દિલ્હીના જંતર-મંતર પર મહિલા પ્રદર્શનકારીને લાફો મારનાર એડિશનલ DCP સંદીપ લાંબા સુરક્ષા ફરજમાંથી કરાયા...

0
નવી દિલ્લી: જંતર-મંતર ખાતે સિટિઝન્સ ફોર જસ્ટિસ એન્ડ પીસના પ્રદર્શન દરમિયાન એક મહિલા પ્રદર્શનકારીને લાફો મારતા એડિશનલ ડીસીપી (DCP) સંદીપ લાંબાને જંતર-મંતર ખાતેની સિક્યોરિટી અને...

હોસ્પિટલમાં પણ સોનમ વાંગચુકનું આમરણ અનશન યથાવત: 20 જુલાઈએ સંસદ માર્ચ યથાવત રહેશે

0
દિલ્હી: પર્યાવરણવાદી અને લદ્દાખના પ્રખ્યાત કાર્યકર સોનમ વાંગચુકનું 20 મા દિવસે પણ આમરણ અનશન ચાલુ રહ્યું છે. દિલ્હી પોલીસે તેમને જંતર-મંતરથી સફદરજંગ હોસ્પિટલમાં ખસેડ્યા...

સમસ્ત આદિવાસી સમાજની રજૂઆત પર રાષ્ટ્રીય અનુસૂચિત જનજાતિ આયોગ દ્વારા સ્ટેટ બેંક વિરુદ્ધ લાલ...

0
દિલ્લી: રાષ્ટ્રીય અનુસૂચિત જનજાતિ આયોગ,નવી દિલ્હી ખાતે સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા દ્વારા આદિવાસીઓની બેકલોગની 321 જગ્યાઓમાં ગેરરીતિ આચરેલ હોવાની ફરિયાદ સમસ્ત આદિવાસી સમાજ ગુજરાત...

દિલ્લી: ધોડીઆ ભાષામાં કવિતા રજૂ કરીને ગુજરાતના આદિવાસી કવિ કુલીન પટેલને દિલ્હીમાં કરાયા સન્માનિત..

0
દિલ્લી: ઇન્દિરા ગાંધી રાષ્ટ્રીય કલા કેન્દ્ર, નવી દિલ્હી અને ઇન્દિરા ગાંધી રાષ્ટ્રીય માનવ સંગ્રહાલય, ભોપાલના સંયુક્ત ઉપક્રમે આયોજિત ૧૦મા રાષ્ટ્રીય આદિવાસી અને લોક સંસ્કૃતિ સાહિત્ય...

સુપ્રીમ કોર્ટનો નિર્ણય: 7 વર્ષ સુધીની સજા હોય તેવા ગુનામાં પોલીસ સીધી ધરપકડ નહીં...

0
નવીન: સુપ્રીમ કોર્ટે નાગરિકોને મહત્વપૂર્ણ ચુકાદો આપતા કહ્યુ કે સ્પષ્ટ કર્યું છે કે, જે ગુનાઓમાં મહત્તમ 7 વર્ષ સુધીની સજાની જોગવાઈ છે, તેમાં પોલીસ...

ભાજપના નવા રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નબીનની પસંદગી: કાર્યક્રમમાં PM Modi, અમિત શાહ સહિત દિગ્ગજો...

0
દિલ્લી: ભાજપના 12મા રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે નીતિન નબીનની પસંદગી કરવામાં આવી છે. ભારતીય જનતા પાર્ટીમાં નબીન પ્રકરણ શરૂ થઈ ગયું છે. ભાજપના કાર્યકારી પ્રમુખ...

પંડિત નેહરુ, રામની જેમ, અસંભવોને સંભવ કરનારા હતા ! વાજપેયીજી

0
દિલ્લી: જવાહરલાલ નેહરુનું 27 મે, 1964 ના રોજ અવસાન થયું. અટલ બિહારી વાજપેયીજીએ 29 મે, 1964 ના રોજ સંસદમાં નેહરુને શ્રદ્ધાંજલિ આપી હતી : શ્રીમાન...

સાંસદ અને લોકસભાના દંડક શ્રી ધવલભાઈ પટેલે દિલ્હીમાં કેન્દ્રીય મંત્રીઓ સાથે મહત્વપૂર્ણ બેઠક: શું...

0
દિલ્લી: વલસાડ-ડાંગના લોકપ્રિય સાંસદ અને લોકસભાના દંડક શ્રી ધવલભાઈ પટેલે હાલમાં જ દિલ્હી સંસદભવન ખાતે કેન્દ્ર સરકારના વરિષ્ઠ મંત્રીઓ સાથે રૂબરૂ મુલાકાત કરી હતી....

CNG અને PNG ના ભાવમાં ઘટાડો થઈ શકે છે,આગામી બે થી ત્રણ દિવસમાં ભાવ...

0
દિલ્હી: દેશભરના CNG અને PNG ગ્રાહકો માટે રાહતના સમાચાર છે. પેટ્રોલિયમ અને કુદરતી ગેસ નિયમનકારી બોર્ડ (PNGRB) એ નવા એકીકૃત ટેરિફ નિયમનને મંજૂરી આપી...

ઈરાન-ઇઝરાઈલ યુદ્ધની દેશ પર અસર: દેશમાં રાંધણગેસ સિલિન્ડરનો પુરવઠો કેટલાય અઠવાડિયાઓ સુધી ચાલે...

0
દિલ્હી: ભારતીય ઘરોમાં ગેસ માટે ઉપયોગમાં લેવામાં આવતા દર ત્રણ સિલિન્ડરમાંથી બે સિલિન્ડર પશ્ચિમ એશિયાથી આવે છે. હવે ઇરાન-ઇઝરાયેલ વચ્ચે યુદ્ધ લાંબુ ખેંચાય છે...