વાંસદામાં અનંત પટેલની જળયાત્રાનો પ્રારંભ, પીવાના પાણી મેળવવા જીવ જોખમમાં મૂકી પાણી ભરતા મહિલા...

0
વાંસદા: આજરોજ વાંસદા તાલુકાના ખાટાઆંબા ગામના ગારમાથા અને આંબાના પાડા જેવા ડુંગરાળ વિસ્તારોમાં ગંભીર પીવાના પાણીની અછત સામે આવી છે. ગ્રામજનોને ગંદુ પાણી ભરવા...

ખેરગામ હુમલા કેસમાં અનંત પટેલને ફરી ન્યાયની રાહ, નવસારી કોર્ટમાં જજની બદલીથી કેસ 30...

0
નવસારી: ખેરગામમાં ધારાસભ્ય અનંત પટેલ પર થયેલા જીવલેણ હુમલાના કેસમાં નવસારી કોર્ટમાં મોટી અણધારી વિકસતી ઘટના સામે આવી છે. ગત રોજ કોર્ટમાં હાજરી આપવા...

દ. ગુજરાતના ખેડૂતોની આર્થિક સુરક્ષા અને ગ્લોબલ એગ્રીકલ્ચર પોલિસી અપનાવવા બાબતે ડો.નિરવ પટેલે કૃષિમંત્રીને...

0
દક્ષિણ ગુજરાત: સમસ્ત આદિવાસી સમાજ નવસારી જિલ્લા પ્રમુખ અને ખેરગામ છાંયડો હોસ્પિટલના ગોલ્ડ મેડલિસ્ટ સર્જન ડો.નિરવ ભુલાભાઇ પટેલે કૃષિમંત્રી જીતુભાઇ વાઘાણીને યુરિયા ખાતર અને...

ગામમાં ગેરકાયદેસર દારૂના અડ્ડા બંધ કરવા માટે ગ્રામજનો, પંચાયત અને પોલીસની ભૂમિકા

0
નવસારી: ગુજરાતના ગ્રામીણ વિસ્તારોમાં ગેરકાયદેસર દારૂના અડ્ડા યુવાનોના ભવિષ્યને બરબાદ કરી રહ્યા છે. આ સમસ્યા સામે ગ્રામજનો, ગ્રામ પંચાયત અને પોલીસ વિભાગ સાથે મળીને...

દક્ષિણ ગુજરાતના ગ્રામીણ વિસ્તારોમાં વર્ષોથી લોકોના આહાર અને પરંપરામાં જોડાયેલું એક નાનકડું વન્ય ફળ...

0
નવસારી: દક્ષિણ ગુજરાતના ગ્રામીણ અને જંગલી વિસ્તારોમાં વર્ષોથી લોકોના આહાર અને પરંપરામાં જોડાયેલું એક નાનકડું વન્ય ફળ છે – ધામણા. આ ફળ સ્થાનિક લોકો માટે...

ચીખલીના માંડવખડક PHCમાં સારવારના નામે માત્ર ગોળીઓ પધારવામાં આવે છે: ગ્રામજનો ખાનગી હોસ્પિટલ તરફ...

0
ચીખલી: છેલ્લા લાંબા સમયથી માંડવખડક ગામના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર (PHC)માં સારવાર વ્યવસ્થાની ભારે ફરિયાદો સામે આવી રહી છે. ગ્રામજનોના કહેવા પ્રમાણે, સરકારી હોસ્પિટલમાં માત્ર...

ખેરગામ PI પીનલ ચૌધરી વિરુદ્ધ ખોટી રીતે બદનામી કરવા બદલ વિજય કટારકરે મુખ્યમંત્રીને ફરિયાદ...

0
ખેરગામ: માતૃકૃપા શોપિંગ સેન્ટરની દુકાન નં 6 વેચાયેલી હોવા છતાં નહીં વેચાયેલી બતાવી ગોકુળ પટેલ સાથે સંભવિત સેટિંગ કરી ખોટી રીતે અરજી દફ્તરે કરી...

વસ્તી ગણતરી 2026માં આદિવાસી બોલીઓ અને ધર્મને અલગ અસ્તિત્વ: ડો. નિરવ પટેલે મુખ્યમંત્રીને પત્ર...

0
નવસારી: આગામી વસ્તી ગણતરી 2026ની તૈયારી વચ્ચે દક્ષિણ ગુજરાતના આદિવાસી સમુદાયે સ્વતંત્ર ઓળખની માંગણી કરી છે. સમસ્ત આદિવાસી સમાજ નવસારી જિલ્લા પ્રમુખ અને ચિંતુબાનો...

આદિવાસી વિસ્તારોમાં પાણી-રસ્તાની કપરી સમસ્યા: ડો. નિરવ પટેલે મુખ્યમંત્રી સમક્ષ કર્યો વ્યક્ત ઉગ્ર આક્રોશ..

0
નવસારી: આઝાદીના 79 વર્ષ પછી પણ ગુજરાતના આદિવાસી વિસ્તારોમાં પીવાના પાણીની તીવ્ર કટોકટી અને રસ્તાઓની જડબેસલાક હાલતને લઈને સમસ્ત આદિવાસી સમાજ નવસારી જિલ્લા પ્રમુખ...

વાંસદા તાલુકામાં લો કોલેજની માંગ તેજ: આદિવાસી યુવાનો વકીલ બનવા માગે છે

0
વાંસદા: નવસારી જિલ્લાના વાંસદા તાલુકામાં LLB અને લો કોલેજની સ્થાપનાની માંગ વધુ તેજ પકડી રહી છે. આદિવાસી વિદ્યાર્થીઓ પણ વકીલ બનીને સમાજસેવા કરવા માંગે છે...