પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવા આવનાર સાથે ખરાબ વર્તન નહીં ચાલે : સુપ્રીમ કોર્ટ

0
દિલ્લી: સુપ્રિમ કોર્ટે ગઈકાલે એક મહત્વનો ફેસલો લેતા જણાવ્યું હતું કે, પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવા આવનાર દરેક વ્યક્તિ સાથે ગરિમાપૂર્વક વર્તન કરવું પડશે. તે...

ઝઘડિયાના દધેડા ગામમાં વિદેશી દારૂ અને રૂપિયા આઠ હજારના મુદ્દામાલ સાથે એક ઇસમ ઝડપાયો..

0
ઝઘડિયા: ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના દધેડા ગામે ભારતીય બનાવટના વિદેશી દારૂ સાથે એક ઇસમ ઝડપાયો હતો.મળતી વિગતો મુજબ ઝઘડિયા જીઆઇડીસી પીએસઆઇ પી.કે.રાઠોડના માર્ગદર્શન હેઠળ...

ખેરગામના પાણીખડક તંત્યા મામાં ભીલ સર્કલ પર આદિવાસી એકતા પરિષદના મહિલા પ્રકોષ્ઠનું ભવ્ય સ્વાગત.

0
ખેરગામ: પાણીખડક તંત્યા મામાં ભીલ સર્કલ પર આદિવાસી એકતા પરિષદના મહિલા પ્રકોષ્ઠનું ભવ્ય સ્વાગત. આદિવાસી એકતા પરિષદના મહાસચિવ અશોકભાઈ ચૌધરી દ્વારા છેલ્લા 32 વર્ષથી...

ગ્રામ પંચાયતોની આ ચૂંટણી બેલેટ પેપરથી યોજવા માટેનો ચૂંટણી આયોગ નિર્ણય

0
ગુજરાત: ચૂંટણી આયોગના સચિવ દ્રારા આ સંદર્ભે તમામ જિલ્લા ચૂંટણી અધિકારીઓ અને હોદ્દાની એ કલેકટરો તથા તમામ પ્રાંત અધિકારીઓને એક પરિપત્ર મોકલીને જણાવ્યું છે...

ખેરગામ તાલુકામાં મહામાનવ બિરસા મુંડાજીની 149 મી જન્મજયંતિ મહોત્સવની ભારે ઉત્સાહભેર ઉજવણી..

0
ખેરગામ: ઝારખંડના ઉલીહાતુમા 15 નવેમ્બર 1875મા જન્મેલા અને અંગ્રેજો તેમજ વ્યાજખોરોના આતંક લડતાં લડતાં માત્ર 25 વર્ષની ઉંમરે પોતાના પ્રાણોની આહુતિ આપી દેનાર બિરસા...

ચૈતર વસાવાએ PSIને પોલીસને કેમ કહ્યું.. તમારી પોલીસની વર્દી ઉતારી નાંખો અને ભાજપનો પટ્ટો...

0
ડેડીયાપાડા: સમગ્ર દક્ષિણ ગુજરાતમાં પોલીસની કામગીરીને લઈને સવાલો ઉઠી રહ્યા છે ત્યારે આદિવાસી સમાજના હક અને અધિકાર માટે સતત લડતાં એવા આદિવાસી ધારાસભ્ય ચૈતર...

ગુજરાતના મુખ્ય સચિવના અધ્યક્ષસ્થાને ભારે વરસાદની આગાહી અન્વયે તમામ જિલ્લા કલેકટરશ્રીઓ સાથે યોજાઈ બેઠક..

0
સુરતઃ ભારતીય હવામાન વિભાગની આગાહીને ધ્યાને લઇને મુખ્ય સચિવશ્રીના અધ્યક્ષ સ્થાને તમામ જિલ્લા કલેકટરશ્રી તથા અન્ય ઉચ્ચ અધિકારીઓ સાથે વર્ચ્યુઅલ બેઠક યોજાઈ હતી. જેમાં...

જિલ્લા આંતરિક બદલીઓ બે તબક્કામાં થશે. આ માટે 24 થી 28 ઓગસ્ટ સુધી કેમ્પની...

0
જિલ્લા આંતરિક બદલીઓ બે તબક્કામાં થશે રાજ્યમાં શિક્ષકોની બદલીઓને (Teachers Transfers) લઈને મહત્ત્વનાં સમાચાર આવ્યા છે. વધઘટ તથા જિલ્લા આંતરિક બદલીઓની તારીખો જાહેર કરવામાં આવી...

આદિવાસી ક્ષેત્રમાં કુદરતી પ્રકૃતિના ખોળામાં વસેલ કપરાડા તાલુકામાં આવેલ કાકડકોપર ગામમાં બી.એસ.એફ.માં નિવૃત્ત થતા...

0
વલસાડ: કપરાડા તાલુકાના કાકાડકોપર ગામમાં 15 મી ઓગષ્ટ 78 માં સ્વાતંત્ર દિવસની ઉજવણી નિવૃત્ત બી.એસ.એફ.ના જવાન ધ્વજવંદન કરવામાં આવ્યુ.. કાકાડકોપોર ગામના બી.એસ.એફ.ના જવાન 24...

સ્વતંત્રતા દિવસે PM મોદીએ લોકોને શું કહ્યું.,,,,

0
આજે ગુરુવારે તેનો 78મો સ્વતંત્રતા દિવસ ઉજવી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સ્વતંત્રતા દિવસના અવસર પર સતત 11મી વખત રાષ્ટ્રધ્વજ એટલે કે ત્રિરંગો ફરકાવ્યો...