1 win casinopin upmosbetslucky jet casino1win casinomosbetmostbets casinopin up uzlucky jet1 win kzmostbet uzpin up
Breaking News
દાહોદ જિલ્લાની 9 ઓગસ્ટે વિશ્વ આદિવાસી દિવસે તમામ શાળામાં રજા જાહેર..
દાહોદ: ગુજરાતનો સૌથી વધુ આદિવાસીઓની વસ્તી ધરાવતાં જિલ્લો દાહોદમાં 9 મી ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવે છે. ત્યારે ગતરોજ 9 ઓગસ્ટના રોજ...
આજે ચૈતર વસાવા કોર્ટમાં હાજર થયા પછી શું થયું.. કેટલા દિવસના...
ડેડીયાપાડા: આદિવાસી ધારાસભ્ય ચૈતર વસાવાએ 40 દિવસ ભૂગર્ભમાં રહ્યા પછી ગઈકાલે પોલીસ સામે જાતે હાજર થઇ ગયા હતા ત્યાર બાદ આજે દેડિયાપાડાથી રાજપીપળા LCBમાં...
Lifestyle today
Entertainment
- All
- Current affairs
- Featured
- Video
- અમદાવાદ
- અમરેલી
- આંતરરાષ્ટ્રીય
- ઉત્તર ગુજરાત
- કબડ્ડી
- કુશ્તી
- કૃષિ જગત
- કૃષિ યંત્ર
- કૃષિ યોજના
- કોર્ટ નિર્ણય
- ક્રિકેટ
- ગાંધીનગર
- ગુજરાત
- છોટાઉદેપુર
- ટેકનોલોજી
- ટોલીવુંડ
- ડાંગ
- ડીસીઝન વિશેસ
- ઢોલીવુડ
- તાપી
- દક્ષિણ ગુજરાત
- દમણ
- દમણ
- દમણ દીવ
- દાદરાનગર હવેલી
- દાહોદ
- દિલ્લી
- દેશ-વિદેશ દર્પણ
- નર્મદા
- નવસારી
- નવીન
- નસવાડી
- નાશિક
- નેત્રંગ
- ન્યૂઝ રિસર્ચ રીપોર્ટ
- પશુપાલન
- બોલીવુડ
- ભરૂચ
- ભારત
- મધ્ય ગુજરાત
- મધ્યપ્રદેશ
- મહારાષ્ટ્ર
- રાજનીતિ
- રાષ્ટ્રીય
- રાષ્ટ્રીય
- રિસર્ચ રિપોર્ટ
- રિસર્ચ રિપોર્ટ
- વલસાડ
- વાપી
- વિચાર ૧૫૦ શબ્દોમાં
- વિચારમંચ
- વિજ્ઞાન/ટેકનોલોજી રિસર્ચ રીપોર્ટ
- શિક્ષણનીતિ
- સંઘપ્રદેશ
- સિનેવર્લ્ડ
- સુરત
- સેલવાસ
- સ્પોર્ટ્સ
More
ઉમરપાડા તાલુકાના ચોખવાડા ગામમાં ભ્રષ્ટાચારના દ્રશ્યો આવ્યાં સામે..
ઉમરપાડા: ઉમરપાડા તાલુકાના ચોખવાડા ગામમાં છેલ્લા દસ વર્ષથી પાણી પુરવઠા દ્વારા ગામને પાણી પહોંચવા માટે ટાંકીનું નિર્માણ કરવામાં આવ્યું પરંતુ આ ટાંકી જાણે 10...
તલાટી સોનલ દેસાઈ એન્ટી કરપ્શન બ્યુરોની હાથે ઝડપાયા નવ હજારની લાંચ લેતા..
કામરેજ: ખેડૂતની વડીલો પાર્જીત મિલક્તમાં સીધી લીટીનાં વારસદારોનાં નામ કમી કરી આપવાનાં બદલામાં લાંચની માંગણી કરી સરકારી કર્મચારી તલાટી સોનલ દેસાઈ નામની મહિલા નવ...
નામીબિયાથી લાવવામાં આવેલી માદા ચિત્તાનું થયું મોત… જાણો સમગ્ર ઘટના…
મધ્યપ્રદેશ : શ્યોપુર કુનોમાં એક ચિત્તાનું મૃત્યુ થયું હતું. નામિબિયાથી લાવવામાં આવેલી માદા ચિત્તા ઘણા દિવસોથી બીમાર હતી. મળતી માહિતી પ્રમાણે સાશા નામના માદા...
વિજયનગરમાં આદિવાસી સુરક્ષા યાત્રાના સમાપન કાર્યક્રમ ધારાસભ્ય ચૈતર વસાવાએ કહ્યું..
વિજયનગર: 9 ઓગષ્ટ 2023 ના રોજ ઝારખંડ ભગવાન બિરસામુંડા ના ગામે થી નીકળેલ આદિવાસી સુરક્ષા યાત્રાનું વિજયનગર તાલુકા ના પાલ- દઢવાવ ખાતે સમાપન કાર્યક્રમનું...
વાંસદા તાલુકાના અંકલાછ ગામમાં 19 જોડાના થયા સમુહ લગ્ન.. લગ્નમાં ખોટા ખર્ચાઓને આપી તિલાંજલી..
વાંસદા: વર્તમાન સમયમાં આદિવાસી વિસ્તારમાં લગનની સિઝન ચાલુ રહી છે ત્યારે વાંસદા તાલુકાના અંકલાછ ગામમાં 19 જોડા સમુહ લગ્નમાં વાંસદા તાલુકા પંચાયતના શાસક પક્ષના...
ખેરગામના આછવણી ગામના લાલજી પટેલ સામે નવસારી કલેકટર અને પોલિસ અધિક્ષકને કરાઈ છેતરપિંડીની ફરિયાદ..
ખેરગામ: આછવણી હટી ફળિયામાં રહેતા લાલજી પટેલ દ્વારા બનાવેલ માતૃકૃપા શોપિંગ કોમ્પ્લેક્સ થોડા સમયથી સતત વિવાદોમા ચાલી રહેલ છે.ગતવર્ષે વાઘીયા પરિવાર દ્વારા છેલ્લા ઘણા...
સમસ્ત આદિવાસી સમાજના દ્વારા GPSC ની સ્પર્ધાત્મક પરીક્ષાઓના તારીખોમાં ફેરફારો કરવા બાબતે કરી રજુવાત..
ગુજરાત: વર્તમાન સમયમાં જ ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા વિવિધ પરીક્ષાઓ એક જ઼ સમયે ગોઠવી દેતા અનેક વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં મુકાય જતાં GPSC ના અધ્યક્ષને...
વાંસદા ગ્રામ પંચાયતમાં સરપંચ, સભ્યો અને તલાટી વચ્ચે ડખો.. છેલ્લા દોઢ મહિનાથી ગ્રામજનોના કામો...
વાંસદા: છેલ્લા ઘણાં દિવસથી વાંસદા તાલુકાની સૌથી મોટી ગણાતી ગ્રામ પંચાયત વાંસદા પંચાયતમાં ચૂંટાયેલા સરપંચ, સભ્યો અને તલાટી વચ્ચે થયેલાં ડખાને લઈને તલાટી પુર્વેશ...












































