1 win casinopin upmosbetslucky jet casino1win casinomosbetmostbets casinopin up uzlucky jet1 win kzmostbet uzpin up
Breaking News
જો ચૈતર વસાવા આમ આદમી પાર્ટી છોડે તો…આદિવાસી વિસ્તારોમાં AAP હોય...
ગુજરાત: આમ આદમી પાર્ટી ગુજરાતના adivasi વિસ્તારોમાં પોતાનું સ્થાન બનાવવા માટે સતત પ્રયાસ કરી રહી છે. સોશિયલ મીડિયાનો અસરકારક ઉપયોગ કરીને જનસંપર્ક વધારી રહી...
તલાટીઓની હડતાલ સામે વલસાડ વહીવટી તંત્ર આવ્યું હરકતમાં.. જાણો શું લીધો...
વલસાડ: 27 જૂલાઇથી શરૂ થયેલી અચોક્કસ મુદ્દતની હડતાળને લઈને ગ્રામપંચાયતોના જે કામો અટવાયા છે તે મુદ્દે વલસાડનું જિલ્લાના વહીવટી તંત્ર હરકતમાં આવ્યું છે અને...
Lifestyle today
Entertainment
- All
- Current affairs
- Featured
- Video
- અમદાવાદ
- અમરેલી
- આંતરરાષ્ટ્રીય
- ઉત્તર ગુજરાત
- કબડ્ડી
- કુશ્તી
- કૃષિ જગત
- કૃષિ યંત્ર
- કૃષિ યોજના
- કોર્ટ નિર્ણય
- ક્રિકેટ
- ગાંધીનગર
- ગુજરાત
- છોટાઉદેપુર
- ટેકનોલોજી
- ટોલીવુંડ
- ડાંગ
- ડીસીઝન વિશેસ
- ઢોલીવુડ
- તાપી
- દક્ષિણ ગુજરાત
- દમણ
- દમણ
- દમણ દીવ
- દાદરાનગર હવેલી
- દાહોદ
- દિલ્લી
- દેશ-વિદેશ દર્પણ
- નર્મદા
- નવસારી
- નવીન
- નસવાડી
- નાશિક
- નેત્રંગ
- ન્યૂઝ રિસર્ચ રીપોર્ટ
- પશુપાલન
- બસ્તર
- બોલીવુડ
- ભરૂચ
- ભારત
- મધ્ય ગુજરાત
- મધ્યપ્રદેશ
- મહારાષ્ટ્ર
- રાંચી
- રાજનીતિ
- રાજસ્થાન
- રાષ્ટ્રીય
- રાષ્ટ્રીય
- રિસર્ચ રિપોર્ટ
- રિસર્ચ રિપોર્ટ
- વલસાડ
- વાપી
- વિચાર ૧૫૦ શબ્દોમાં
- વિચારમંચ
- વિજ્ઞાન/ટેકનોલોજી રિસર્ચ રીપોર્ટ
- શિક્ષણનીતિ
- સંઘપ્રદેશ
- સિનેવર્લ્ડ
- સુરત
- સેલવાસ
- સ્પોર્ટ્સ
More
ગુજરાતના બારડોલીમાં પરાક્રમ દિવસની કરાઈ ઉજવણી, મુખ્યમંત્રી વિજય રૂપાણી રહ્યા ઉપસ્થિત
સ્વતંત્રતાની લડાઈમાં નવા પ્રાણ ફૂંકનારા નેતાજી સુભાષ ચંદ્ર બોઝની આજે 125મી જયંતિ છે. કેન્દ્ર સરકારે નેતાજીના જન્મદિનને પરાક્રમ દિવસ તરીકે ઉજવવાની જાહેરાત કરી છે,...
દાનહમાં ભારે વરસાદ.. મધુબન ડેમના દસ દરવાજા 2 મીટર ખોલાયા.. લોકજીવન થયું અસ્તવ્યસ્ત..
દાનહ: સવારે આઠ વાગ્યાથી સાંજે પાંચ વાગ્યા સુધી 3 ઇંચથી વધુ ખાબકેલાં વરસાદના લીધે દાનહમાં પાણી પાણી થઇ ગયાના દ્રશ્યો જોવા મળ્યા હતા અને...
કોણ છે નરેશ પટેલ..? અને મનસુખ વસાવાએ કેમ આપ્યું તેમના વિરુદ્ધ ભરૂચ કલેક્ટરને આપ્યું...
ભરૂચના જાણીતા વિરિષ્ઠ આગેવાન શ્રી નરેશભાઈ એ આદિવાસી સમાજને નિન્મ કક્ષાના શબ્દો સાથે મજાક હાસ્ય કરી સમાજ ને નીચો દેખાડેલ છે. તે સબંધી કાનુની...
ભારતીય ટ્રાઈબલ પાર્ટીએ વાંસદા તાલુકામાં જનસભા યોજી ફૂકયું રણશિગું !
દક્ષિણ ગુજરામાં યોજાનારી સ્થાનિક સ્વરાજની ચુંટણીની બુંગ ફુંકાઈ ગયા છે ત્યારે દક્ષિણ ગુજરાતમાં ભાજપ, કોગ્રેસ, આપની સાથે સાથે આ વખતે ભારતીય ટ્રાઈબલ પાર્ટી પણ...
સારવણી હાઈસ્કૂલના વિદ્યાર્થીની ઝળહળતી સિદ્ધિ, 800 મીટર દોડમાં રાજ્યમાં પ્રથમ…
ચીખલી: બાળકોમાં રહેલ વિવિધ ખેલકૂદની શક્તિઓને ઉજાગર કરતી સ્પર્ધા એટલે ખેલ મહાકુંભ, લાયન્સ જૂહુ શ્રી વી. કે. પટેલ વિદ્યાલય સારવણી બાળકોના સર્વાંગી વિકાસ કરતી...
પોલીસે વાલોડના RTI એક્ટીવીસ્ટ સુધીર ચૌધરીના બે આરોપીની કરી ધરપકડ.. શું હતું હત્યા પાછળનું...
વ્યારા: વાલોડ તાલુકાના કોસંબીયા ગામની સીમમાં સ્મશાન તરફ જતા રોડની બાજુમાં આવેલ વજીર ચૌધરીની પડતર જમીન પર સુધીર નટુભાઈ ચોધરીની લાશ મળી આવી હતી....
કંપની અને રેલવે વિભાગે બંને દાહોદના આદિવાસી મૃતકના પરિવારોને 50-50 લાખ વળતર આપવા જોગવાઈ...
દાહોદ: ગરબાડા તાલુકાના શ્રમિકો, અમદાવાદ થી સ્ટેચ્યુ ઓફ યુનિટી, નર્મદા જિલ્લાના એકતાનગર જોડતા રેલ્વે માર્ગ તિલકવાડા રેલ્વે જાંકશન ખાતે અંડરગ્રાઉન્ડ હાઈ વોલ્ટેજ લાઈનના સંપર્કમાં...
ઉમરપાડામાં ગુલીઉમર અને મૌલીપાડા ગામમાં કન્યા કેળવણી રથયાત્રા અને શાળા પ્રવેશોત્સવનો યોજાયો કાર્યક્રમ
ઉમરપાડા: ગતરોજ ઉમરપાડા તાલુકાના ગુલીઉમર ખાતે અને મૌલીપાડા ગામના બાળકોને કન્યા કેળવણી રથયાત્રા અને શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમમાં શાળાના બાળકોને આંગણવાડીના બાળકો, ઘો.૧ પ્રવેશનું પ્રવેશ...













































