1 win casinopin upmosbetslucky jet casino1win casinomosbetmostbets casinopin up uzlucky jet1 win kzmostbet uzpin up
Breaking News
સોનગઢ તાલુકામાં 24 થી વધુ બાળકોએ રતનજ્યોતના બી ખાઈ લેતા ફૂડ...
તાપી: તાપી જિલ્લાના સોનગઢ તાલુકાના સાંઢકુવા ગામમાં આવેલી જિલ્લા પંચાયત સંચાલિત પ્રાથમિક શાળામાં અચાનક ફૂડ પોઈઝનિંગનો બનાવ બન્યો હતો. શાળામાં અભ્યાસ કરતા 24 થી...
વલસાડમાં તબીબોએ કાળી પટ્ટી ધારણ કરી “સેવ ધ સેવિયર્સ”ના પ્લેકાર્ડ દર્શાવી...
વલસાડ: વર્તમાન સમયમાં કોરોના જેવી મહામારીમાં પોતાના પ્રાણ અને પરિવારની પરવાહ કર્યા વગર સતત કામ કરી રહેલ ડોકટરો અને પેરામેડિકલ સ્ટાફ પર વધી રહેલ...
Lifestyle today
Entertainment
- All
- Current affairs
- Featured
- Video
- અમદાવાદ
- અમરેલી
- આંતરરાષ્ટ્રીય
- ઉત્તર ગુજરાત
- કબડ્ડી
- કુશ્તી
- કૃષિ જગત
- કૃષિ યંત્ર
- કૃષિ યોજના
- કોર્ટ નિર્ણય
- ક્રિકેટ
- ગાંધીનગર
- ગુજરાત
- છોટાઉદેપુર
- ટેકનોલોજી
- ટોલીવુંડ
- ડાંગ
- ડીસીઝન વિશેસ
- ઢોલીવુડ
- તાપી
- દક્ષિણ ગુજરાત
- દમણ
- દમણ
- દમણ દીવ
- દાદરાનગર હવેલી
- દાહોદ
- દિલ્લી
- દેશ-વિદેશ દર્પણ
- નર્મદા
- નવસારી
- નવીન
- નસવાડી
- નાશિક
- નેત્રંગ
- ન્યૂઝ રિસર્ચ રીપોર્ટ
- પશુપાલન
- બસ્તર
- બોલીવુડ
- ભરૂચ
- ભારત
- મધ્ય ગુજરાત
- મધ્યપ્રદેશ
- મહારાષ્ટ્ર
- રાજનીતિ
- રાષ્ટ્રીય
- રાષ્ટ્રીય
- રિસર્ચ રિપોર્ટ
- રિસર્ચ રિપોર્ટ
- વલસાડ
- વાપી
- વિચાર ૧૫૦ શબ્દોમાં
- વિચારમંચ
- વિજ્ઞાન/ટેકનોલોજી રિસર્ચ રીપોર્ટ
- શિક્ષણનીતિ
- સંઘપ્રદેશ
- સિનેવર્લ્ડ
- સુરત
- સેલવાસ
- સ્પોર્ટ્સ
More
શિક્ષક છે કે શેતાન.. ધરમપુરની ખડકી શાળાના બાળકને માર્યો ઢોર માર.. વાલીઓએ મુખ્ય શિક્ષકને...
ધરમપુર: ગતરોજ ધરમપુરની ખડકી ગામની પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને માર મરાયાની વાલીઓને ખબર પડતા જ મોટી સંખ્યામાં વાલીઓ શાળા પર દોડી ગયા હતા. શાળાને...
વાપી-શામળાજી હાઈવે 56નું 467 કરોડના ખર્ચે થશે નવીનીકરણ.. હાલમાં ખાડાઓનું સમારકામ થઇ રહ્યાના દ્રશ્યો..!
વાંસદા: ઉનાઈ-વાંસદા વાપી- શામળાજીનું વાપી-શામળાજી હાઈવેનું 467 કરોડના ખર્ચે નવીનીકરણ કરવામાં આવશે નું સુત્રો પાસેથી માહિતી મળી રહી છે ત્યારે હાલમાં પડેલા ખાડાઓનું સમારકામ...
આહવામાં બળજબરી પૂર્વક જમીન પર કબજો કરી લેતાં વૃદ્ધ મહિલાએ કાર્યવાહીની કરી માંગ..
આહવા: આહવાના પિપલ્યામાળ ગામે ઈંટના ભઠ્ઠા ચાલી રહ્યા છે ત્યારે આ ઈંટના ભઠ્ઠા જે સ્થળ પર ચાલી રહ્યા છે તે સ્થળ સ્થિતિની ચકાસણી કરી...
ગુજરાત સરકારના મંત્રીમંડળે આદિવાસી પહેરવેશ પહેરવાનો કર્યો નિર્ણય.. ક્યારે અને કેમ ?
ગુજરાત: આવનાર દિવસમાં ગુજરાત સરકારના મંત્રીમંડળ આદિવાસી વેશમાં જોવા મળવાનું છે સરકારે નિર્ણય લીધો છે કે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી આદિવાસી સમાજના રીત રિવાજ...
14 માર્ચ.. આજના દિવસે જગતનો એક મહાન ક્રાંતિકારી વિચારક વિચાર કરતો થંભી ગયો..
નવીન: આજથી 143 વરસ પહેલાં બરાબર આજની જ તારીખે (14 માર્ચ-1883) કોમરેડ કાર્લ માર્ક્સે એમના સોફામાં બેઠાં-બેઠાં જ આખરી શ્વાસ લઈ સદાયને માટે એમની...
દૂધનીમાં ડ્રાઇવરે સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવી દેતાં કાર પલટી મારી ગઈ, 4 લોકોના મોત..
સેલવાસ: અકસ્માતોની સંખ્યામાં દિવસે- દિવસે વધારો થયાના બનાવો સામે આવી રહ્યા છે. ત્યારે દાદરા નગર હવેલી ખાતે એક જીવલેણ અકસ્માતની ઘટના સ્થળ પર જ...
ધો.12 વિજ્ઞાન પ્રવાહના વિષયોની વૈકલ્પિક પ્રશ્નોની સુધારેલી આન્સર કી મુકાઇ…
ગુજરાત: ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્રારા લેવામાં આવેલી વિજ્ઞાન પ્રવાહ ધોરણ 12ની પરીક્ષામા ફિઝીક્સ, કેમેસ્ટ્રી, બાયોલોજી અને ગણિત વિષયની પરીક્ષામાં વૈકલ્પિક પ્રશ્નોની સુધારેલી આન્સર...
જાયન્ટસ ગૃપ ઓફ વલસાડએ જીવનશાળા માણીવેલીના બાળકોના શિક્ષણના ભવિષ્ય ઘડતરમાં આપ્યો મદદનો હાથ..
નર્મદા: જાયન્ટસ ગૃપ ઓફ વલસાડ દ્વારા નર્મદા જિલ્લાના સરદાર સરોવરની વચ્ચે ટાપુ પર આવેલી જીવનશાળા માણીવેલીના બાળકોને ભવિષ્ય ઘડતરમાં ઉપયોગી બને એવા શુભ ઉદ્દેશ...













































