કેલીયા પ્રાથમિક શાળાનો 71 મો સ્થાપનાદિન ભવ્ય રીતે ઉજવાયો… જુઓ વિડિઓ..
કેલીયા : વાંસદા તાલુકાના પ્રખ્યાત કેલીયાડેમની નજીકમાં આવેલ પ્રાથમિક શાળાનો 71મો સ્થાપનાદિન શાળાપરિવાર દ્વારા ઉજવાયો.
જુઓ વિડિઓ..
Decision News ને મળેલી માહિતી મુજબ આ પ્રસંગે ઉદ્ઘાટક તરીકે વાંસદા...
ખેરગામના સમસ્ત આદિવાસી સમાજની ટીમના સભ્યો દ્વારા ખેરગામ APMC માર્કેટ નજીક સર્વાનંદ હોટલનું ઉદ્ઘાટન...
ખેરગામ: આજરોજ ખેરગામના સમસ્ત આદિવાસી સમાજની ટીમના સભ્યો સંજયભાઈ,શકુંતલાબેન એમના સુપુત્રો ભૂમિક પટેલ અને સ્મિત પટેલ દ્વારા ખેરગામ APMC માર્કેટ નજીક સર્વાનંદ હોટલનું ઉદ્ઘાટન...
જાણો.. કેવીરીતે… સંપૂર્ણ ગાય આધારિત પ્રાકૃતિક ખેતી કરી કપરાડાના ખેડૂત દરેક ઋતુમાં પાકો મેળવી...
કપરાડા : સંપૂર્ણ ગાય આધારિત પ્રાકૃતિક ખેતી કરી કપરાડાના ખેડૂત દરેક ઋતુમાં પાકો મેળવી પગભર થયા છે પ્રાકૃતિક ખેતીથી સ્થિર આવક મળતાં પરિવારની પરિસ્થિતીમાં...
વાંસદા-ચીખલી સ્ટેટ રોડ પર વાંસદાના કંબોયા ગામે પુલની બંને સાઈટ જર્જરિત થતાં ટ્રાફિક કેન...
વાંસદા-ચીખલી સ્ટેટ રોડ પર વાંસદાના કંબોયા ગામેથી પસાર થતા રોડ પરના પુલની બંને સાઈટ જર્જરિત હાલત સામે આવતા RNB વિભાગ દ્વારા જર્જરિત પુલની બંને...
છોટાઉદેપુર જિલ્લાના પાવીજેતપુરના ભીખાપુરામાં ધોળા દિવસે હત્યા એસ.ટી બસ કંડકટરની ભર બજાર કરાઈ હત્યા.....
છોટાઉદેપુર: પાવીજેતપુરના ભીખાપુરામાં ધોળા દિવસે હત્યા એસ.ટી બસ કંડકટરની ભર બજાર કરાઈ હત્યા બસ કંડકટર મંગીબેન રાઠવાની પોતાનાજ પતિએ કરી હત્યા. હત્યાનો બનાવ બનતા...
સમસ્ત આદિવાસી સમાજ ગુજરાત રાજ્ય દ્વારા મેડિકલમાં ભણતી 3 ગરીબ બાળાઓને ભણતર માટે આર્થિક...
ધરમપુર: સ્ત્રી કેળવણી અને સામાજિક જનજાગૃતિ,ગરીબ પરિવારોને જીવન નિર્વાહ માટેની સહાય સહિતના વિવિધ સામાજિક ક્ષેત્રે સતત કામગીરી કરી રહેલ સમસ્ત આદિવાસી સમાજ દ્વારા તારીખ...
એન્જિનમાં શોર્ટસર્કિટ થવાના કારણે ભડકે બળી બસ.. બસ બળીને ખાખ.. કોઈ જાનહાની નહિ
સુરત: આજરોજ સવારના ગોડાદરા વિસ્તારમાંથી પસાર થતી સિટી બસમાં શોર્ટસર્કિટ કારણે આગ લાગવાણી ઘટના બનવા પામી હતી. જેમાં મુસાફરોને તાત્કાલિક ધોરણે બસમાં થી ઉતારી...
ઓછુ અનાજ આપતાં કે બારોબાર અનાજ વેચી દેતા સસ્તા અનાજના દુકાનવાળાની હવે ખેર નથી.....
વાંસદા: રેશનકાર્ડ ધારકો માટે સૌથી મોટી ફરિયાદ એ જ હોય છે કે સસ્તા અનાજની દુકાનવાળા અનાજ બરાબર આપતા નથી કે પછી નક્કી કરેલા ભાવ...
નવસારી જીલ્લામાં ત્રણ મુખ્યમંત્રીઓ આજે એક સાથે.. વિધાનસભાની ચુંટણીને લઈને વિરોધીઓ પર કરશે વાતોની...
નવસારી: આજે દક્ષિણ ગુજરાતના નવસારી જિલ્લામાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગહેલોત સભાઓ કરી પ્રજાને સંબોધશે જેને લઈને કોંગ્રેસ અને આમ...
દિવાળીના દિવસે ધરમપુરમાં ધડાકો: જંગલ કામદાર મંડળીના 4500 લોકો કરશે ચુંટણી, સરકારી સુવિધા અને...
ધરમપુર: ગુજરાતમાં ચુંટણીના રંગમાં રાજકીય નેતાઓ અને વહીવટીતંત્ર રંગાયેલું જોવા મળે છે ત્યારે ધરમપુરના આદિવાસી લોકો એટલે કે જંગલ કામદાર મંડળીના 4500 લોકો આવનાર...