1 win casinopin upmosbetslucky jet casino1win casinomosbetmostbets casinopin up uzlucky jet1 win kzmostbet uzpin up
Breaking News
દુર્ગાષ્ટમીના દિવસે : ‘ડાંગ એક્સપ્રેસ સરિતા ગાયકવાડને નાયબ પોલીસ અધિક્ષક...
રમતગમત ક્ષેત્રમાં દુનિયામાં પોતાનો ડંકો વગાડનાર અને સમગ્ર વિશ્વમાં ગુજરાતનું નામ રોશન કરનાર સરિતા ગાયકવાડનું દુર્ગાષ્ટમીના દિવસે રાજ્ય સરકાર દ્વારા સન્માન કરવામાં...
જાણો: ક્યાં લગ્નમાં નાચતા-નાચતાં એક યુવકનું થયું મોત.. શું છે આખી...
કપરાડા: ખુશીનો પ્રસંગ માતમમાં છવાયો..કાકડકોપરમાં લગ્નમાં ડીજેના તાલે 11 વાગ્યે નાચતી વખતે એક યુવકને અચાનક છાતીમાં દુઃખાવો ઉપડ્યા બાદ સારવારમાં આ યુવક કિરણભાઈ બાપુભાઈ...
Lifestyle today
Entertainment
- All
- Current affairs
- Featured
- Video
- અમદાવાદ
- અમરેલી
- આંતરરાષ્ટ્રીય
- ઉત્તર ગુજરાત
- કબડ્ડી
- કુશ્તી
- કૃષિ જગત
- કૃષિ યંત્ર
- કૃષિ યોજના
- કોર્ટ નિર્ણય
- ક્રિકેટ
- ગાંધીનગર
- ગુજરાત
- છોટાઉદેપુર
- ટેકનોલોજી
- ટોલીવુંડ
- ડાંગ
- ડીસીઝન વિશેસ
- ઢોલીવુડ
- તાપી
- દક્ષિણ ગુજરાત
- દમણ
- દમણ
- દમણ દીવ
- દાદરાનગર હવેલી
- દાહોદ
- દિલ્લી
- દેશ-વિદેશ દર્પણ
- નર્મદા
- નવસારી
- નવીન
- નસવાડી
- નાશિક
- નેત્રંગ
- ન્યૂઝ રિસર્ચ રીપોર્ટ
- પશુપાલન
- બસ્તર
- બોલીવુડ
- ભરૂચ
- ભારત
- મધ્ય ગુજરાત
- મધ્યપ્રદેશ
- મહારાષ્ટ્ર
- રાજનીતિ
- રાષ્ટ્રીય
- રાષ્ટ્રીય
- રિસર્ચ રિપોર્ટ
- રિસર્ચ રિપોર્ટ
- વલસાડ
- વાપી
- વિચાર ૧૫૦ શબ્દોમાં
- વિચારમંચ
- વિજ્ઞાન/ટેકનોલોજી રિસર્ચ રીપોર્ટ
- શિક્ષણનીતિ
- સંઘપ્રદેશ
- સિનેવર્લ્ડ
- સુરત
- સેલવાસ
- સ્પોર્ટ્સ
More
ABRSM દ્વારા ભગવદ્ ગીતા ના અભ્યાસક્રમમાં સમાવેશ ના વિરોધને વખોડવા કલેક્ટરશ્રીને આવેદનપત્ર સોપવામાં આવ્યુ.
વલસાડ: આજરોજ અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ વલસાડ ઉપક્રમે ગુજરાત સરકાર દ્વારા ધોરણ 6 થી 12 માં શ્રીમદ્ ભગવદ્ ગીતાના જ્ઞાનનો શાળાઓમાં અભ્યાસક્રમમાં સમાવેશ...
કપરાડા તાલુકાના અંભેટીમાં 66 કે.વી. સબ સ્ટેશનનું લોકાર્પણ કરતા કનુભાઈ દેસાઈ..
કપરાડા: ગુજરાત એનર્જી ટ્રાન્સમિશન કોર્પોરેશન લી. (જેટકો) દ્વારા વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના અંભેટી ખાતે રૂ. 858 કરોડના ખર્ચે નવનિર્મિત 66 કે. વી. સબ સ્ટેશનનું...
અંકલેશ્વર જીઆઇડીસીમાં આવેલી ઇન્ડોકેમ ગણેશ ઇન્ડસ્ટ્રીઝમાં આગ ફાટી નીકળતા દોડધામ મચી જવા પામી હતી…
અંકલેશ્વર: GIDCમાં આવેલ ઇન્ડોકેમ ગણેશ ઇન્ડસ્ટ્રીઝમાં આગ,ફાયર વિભાગે આગ પર મહામહેનતે કાબુ મેળવ્યો હતો.અંકલેશ્વર GIDCમાં આવેલ ઇન્ડોકેમ ગણેશ ઇન્ડસ્ટ્રીઝમાં આગ,ફાયર વિભાગે આગ પર મેળવ્યો...
સુરખાઈ ખાતે સમસ્ત આદિવાસી સમાજ દ્વારા આયોજિત મેગા ટ્રાયબલ ટ્રેડ ફેરનું ભવ્ય સમાપન.. SAS...
સુરખાઈ: આજના સ્પર્ધાના સમયગાળામા દરેક યુવક-યુવતીઓને સરકારી નોકરી મળે તે શક્ય નથી,અને ઘણા યુવાનો પોતાની જુવાનીનો કિંમતી સમયગાળો સરકારી નોકરી મેળવવાની લ્હાયમાં વેડફી નાંખે...
ઐતિહાસિક વઘઇ-બીલીમોરા ટ્રેનની બીજા દિવસે ડબ્બા સાથે ટ્રાયલ
ચીખલી/રાનકુવા: લોકડાઉનના સમયમાં બન્ધ પડેલ વઘઇ-બીલીમોરા ટ્રેનની આજે બીજા દિવસે ડબ્બા જોડે ટ્રાયલ લેવાતા આદિવાસી વિસ્તારના લોકોની આ ટ્રેન પુન: શરૂ થવાની આશા જીવંત...
વાંસદાના પાટાફળીયામાં PI કિરણ અને ONGC ના શીતલભાઈ મળીને દેશી-જંગલી રોપાઓનું કર્યું વૃક્ષારોપણ
વાંસદા: આજરોજ નવસારી જિલ્લાના વાંસદા તાલુકાના વાંસદા ગામનાં પાટાફળીયા ખાતે પી.આઇ કિરણ પાડવી અને શિતલભાઈ ઓ.એન.જી.સી વાળાએ વૃક્ષારોપણ કર્યું હતું. આ વૃક્ષારોપણમાં દેશી-જંગલી રોપાઓનું...
ભારતીય ટીમમાં આક્રમક બોલિંગ કરનાર ઉમેશ યાદવ ઈજાગ્રસ્ત
મેલબર્નમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ચાર મેચની સિરીઝની બીજી ટેસ્ટ મેચના ત્રીજા દિવસ સોમવારના ભારતીય ટીમને એક મોટો ઝટકો લાગ્યો છે. ભારતીય ટીમમાં આક્રમક...
વન અધિકાર કાયદા 2006 મુજબ આદિવાસી હક અધિકારો આપવા ડેડીયાપાડામાં અપાયું આવેદનપત્ર
ડેડીયાપાડા: વન અધિકાર કાયદા ૨૦૦૬ મુજબ જંગલમાં જમીન ખેડતા આદિવાસીઓને પોતાના હક આપવા તેમજ હકો સુરક્ષિત રાખવા માટે તત્કાલીન ભારતના વડાપ્રધાન ડો. મનમોહન સિંઘજી...













































