1 win casinopin upmosbetslucky jet casino1win casinomosbetmostbets casinopin up uzlucky jet1 win kzmostbet uzpin up
Breaking News
આદિવાસી સમાજ માટે અખૂટ આસ્થા અને શ્રદ્ધાનું થાનક એટલે માંડવીમાં આવેલ...
માંડવી: વાપીથી શામળાજી જતા રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર, માંડવીથી આશરે પંદર કિલોમીટરના અંતરે લુહારવડ ગામની સીમમાં હાઇવેને અડીને દૂધમોગરા માતાનું પવિત્ર થાનક આવેલું છે. આ...
ધરમપુરમાં જિલ્લા વિજ્ઞાન કેન્દ્ર ખાતે NCSM ના 47માં સ્થાપના દિવસની ઉજવણી..
વલસાડ: ધરમપુર સ્થિત જિલ્લા વિજ્ઞાન કેન્દ્રના ઈનોવેશન હબ ખાતે નેશનલ કાઉન્સિલ ઓફ સાયન્સ મ્યુઝિયમ્સ (NCSM) ના 47માં સ્થાપના દિવસની ઉજવણી તા. ૪ એપ્રિલના રોજ...
Lifestyle today
Entertainment
- All
- Current affairs
- Featured
- Video
- અમદાવાદ
- અમરેલી
- આંતરરાષ્ટ્રીય
- ઉત્તર ગુજરાત
- કબડ્ડી
- કુશ્તી
- કૃષિ જગત
- કૃષિ યંત્ર
- કૃષિ યોજના
- કોર્ટ નિર્ણય
- ક્રિકેટ
- ગાંધીનગર
- ગુજરાત
- છોટાઉદેપુર
- ટેકનોલોજી
- ટોલીવુંડ
- ડાંગ
- ડીસીઝન વિશેસ
- ઢોલીવુડ
- તાપી
- દક્ષિણ ગુજરાત
- દમણ
- દમણ
- દમણ દીવ
- દાદરાનગર હવેલી
- દાહોદ
- દિલ્લી
- દેશ-વિદેશ દર્પણ
- નર્મદા
- નવસારી
- નવીન
- નસવાડી
- નાશિક
- નેત્રંગ
- ન્યૂઝ રિસર્ચ રીપોર્ટ
- પશુપાલન
- બસ્તર
- બોલીવુડ
- ભરૂચ
- ભારત
- મધ્ય ગુજરાત
- મધ્યપ્રદેશ
- મહારાષ્ટ્ર
- રાંચી
- રાજનીતિ
- રાષ્ટ્રીય
- રાષ્ટ્રીય
- રિસર્ચ રિપોર્ટ
- રિસર્ચ રિપોર્ટ
- વલસાડ
- વાપી
- વિચાર ૧૫૦ શબ્દોમાં
- વિચારમંચ
- વિજ્ઞાન/ટેકનોલોજી રિસર્ચ રીપોર્ટ
- શિક્ષણનીતિ
- સંઘપ્રદેશ
- સિનેવર્લ્ડ
- સુરત
- સેલવાસ
- સ્પોર્ટ્સ
More
સાંસદ મનસુખ વસાવાએ સ્ટેચ્યુ ઑફ યુનિટી ખાતે આદિવાસીઓના મકાનો અને દુકાનો તોડી પાડવા મુદ્દે...
ભરૂચ: ગત રોજ 22-05-2025 ના રોજ કેવડિયા સ્ટેચ્યુ ઑફ યુનિટી ખાતેના સ્થાનિક આદિવાસીઓના મકાનો અને દુકાનો તોડી પાડવા મુદ્દે આવેદન પત્ર આપવા જન આંદોલન...
ખેલ મહાકુંભ 2025માં વાંસદા કુરેલિયા ગામે કબડ્ડી સ્પર્ધામાં વાંસદા બજરંગ ટીમની ભવ્ય જીત..
વાંસદા: ખેલ મહાકુંભ 2025ના તાલુકા કક્ષાના સ્તરે યોજાયેલી કબડ્ડી સ્પર્ધામાં વાંસદા તાલુકાના કુરેલિયા ગામે રમતગમતનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધામાં વાંસદા બજરંગ...
વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે રાનકુવા હાઇસ્કુલમાં ચકલીના માળાનું વિતરણ અને કરાયું વૃક્ષારોપણ
ચીખલી: આજરોજ 5મી જૂન વિશ્વ પર્યાવરણ દિવસ તરીકે ઉજવવામાં આવે છે પર્યાવરણના રક્ષણ માટે લોકોમાં જાગૃતિ લાવવા શ્રી બી એલ પટેલ સર્વ વિદ્યામંદિર રાનકૂવાની...
છોટાઉદેપુર જિલ્લાના પાવીજેતપુરના ભીખાપુરામાં ધોળા દિવસે હત્યા એસ.ટી બસ કંડકટરની ભર બજાર કરાઈ હત્યા.....
છોટાઉદેપુર: પાવીજેતપુરના ભીખાપુરામાં ધોળા દિવસે હત્યા એસ.ટી બસ કંડકટરની ભર બજાર કરાઈ હત્યા બસ કંડકટર મંગીબેન રાઠવાની પોતાનાજ પતિએ કરી હત્યા. હત્યાનો બનાવ બનતા...
કહેવાય છે ને કે વિકાસ તો માત્ર ભાષણમાં જ હોય છે આ જ પરિસ્થિતિ...
વલસાડ: અમારા જિલ્લામાં ઘણા સમયથી નેશનલ હાઇવેના રસ્તાઓ ગંભીર હાલતમાં છે કે લોકો વારંવાર આ રસ્તાઓની રોજ પીડા સહન કરી રહ્યા છે! નેશનલ હાઈવેનો...
ગણપતિજીના મંગલાચરણ પર ગણેશોત્સવની જાણી-અજાણી વાતો..
ડિસીઝન વિશેષ: ગતરોજથી આપણા વિસ્તારમાં ૧૦ દિવસ માટે ગણપતિજીનો ધાર્મિક પ્રસંગની ગામેગામ ઉજવણી થશે ત્યારે હજારો વર્ષથી ઘરે ઘરે અને કોઈ પણ શુભ પ્રસંગમાં...
વાંસદાના સતીમાળ,અંકલાછ, લાકડબારી ગામમા સામાજિક આગેવાન બિપીન માહલાની ધરતીપુત્રોને બિયારણની ભેટ..
વાંસદા: ચોમાસુ બરાબર જામ્યું છે અને આદિવાસી ખેડૂતો ડાંગરના બિયારણની વાવણી કરી રોપણી કરવાની તૈયારીમાં લાગી ગયા છે ત્યારે બીપીન માહલા દ્વારા વાંસદા તાલુકાના...
વ્યારામાં 1856માં દુકાળ સમયે બનેલા તળાવ હજુ સુધી ક્યારેય સુકાયા નથી…
વ્યારા: નગરમાં બે ઐતિહાસિક તળાવોનું નિર્માણ બાદ આજ દિન સુધી સુકાયા નથી. તજજ્ઞ કહે છે કે, વર્ષ 1856માં છપ્પનિયા દુકાળના સમયમાં તળાવનું નિર્માણ થયું...













































