માત્ર રાજીનામું ? FIR નહીં ?
નવીન: માત્ર રાજીનામું ? FIR નહીં ? જસ્ટિસ યશવંત વર્માએ 9 એપ્રિલ 2026ના રોજ તેમના પદ પરથી રાજીનામું રાષ્ટ્રપતિને સુપરત કર્યું છે. તેમણે પોતાના...
શાસક પક્ષ અંધશ્રદ્ધાને પ્રોત્સાહન આપી રહ્યો છે ! રમેશ સવાણી
વિચારમંચ: આશારામ/ રામ રહીમ બળાત્કારના કેસમાં જેલમાં છે. તેમને પેરોલ મળે છે. બંને આજના સમયના અગ્રણી બાબાઓમાંના એક છે. તેમની પાસે વિશાળ સંપત્તિ, મોંઘી...
પત્રકાર એટલે શું ? બધા જાણે છે પણ તેની વ્યાખ્યા કહેવી હોય તો..
નવીન: પત્રકાર એટલે શું ? પત્રકાર એટલે એવી વ્યક્તિ જેનું કામ હોય છે તથ્યો એકઠા કરવા, એની ચકાસણી કરવી, પછી એને સાચા સ્વરૂપમાં લોકો...
14 માર્ચ.. આજના દિવસે જગતનો એક મહાન ક્રાંતિકારી વિચારક વિચાર કરતો થંભી ગયો..
નવીન: આજથી 143 વરસ પહેલાં બરાબર આજની જ તારીખે (14 માર્ચ-1883) કોમરેડ કાર્લ માર્ક્સે એમના સોફામાં બેઠાં-બેઠાં જ આખરી શ્વાસ લઈ સદાયને માટે એમની...
‘આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ’ પર દ. ગુજરાતના પત્રકાર અને સમાજ સુધારક કરશનદાસ મુળજીના ‘મહિલા ઉત્થાન’ના...
નવીન: ધર્મગુરુઓનું વર્ચસ્વ સ્વતંત્ર બુદ્ધિને સાંખી શકે નહીં ! “બીજી કોમની મારી બહેનોને કદાચ તે ચિત્ર અતિશયોક્તિ ભર્યું લાગશે, પણ તેમાં કંઈ જ અતિશયોક્તિ...
સદગુરુએ હત્યાને મહાસમાધિમાં ફેરવી નાખી છે ! : રમેશ સવાણી
નવીન: કલ્પના કરો કે તમે ઘરે તમારી પત્ની સાથે ધ્યાન કરી રહ્યા છો. તે અચાનક પડી જાય છે. તમે એમ્બ્યુલન્સ બોલાવતા નથી. તમે તેને...
ક્રાંતિકારી યુવાનમાં સળગતી મશાલ જેવા વ્યક્તિત્વવાળા શહીદ ભગતસિંહ..
શહીદ ભગતસિંહ: જે ક્રાંતિકારી યુવાનના સળગતી મશાલ જેવા વિચારો પાઠ્યપુસ્તકોમાં મુકવા જેવા હતા, એને બદલે એ વ્યક્તિત્વ પ્રોફાઈલ પિક્ચર બનીને રહી ગયું. એક લબરમુછીયા...
રિયલ લાઈફ ‘મર્દાની’ જે મહિલા પોલીસ ઓફિસરે વેશ બદલીને 10,000 થી વધુ બાળકોની તસ્કરી...
નવીન: આ કહાની હેડલાઇન્સથી નહીં, પણ એક પોલીસ ઓફિસરની શાંત બેચેનીથી શરૂ થાય છે. છત્તીસગઢમાં તૈનાત યુવા IPS ઓફિસર મલ્લિકા બેનર્જી વારંવાર એક જ...
પગારનો 80% ભાગ પુસ્તકો પાછળ ખર્ચી દીધો-કર્ણાટકના એન્કે ગૌડાને અનોખી સેવા બદલ પદ્મશ્રી સન્માન.....
નવીન: આજના યુગમાં જ્યાં લોકો વૈભવ, મકાન અને કાર પાછળ દોડે છે, ત્યાં કર્ણાટકના એક સામાન્ય કર્મચારી એન્કે ગૌડાએ પોતાનું આખું જીવન જ્ઞાનને સમર્પિત...
આ દેશને ‘કોંગ્રેસમુક્ત’ કોઈ ન કરી શકે, ભાજપ પણ અંતે કોંગ્રેસ થઈ જશે !...
નવીન: આજે 28 ડિસેમ્બર. કોંગ્રેસનો જન્મદિવસ. 1885માં બરાબર આજના જ દિવસે મુંબઈની ગોકુલદાસ તેજપાલ હોલમાં ભારતના 72 જેટલા અગ્રણી પ્રતિનિધીઓની ઉપસ્થિતિમાં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસની...
















