દાનહમાં સ્વાસ્થ્ય વિભાગમાંથી છૂટા કરાયેલા કર્મચારીઓને પરત કામ પર રાખવા નગરપાલિકા સભ્યની પ્રશાસકને અપીલ..
દાનહ: છેલ્લા 20 વર્ષ કરતા પણ વધારે સમયથી સ્વાસ્થ્ય વિભાગમાં કામગીરી કરતાં ગરીબ કર્મચારીઓને દાનહ પ્રશાસન દ્વારા છુટા કરવાનો ઓર્ડર કરતાં ગરીબ પરિવારોના પગ...
‘જો આપણે બંધારણનું રક્ષણ નહીં કરીએ તો વર્ણવ્યવસ્થા ફરી સ્થાપિત થઈ જશે !
અભિવ્યક્તિ બ્લોગના મારફતે રેશનલ વિચારોનો પ્રસાર કરતા ગોવિંદ મારુએ એન. વી. ચાવડાની પુસ્તિકા ‘વર્ણવ્યવસ્થા : એક ષડ્યંત્ર’ને 26 નવેમ્બર 2021ના રોજ-સંવિધાન દિવસે, ઈ.બૂક તરીકે...
સેલવાસમાં બાલદેવી કૂવા ફળિયામાં યોજાયેલ ‘હવાન’ થી આદિવાસી પરંપરાની જોવા મળી જીવંત તસ્વીર..જુઓ...
સેલવાસ: મૂળ નિવાસી આદિવાસી સમાજની સંસ્કૃતિ અને પરંપરા સાથે એના રીત રીવાજો પોતાની એક અલગ ઓળખ ધરાવે છે ત્યારે આજરોજ બાલદેવી કુવા ફળિયામાં હવાનની...
કપરાડા એ.પી.એમ.સી ની ચૂંટણી ને કારણે જિલ્લાનું રાજકારણ પણ ગરમાયું.
વલસાડ જિલ્લાની સૌથી મોટી કપરાડા એપીએમસી માર્કેટની આજે ચૂંટણીનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં એપીએમસીની ખેડૂત વિભાગની કુલ 10 બેઠકો અને વેપારી વર્ગની કુલ...
આદિવાસી સુરક્ષા યાત્રાનું ખેરગામમાં SAS અને અન્ય સમાજના આગેવાનો દ્વારા ભાવભીનું ભવ્ય સ્વાગત..
ખેરગામ: ગત 9 મી ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસના રોજ સમગ્ર દેશના આશરે 12 કરોડ જેટલાં આદિવાસીઓને એકસૂત્રતાથી બાંધવા,સામાજિક તેમજ રાજકીય પ્રતિનિધિત્વ મજબૂત કરવા તેમજ...
કપરાડામાં ચોમાસા દરમિયાન પ્રકૃતિની રમણીયતાના દર્શન કરાવતાં જોવાલાયક ધોધ.. જુઓ વિડીયો
કપરાડા: વલસાડમાં ધોધમાર વરસાદની સિઝન ચાલી રાહી છે ત્યારે કપરાડા તાલુકાના સિલ્ધા ગામે કરજપાડામા આવેલ માવલી ધોધ અને ભિલી ધોધ આવેલ છે જે ચોમાસા...
મહારૂઢી ગ્રામસભા નવસારીના નેજા હેઠળ આવેદનપત્ર UCCના વિરોધમાં અપાયું રાષ્ટ્રીય વિધિ આયોગને આવેદનપત્ર
નવસારી: આજરોજ નવસારી ખાતે UCC (યુનિફોર્મ સિવિલ કોર્ડ)ના વિરોધમાં માનનીય સદસ્ય સચિવ, રાષ્ટ્રીય વિધિ આયોગ, નવી દિલ્હી, ભારતને કલેક્ટર શ્રી નવસારી મારફત મહારૂઢી ગ્રામસભા...
2025-26 માં સ્માર્ટ મીટર સ્થાપિત કરવાનું લક્ષ્ય નિર્ધારિત કર્યું.
ભવિષ્યની કલ્પના કરો કે, જયારે તમારું વીજળીનું મીટર તમામ બાબતો માટે તમારા સલહાકાર બની રહશે, જે તમને દિવસના જુદા જુદા સમયનો વપરાશ, મહિના અને...
કોળી રાઠવાઓની શાળામાં પ્રવેશ મેળવતા આદિવાસી બાળક માટે હિન્દુ નહીં પરંતુ આદિવાસી જ લખવાની...
છોટાઉદેપુર: રાઠવા જ્ઞાતિના ઉલ્લેખમાં કોળી શબ્દનો ઉપયોગ થતો હોવાથી ગુંચવાડા સર્જાતાં તેમને આદિવાસી તરીકેનો દાખલો અપાતો નથી. ત્યારે ધર્મનો ઉલ્લેખ કરવામાં હિન્દુ શબ્દના ઉપયોગ...
સગીરોની ખુશીથી બંધાતા સંબધોમાં ‘પોક્સો’ લાગુ ન કરી શકાય.. હાઈકોર્ટ
મુંબઈ: સગીર પરના દુષ્કર્મ કે પછી જાતિય રીતે સતામણી માટેના કાનૂન ધ પ્રોટેકન ઓફ ચીલ્ડ્રન ફ્રોમ સેકસ્યુઅલ પ્રોફેન્સ એકટ-2012 પણ એક વિશ્લેષણ કરતા મુંબઈ...