ઠ પત્રકાર શ્રી ઉદય માહુરકરની પસંદગી કરી છે. હાલમાં તેઓ ઇન્ડિયા ટુડે જૂથમાં...
ગુગલ મીટમાં શું આવ્યું નવું અપડેટ: જાણો
ટેકનોલોજી: જાણીતી Google તેના યુઝર્સને સુવિધામાં વધારો કરતું રહે છે. હાલમાં Google Meet દ્વારા એક નવું ફીચર અપડેટ આપવામાં આવ્યું છે. જેના કારણે હોસ્ટ...
આજ થી બિહાર વિધાનસભા ચૂંટણીના પહેલા તબક્કાની 71 બેઠકો પર મતદાન શરૂ
બિહાર વિધાનસભા ચૂંટણીના પહેલા તબક્કાનું આજે મતદાન છે. રાજ્યના 16 જિલ્લાની 71 બેઠકો પર સવારે સાત વાગ્યાથી મતદાન શરૂ થઈ ગયું છે. પહેલા...
શું આપણે કોરોનાની થર્ડ વેવ તરફ આગળ વધી રહ્યા છે ?
ગુજરાત: હાલમાં કોરોનાના આંકડા રાજ્યમાં દિવસેને દિવસે વધતા જઇ રહ્યા છે ત્યારે આજે આજે રાજ્યમાં 56 નવા કેસ નોંધાયા હોવાનું જાણવા મળ્યું છે સરકારના...
ખેડૂતો સંઘર્ષના માર્ગે: કૃષિ કાયદા મામલો સંસદમાંથી સુપ્રીમ કોર્ટમાં
કેન્દ્ર સરકારના ત્રણ કૃષિ બિલોને સંસદમાં પસાર કરી દેવામાં આવ્યા છે અને રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે ખેડૂતોના ભારે વિરોધ વચ્ચે પણ આ બિલોને...
વાંસદાના કાળાઆંબા અને વાટી ગામના લોકોનો એક અવાજ.. પુલ નહીં તો મત નહીં.....
વાંસદા: હાલમાં ચુંટણીનો માહોલ જામી રહ્યો છે ત્યારે વાંસદા તાલુકાના વાટી અને કાળાઆંબા ગામના લોકોએ પોતાની વર્ષોથી ન સંતોષાયેલી માંગણી વાટી અને કાળાઆંબા વચ્ચે...
સી. યુ. શાહ યુનિવર્સિટી, વઢવાણ, સુરેન્દ્રનગર દ્વારા કરાઈ વિશ્વ સમાજકાર્ય દિવસની ઉજવણી..
સુરેન્દ્રનગર: 21, માર્ચના રોજ સમાજકાર્ય વિભાગ(MSW), સી. યુ. શાહ યુનિવર્સિટી, વઢવાણ, સુરેન્દ્રનગર દ્વારા વિશ્વ સમાજકાર્ય દિવસની ઉજવણી કરવામાં આવી. આ વર્ષની થીમ Respecting Social...