ક્રિકેટર રાહુલ દ્રવિડને બેંગ્લોરની યુનિવર્સિટી દ્વારા અપાઈ ડોક્ટરેટની પદવી.. તેમણે શું કર્યું.. જાણો

0
ક્રિકેટ: ક્રિકેટર રાહુલ દ્રવિડને બેંગ્લોરની યુનિવર્સિટી દ્વારા ડોક્ટરેટની પદવી આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા પણ રાહુલ દ્રવિડે સભર પરત કરી દીધી. માત્ર તેણે ડિગ્રી...

વિશ્વના સૌથી અમીર વ્યક્તિ એલોન મસ્કનો દાવો.. EVM હેક થઇ શકે, ઉપયોગ બંધ કરો..

0
નવીન: વર્તમાન સમયમાં જ વિશ્વના સૌથી અમીર વ્યક્તિ એલોન મસ્કે ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીન (EVM) વિષે દાવો કર્યો છે કે તે હેક થઇ શકે છે...

cVIGIL કોઈપણ વ્યક્તિને આદર્શ આચાર સંહિતા અથવા ખર્ચના ઉલ્લંઘનની જાણ કરવાની મંજૂરી આપે છે..

0
નવીન: cVIGIL, ઓટો લોકેશન ડેટા સાથે લાઇવ ફોટો/વિડિયો ધરાવતો, આદર્શ આચાર સંહિતા/ખર્ચના ઉલ્લંઘનનો ટાઇમ સ્ટેમ્પ્ડ પુરાવા પૂરો પાડે છે. ટાઈમસ્ટેમ્પિંગનું આ અનોખું સંયોજન, ઓટો...

મહારાષ્ટ્રમાં આદિવાસી કુકણા કોકણી કુનબીના બીજા રાષ્ટ્રીય મહાસંમેલન તૈયારીના ભાગરૂપે યોજાઈ બેઠક..

0
મહારાષ્ટ્ર: ગતરોજ મહારાષ્ટ્રમાં આવેલા જવાહર તાલુકાના પ્રકૃતિ /નિસર્ગ હોટેલ ખાતે આદિવાસી કુકણા કોકણી કુનબી (ડાંગ) સમાજની બીજા રાષ્ટ્રીય મહાસંમેલન યોજવામાં આવનાર છે જે અંગે...

ઝારખંડ ખાતે યોજાયેલ સંવાદમા દ.ગુજરાતના આદિવાસીઓ યુવાઓએ મચાવી ધૂમ..

0
ઝારખંડ: ઝારખંડ રાજ્યના જમશેદપુર ખાતે ટાટા સ્ટીલ ફાઉન્ડેશન દ્વારા ધરતીઆબા બિરસામુંડાજીની જન્મજયંતી નિમિત્તે તા.15 થી 19 નવેમ્બર દરમ્યાન પાંચ દિવસીય સંવાદ-2023નું આયોજન કરવામાં આવ્યું...

વિદ્યાર્થીઓની આત્મહત્યાના વધારા માટે ‘માતાપિતા દોષિત છે એમ કેમ કહ્યું સુપ્રિમ કોર્ટે..

0
નવી દિલ્હી: વિદ્યાર્થીઓની આત્મહત્યામાં નોંધપાત્ર વધારો જોયા પછી, કોર્ટે કે "આત્મહત્યા કોચિંગ સંસ્થાઓને કારણે નથી થઈ રહી. તે એટલા માટે થાય છે કારણ કે બાળકો...

જલારામ બાપાના આસ્થાનું કેન્દ્ર બનેલા અસલી ફોટા વિષેની શું છે કહાની…

0
નવીન: Sahitya Sangeet Group દ્વારા ફેસબૂક એકાઉન્ટ પર મુકેલા અનિલ પઢીયારના અહેવાલ અનુસાર પૂજ્ય શ્રી જલારામ બાપાના અસલી ફોટા વિષેની જાણકારી આ પ્રમાણે છે..કે ...

ડિસેમ્બરથી લાગી જશે વીજળીનાં સ્માર્ટ મીટર.. ફોનની જેમ જ થશે એક દિવસ કે એક...

0
નવીન: દરેક રાજ્યોમાં હવે ડિસેમ્બરથી વીજળીનાં સ્માર્ટ મીટર સ્માર્ટ મીટર લાગી જવાની સંભાવના જોવામાં આવી રહી છે. આ પ્રોજેક્ટ લાવવા DGVCL એ પણ તૈયારી...

જૈન, દલિત બાદ હવે હનુમાનજી આદિવાસી બન્યાં છે… કોંગ્રેસના નેતાએ હનુમાનને ગણાવ્યા આદિવાસી..

0
નવીન: મધ્યપ્રદેશમાં વિધાનસભાની ચૂંટણી યોજાઈ તે પહેલા જ કોંગ્રેસના નેતાઓના નિવેદનોએ રાજકીય પારો વધારવાનું શરૂ કરી દીધું છે. કોંગ્રેસ નેતા ઉમંગ સિંગારે એ કરોડોના...

દેશનું વધુ એક અભિયારણ ઇકો-સેન્સેટિવ જોનમાં થયું શામિલ.. જાણો

0
નવીન: દેશનું એક અભ્યારણ ઇકો-સેન્સેટિવ જોનમાં શામિલ થવા જોઈ રહ્યું છે. કેન્દ્રીય પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન મંત્રાલય (MoEF) એ તાલ છાપર અભિયારણને પર્યાવરણ...