ખેરગામ ગૌરી આશ્રમશાળાની કેરી ‘ગોકુલ પટેલ’ ચોરી ગયો: નિવૃત્ત આચાર્ય અને તેમની પત્ની સામે...

0
નવસારી: ખેરગામ તાલુકાના ગૌરી ગામે આવેલી ગ્રામ મંગલમ ટ્રસ્ટ હેઠળની આશ્રમશાળામાં આંબાની કેરીઓ ચોરી કરવાના આરોપમાં નિવૃત્ત આચાર્ય ગોકુળભાઈ મેરજીભાઈ પટેલ અને તેમની પત્ની...

આદિવાસી સમાજે NEET પેપર લીક કૌભાંડીઓને ફાંસીની માંગ, NTA વિખેરવાની માગણી

0
નવસારી: NEET-2026 પરીક્ષાના પેપર લીક થવાના કારણે પરીક્ષા રદ કરવામાં આવતાં દેશભરમાં 22 લાખથી વધુ વિદ્યાર્થીઓની રાત-દિવસની મહેનત પાણીમાં વળી જતાં ભારે આક્રોશ જોવા...

દિવ્યાંગ ક્રિકેટર દિગેશ પટેલને ડો. નિરવ ભુલાભાઈ પટેલે કર્યું સન્માન, વ્હીલચેર માટે લોકોને અપીલ

0
નવસારી: વ્હીલચેર ક્રિકેટમાં ગુજરાતનું નામ રાષ્ટ્રીય સ્તરે ઉજ્જવળ કરનાર નવસારી જિલ્લાના યુવા દિવ્યાંગ ક્રિકેટર દિગેશ પટેલને આર્થિક મજબૂરીમાંથી બહાર લાવવા માટે સામાજિક સંગઠનો અને...

ગણદેવી પોલીસ સ્ટેશનમાં 17 વર્ષીય સગીર છોકરાને લાકડાં અને હાથ ઢોરમાર માર્યાની માતાની ચોંકાવનારી...

0
નવસારી: ગણદેવી પોલીસ સ્ટેશનમાં એક 17 વર્ષીય સગીર છોકરાને રાત્રે ઘરેથી લઈ જઈ કથિત રીતે લાકડા અને હાથ વડે માર મારવામાં આવ્યો હોવાનો આક્ષેપ...

ગૌરી ગ્રામમંગલમ ટ્રસ્ટ આશ્રમશાળાના આચાર્યા અને પતિ પર કેરી ચોરીનો આરોપ: ટ્રસ્ટ પ્રમુખે ખેરગામ...

0
ખેરગામ: ગતરોજ ખેરગામ ગૌરી ગ્રામમંગલમ ટ્રસ્ટ દ્વારા સંચાલિત આશ્રમશાળાના પ્રમુખ બિપિનભાઈ પટેલે આશ્રમશાળાના આચાર્યા લતાબેન પટેલ અને તેમના પતિ ગોકુળ પટેલ વિરુદ્ધ ખેરગામ પોલીસ...

કૃષિમંત્રીને ડો.નિરવ ભુલાભાઇ પટેલ દ્વારા કેરીના કમિશન એજન્ટો દ્વારા ખેડૂતોની ઉઘાડી લૂંટ અટકાવવા કરી...

દક્ષિણ ગુજરાત: છેલ્લાં કેટલાંક સમયથી દક્ષિણ ગુજરાતમાં મોટાભાગની APMC માં અનેક વેપારીઓ યુનિયન બનાવીને ખેડૂતોને કેરીનો ભાવ પોષણક્ષમ નહી આપી રહ્યા હોવાની અને 20...

આદિવાસી સમાજે આદિજાતિ મંત્રીને સોંપી લાંબા સમયની માંગણીઓ, 9 મુદ્દે રજૂઆત

ચીખલી: સમસ્ત આદિવાસી સમાજ ગુજરાત રાજ્યના પ્રમુખ ડો. પ્રદીપભાઈ ગરાસિયાના માર્ગદર્શન હેઠળ પી.જે. અસારી સહિતના આગેવાનોએ આદિજાતિ મંત્રીને મળીને સમાજના વિવિધ લાંબા સમયથી પડતર...

આદિવાસી સગીરને આંખ-મોઢા અને હાથ-પગને ગંભીર ઇજા જોવા મળતાં ગણદેવી પોલીસ પર દમનનો આક્ષેપ:...

ગણદેવી: ગતરોજ નવસારી જિલ્લાના ગણદેવી તાલુકાના આંતલિયા વિસ્તારના 17 વર્ષીય આદિવાસી સમાજના નવીનભાઈ પટેલને પોલીસ તપાસના બહાને લઈ જઈ, ઢોરમાર મારવામાં આવ્યો હોવાની આઘાતજનક...

બોરિયાચ ટોલ પ્લાઝા પર સ્થાનિક વાહનો પર ટોલ વસુલાત: ડો. નિરવ પટેલે નીતિન ગડકરીને...

નવસારી: નવસારી જિલ્લાના બોરિયાચ ટોલ પ્લાઝા પર 1 મેના રોજથી સ્થાનિક GJ-21 વાહનો પાસે અચાનક ટોલ વસુલાત શરૂ કરવામાં આવતા સ્થાનિક આદિવાસી સમાજમાં ભારે...

વાંસદા ધારાસભ્યની ચેતવણી: બોરીયાચ ટોલ પર સ્થાનિક વાહનોને છૂટ નાબૂદ કરવાનો નિર્ણય જનવિરોધી.. નીતિન...

નવસારી: વાંસદા વિધાનસભા ક્ષેત્રના ધારાસભ્યએ નવસારી જિલ્લાના બોરીયાચ ટોલનાકા પર સ્થાનિક GJ-21 RTO વાહનોને આપવામાં આવતી ટોલ છૂટને કાલથી નાબૂદ કરવાના નિર્ણયનો તીવ્ર વિરોધ...