ઠંડીમાં નાના ફૂલ જેવા બાળકોમાં ન્યુમોનિયાનો વધી રહ્યો છે ખતરો..

0
વાંસદા: દક્ષિણ ગુજરાતમાં હાલ કડકડતી ઠંડી પડી રહી છે. શુષ્ક ઠંડી દિવસે ને દિવસે વધી રહી છે ત્યારે શ્વસનતંત્રને લગતી સમસ્યાઓ જોવા મળી રહી...

ક્રિકેટના માહોલમાં ડાંગમાં આદિવાસી યુવાનોની કબડ્ડી સ્પર્ધા.. જુઓ વિડીયો

0
ડાંગ: ક્રિકેટના માહોલમાં આદિવાસી લોકોની જૂની રમત જે આદિવાસી યુવાનો વર્ષોથી રમતો આવ્યો છે તે કબડ્ડીનું આયોજન ડાંગ જિલ્લાના દંડક વિજય પટેલ અને સાંઈનાથ...

ડેડીયાપાડામાં શોર્ટ સર્કિટના કારણે આગમાં સર્વસ્વ ગુમાવેલા આદિવાસી પરિવારની મદદે શ્રી કબીર ચેરીટેબલ ટ્રસ્ટ..

0
નર્મદા: ડેડીયાપાડા તાલુકાના કુટીલપાડા ગામમાં બે દિવસ પહેલા શોર્ટ સર્કિટના કારણે લાગેલી આગમાં પોતાનું સર્વસ્વ ગુમાવી ચુકેલા રતિલાલભાઈ અમરસિંહભાઈ વસાવા પરિવારના મદદે શ્રી કબીર...

વલસાડ તડકેશ્વર મંદિર સામે પોતાની માતાના ઘરેથી 32 વર્ષીય યુવતી ગુમ…

0
વલસાડ: તડકેશ્વર મંદિરની સામે રહેતા ૩૨ વર્ષીય રાધાબેન સ્નેહલભાઈ મિસ્ત્રી(મૂળ રહે. સેગવી સુથારવાડ ફળિયું, તળાવની સામે, તા-જી-વલસાડ) તા. ૧૮ નવેમ્બર ૨૦૨૩ના રોજ બપોરે 1...

દાનહમાં સ્વાસ્થ્ય વિભાગમાંથી છૂટા કરાયેલા કર્મચારીઓને પરત કામ પર રાખવા નગરપાલિકા સભ્યની પ્રશાસકને અપીલ..

0
દાનહ: છેલ્લા 20 વર્ષ કરતા પણ વધારે સમયથી સ્વાસ્થ્ય વિભાગમાં કામગીરી કરતાં ગરીબ કર્મચારીઓને દાનહ પ્રશાસન દ્વારા છુટા કરવાનો ઓર્ડર કરતાં ગરીબ પરિવારોના પગ...

‘જો આપણે બંધારણનું રક્ષણ નહીં કરીએ તો વર્ણવ્યવસ્થા ફરી સ્થાપિત થઈ જશે !

0
અભિવ્યક્તિ બ્લોગના મારફતે રેશનલ વિચારોનો પ્રસાર કરતા ગોવિંદ મારુએ એન. વી. ચાવડાની પુસ્તિકા ‘વર્ણવ્યવસ્થા : એક ષડ્યંત્ર’ને 26 નવેમ્બર 2021ના રોજ-સંવિધાન દિવસે, ઈ.બૂક તરીકે...

સેલવાસમાં બાલદેવી કૂવા ફળિયામાં યોજાયેલ ‘હવાન’ થી આદિવાસી પરંપરાની જોવા મળી જીવંત તસ્વીર..જુઓ...

0
સેલવાસ: મૂળ નિવાસી આદિવાસી સમાજની સંસ્કૃતિ અને પરંપરા સાથે એના રીત રીવાજો પોતાની એક અલગ ઓળખ ધરાવે છે ત્યારે આજરોજ બાલદેવી કુવા ફળિયામાં હવાનની...

કપરાડા એ.પી.એમ.સી ની ચૂંટણી ને કારણે જિલ્લાનું રાજકારણ પણ ગરમાયું.

0
વલસાડ જિલ્લાની સૌથી મોટી કપરાડા એપીએમસી માર્કેટની આજે ચૂંટણીનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં એપીએમસીની ખેડૂત વિભાગની કુલ 10 બેઠકો અને વેપારી વર્ગની કુલ...

આદિવાસી સુરક્ષા યાત્રાનું ખેરગામમાં SAS અને અન્ય સમાજના આગેવાનો દ્વારા ભાવભીનું ભવ્ય સ્વાગત..

0
ખેરગામ: ગત 9 મી ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસના રોજ સમગ્ર દેશના આશરે 12 કરોડ જેટલાં આદિવાસીઓને એકસૂત્રતાથી બાંધવા,સામાજિક તેમજ રાજકીય પ્રતિનિધિત્વ મજબૂત કરવા તેમજ...

કપરાડામાં ચોમાસા દરમિયાન પ્રકૃતિની રમણીયતાના દર્શન કરાવતાં જોવાલાયક ધોધ.. જુઓ વિડીયો

0
કપરાડા: વલસાડમાં ધોધમાર વરસાદની સિઝન ચાલી રાહી છે ત્યારે કપરાડા તાલુકાના સિલ્ધા ગામે કરજપાડામા આવેલ માવલી ધોધ અને ભિલી ધોધ આવેલ છે જે ચોમાસા...