ઝારખંડ ખાતે યોજાયેલ સંવાદમા દ.ગુજરાતના આદિવાસીઓ યુવાઓએ મચાવી ધૂમ..
ઝારખંડ: ઝારખંડ રાજ્યના જમશેદપુર ખાતે ટાટા સ્ટીલ ફાઉન્ડેશન દ્વારા ધરતીઆબા બિરસામુંડાજીની જન્મજયંતી નિમિત્તે તા.15 થી 19 નવેમ્બર દરમ્યાન પાંચ દિવસીય સંવાદ-2023નું આયોજન કરવામાં આવ્યું...
વિદ્યાર્થીઓની આત્મહત્યાના વધારા માટે ‘માતાપિતા દોષિત છે એમ કેમ કહ્યું સુપ્રિમ કોર્ટે..
નવી દિલ્હી: વિદ્યાર્થીઓની આત્મહત્યામાં નોંધપાત્ર વધારો જોયા પછી, કોર્ટે કે "આત્મહત્યા કોચિંગ સંસ્થાઓને કારણે નથી થઈ રહી. તે એટલા માટે થાય છે કારણ કે બાળકો...
જલારામ બાપાના આસ્થાનું કેન્દ્ર બનેલા અસલી ફોટા વિષેની શું છે કહાની…
નવીન: Sahitya Sangeet Group દ્વારા ફેસબૂક એકાઉન્ટ પર મુકેલા અનિલ પઢીયારના અહેવાલ અનુસાર પૂજ્ય શ્રી જલારામ બાપાના અસલી ફોટા વિષેની જાણકારી આ પ્રમાણે છે..કે ...
ડિસેમ્બરથી લાગી જશે વીજળીનાં સ્માર્ટ મીટર.. ફોનની જેમ જ થશે એક દિવસ કે એક...
નવીન: દરેક રાજ્યોમાં હવે ડિસેમ્બરથી વીજળીનાં સ્માર્ટ મીટર સ્માર્ટ મીટર લાગી જવાની સંભાવના જોવામાં આવી રહી છે. આ પ્રોજેક્ટ લાવવા DGVCL એ પણ તૈયારી...
જૈન, દલિત બાદ હવે હનુમાનજી આદિવાસી બન્યાં છે… કોંગ્રેસના નેતાએ હનુમાનને ગણાવ્યા આદિવાસી..
નવીન: મધ્યપ્રદેશમાં વિધાનસભાની ચૂંટણી યોજાઈ તે પહેલા જ કોંગ્રેસના નેતાઓના નિવેદનોએ રાજકીય પારો વધારવાનું શરૂ કરી દીધું છે. કોંગ્રેસ નેતા ઉમંગ સિંગારે એ કરોડોના...
દેશનું વધુ એક અભિયારણ ઇકો-સેન્સેટિવ જોનમાં થયું શામિલ.. જાણો
નવીન: દેશનું એક અભ્યારણ ઇકો-સેન્સેટિવ જોનમાં શામિલ થવા જોઈ રહ્યું છે. કેન્દ્રીય પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન મંત્રાલય (MoEF) એ તાલ છાપર અભિયારણને પર્યાવરણ...
આદિવાસી દીકરી સીમા ભગતે સખત પરિશ્રમ સાથે અતિ દુર્ગમ હિમાલયને પાર કરી Mt.Everest (8,849mt)...
નવીન: 2023 ના માઉન્ટ એવરેસ્ટ અભિયાન માટે આદિવાસી દીકરી સીમા ભગત નેપાળમાં છેલ્લા 52 દિવસથી સખત પરિશ્રમ સાથે અતિ દુર્ગમ હિમાલયને પાર કરીને Mt.Everest...
MSME ટેકનોલોજી ડેવલોપમેન્ટ સેન્ટર દ્વારા આદિવાસી યુવાનો માટે ઇન્ડસ્ટ્રીઝમાં વપરાતાં ટ્રેડોની થશે ઓનલાઈન સર્ટિફિકેટ...
નવીન: MSME ટેકનોલોજી ડેવલોપમેન્ટ સેન્ટર દ્વારા ખાસ આદિવાસી સમાજના યુવાનો માટે ઇન્ડસ્ટ્રીઝમાં વપરાતાં ટ્રેડોની ઓનલાઈન એક મહીનાની સર્ટિફિકેટ તાલીમનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં...
શું છે નાશિક જીલ્લામાં આવેલ હદગડ કિલ્લાના ઇતિહાસની રોચક ગાથા..? જાણો
ઈતિહાસ: બાગુલ વંશના રાજા મહાદેવસેનના પુત્ર રાજા ભૈરવસેને અહમદનગરના બુરહાન નિઝામ શાહને હરાવ્યો અને ૧૫૪૭માં કિલ્લો કબજે કર્યો હતો. રંગારવ ઔંધેકર છેલ્લા પેશ્વા અધિકારી...
કવાંટ તાલુકાના ભેખડીયાના ગ્રામજનોની એકતા અને મહેનતે અસંભવ ને કર્યું સંભવ.. જાણો સમગ્ર ઘટના
છોટાઉદેપુર: કવાંટ આદિવાસી વિસ્તારમાં આવેલા ભેખડીયાના ગ્રામજનોની એકતા, દ્રઢ નિશ્ચય અને મહેનત રંગ લાવી છે. છોટાઉદેપુર જિલ્લાના ભેખડીયા ગામના ગ્રામજનોએ પાણી ની સમસ્યા નિવારવા...