શું છે HSRP સ્ટીકર? જો આ સ્ટીકર નહી હોય તો ભરવો પડસે 5000 રૂપિયાનો...
HSRP Stickers: HSRP સ્ટીકર એ એક કલર કોડેડ સ્ટીકર છે, જે સુપ્રીમ કોર્ટના આદેશ મુજબ વાહનના વિન્ડશિલ્ડ પર લગાવવું ફરજિયાત છે.આ સિસ્ટમ 1 એપ્રિલ,...
દિલ્લીના નવા સ્ટાર ની કહાની, ઘર છોડી બીજાના કપડા ધોયા.. કોણ છે આતુશોષ..
દિલ્હી: આઈપીએલ 2025ની ચોથી મેચમાં દિલ્હી કેપિટલ્સે લખનઉ સુપર જાયન્ટ્સ વિરુદ્ધ રોમાંચક જીત મેળવી હતી. તેણે 210 રનના લક્ષ્યનો પીછો કરતા એક સમયે 113...
CNG અને PNG ના ભાવમાં ઘટાડો થઈ શકે છે,આગામી બે થી ત્રણ દિવસમાં ભાવ...
દિલ્હી: દેશભરના CNG અને PNG ગ્રાહકો માટે રાહતના સમાચાર છે. પેટ્રોલિયમ અને કુદરતી ગેસ નિયમનકારી બોર્ડ (PNGRB) એ નવા એકીકૃત ટેરિફ નિયમનને મંજૂરી આપી...
દેશમાં 543 લોકસભા સાંસદોમાંથી 251 સામે ફોજદારી કેસ પેન્ડિંગ, દોષિત રાજકારણીઓ પર આજીવન પ્રતિબંધ...
દિલ્લી: તેલંગાણાના 17 સાંસદોમાંથી 14 સાંસદો પર ફોજદારી કેસ ચાલી રહ્યા છે. ઓડિશાના 21 માંથી 16 સાંસદો અને ઝારખંડના 14માંથી 10 અને તમિલનાડુના 39...
પંડિત નેહરુ, રામની જેમ, અસંભવોને સંભવ કરનારા હતા ! વાજપેયીજી
દિલ્લી: જવાહરલાલ નેહરુનું 27 મે, 1964 ના રોજ અવસાન થયું. અટલ બિહારી વાજપેયીજીએ 29 મે, 1964 ના રોજ સંસદમાં નેહરુને શ્રદ્ધાંજલિ આપી હતી :
શ્રીમાન...
સુપ્રીમ કોર્ટનો નિર્ણય: 7 વર્ષ સુધીની સજા હોય તેવા ગુનામાં પોલીસ સીધી ધરપકડ નહીં...
નવીન: સુપ્રીમ કોર્ટે નાગરિકોને મહત્વપૂર્ણ ચુકાદો આપતા કહ્યુ કે સ્પષ્ટ કર્યું છે કે, જે ગુનાઓમાં મહત્તમ 7 વર્ષ સુધીની સજાની જોગવાઈ છે, તેમાં પોલીસ...
સાંસદ અને લોકસભાના દંડક શ્રી ધવલભાઈ પટેલે દિલ્હીમાં કેન્દ્રીય મંત્રીઓ સાથે મહત્વપૂર્ણ બેઠક: શું...
દિલ્લી: વલસાડ-ડાંગના લોકપ્રિય સાંસદ અને લોકસભાના દંડક શ્રી ધવલભાઈ પટેલે હાલમાં જ દિલ્હી સંસદભવન ખાતે કેન્દ્ર સરકારના વરિષ્ઠ મંત્રીઓ સાથે રૂબરૂ મુલાકાત કરી હતી....
ઈરાન-ઇઝરાઈલ યુદ્ધની દેશ પર અસર: દેશમાં રાંધણગેસ સિલિન્ડરનો પુરવઠો કેટલાય અઠવાડિયાઓ સુધી ચાલે...
દિલ્હી: ભારતીય ઘરોમાં ગેસ માટે ઉપયોગમાં લેવામાં આવતા દર ત્રણ સિલિન્ડરમાંથી બે સિલિન્ડર પશ્ચિમ એશિયાથી આવે છે. હવે ઇરાન-ઇઝરાયેલ વચ્ચે યુદ્ધ લાંબુ ખેંચાય છે...
ક્યારે શરૂ થશે જનગણના? જનગણનામાં કયા કયા સવાલો પૂછવામાં આવશે?
દિલ્હી: દેશમાં છેલ્લી જનગણના વર્ષ 2011માં કરવામાં આવી હતી. ત્યારથી, વર્ષ 2021 ની જનગણનાની તારીખો બાકી છે. પરંતુ થોડા મહિના પહેલા, મોદી સરકારે જનગણનાને...
ભાજપના નવા રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નબીનની પસંદગી: કાર્યક્રમમાં PM Modi, અમિત શાહ સહિત દિગ્ગજો...
દિલ્લી: ભાજપના 12મા રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે નીતિન નબીનની પસંદગી કરવામાં આવી છે. ભારતીય જનતા પાર્ટીમાં નબીન પ્રકરણ શરૂ થઈ ગયું છે. ભાજપના કાર્યકારી પ્રમુખ...
















