સાંસદ અને લોકસભાના દંડક શ્રી ધવલભાઈ પટેલે દિલ્હીમાં કેન્દ્રીય મંત્રીઓ સાથે મહત્વપૂર્ણ બેઠક: શું...

0
દિલ્લી: વલસાડ-ડાંગના લોકપ્રિય સાંસદ અને લોકસભાના દંડક શ્રી ધવલભાઈ પટેલે હાલમાં જ દિલ્હી સંસદભવન ખાતે કેન્દ્ર સરકારના વરિષ્ઠ મંત્રીઓ સાથે રૂબરૂ મુલાકાત કરી હતી....

અમિતભાઈ શાહની દિલ્હી ગૃહ મંત્રાલય ખાતે લોકસભાના દંડક, વલસાડ-ડાંગના સાંસદ ધવલભાઈ પટેલે અને જિલ્લાના...

0
દિલ્લી:  દેશના ગૃહ અને સહકારિતા મંત્રી આદરણીય શ્રી અમિતભાઈ શાહ ને દિલ્હી ગૃહ મંત્રાલય ખાતે લોકસભા ના દંડક. વલસાડ-ડાંગના સાંસદ શ્રી ધવલભાઈ પટેલે એમના...

દિલ્લી: ધોડીઆ ભાષામાં કવિતા રજૂ કરીને ગુજરાતના આદિવાસી કવિ કુલીન પટેલને દિલ્હીમાં કરાયા સન્માનિત..

0
દિલ્લી: ઇન્દિરા ગાંધી રાષ્ટ્રીય કલા કેન્દ્ર, નવી દિલ્હી અને ઇન્દિરા ગાંધી રાષ્ટ્રીય માનવ સંગ્રહાલય, ભોપાલના સંયુક્ત ઉપક્રમે આયોજિત ૧૦મા રાષ્ટ્રીય આદિવાસી અને લોક સંસ્કૃતિ સાહિત્ય...

યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજી સાથે લોકસભાના દંડક, વલસાડ-ડાંગના સાંસદ શ્રી ધવલભાઈ પટેલની મુલાકાત…

0
દિલ્લી: દેશના યશસ્વી વડાપ્રધાન વિકાસપુરૂષ આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદીજી સાથે દિલ્હી ખાતે લોકસભાના દંડક વલસાડ-ડાંગના સાંસદ શ્રી ધવલભાઈ પટેલ અને એમના પત્ની શ્રીમતી સુપ્રિયા...

દિલ્લીના નવા સ્ટાર ની કહાની, ઘર છોડી બીજાના કપડા ધોયા.. કોણ છે આતુશોષ..

0
દિલ્હી: આઈપીએલ 2025ની ચોથી મેચમાં દિલ્હી કેપિટલ્સે લખનઉ સુપર જાયન્ટ્સ વિરુદ્ધ રોમાંચક જીત મેળવી હતી. તેણે 210 રનના લક્ષ્યનો પીછો કરતા એક સમયે 113...

પંડિત નેહરુ, રામની જેમ, અસંભવોને સંભવ કરનારા હતા ! વાજપેયીજી

0
દિલ્લી: જવાહરલાલ નેહરુનું 27 મે, 1964 ના રોજ અવસાન થયું. અટલ બિહારી વાજપેયીજીએ 29 મે, 1964 ના રોજ સંસદમાં નેહરુને શ્રદ્ધાંજલિ આપી હતી : શ્રીમાન...

દેશમાં 543 લોકસભા સાંસદોમાંથી 251 સામે ફોજદારી કેસ પેન્ડિંગ, દોષિત રાજકારણીઓ પર આજીવન પ્રતિબંધ...

0
દિલ્લી: તેલંગાણાના 17 સાંસદોમાંથી 14 સાંસદો પર ફોજદારી કેસ ચાલી રહ્યા છે. ઓડિશાના 21 માંથી 16 સાંસદો અને ઝારખંડના 14માંથી 10 અને તમિલનાડુના 39...

સમસ્ત આદિવાસી સમાજની રજૂઆત પર રાષ્ટ્રીય અનુસૂચિત જનજાતિ આયોગ દ્વારા સ્ટેટ બેંક વિરુદ્ધ લાલ...

0
દિલ્લી: રાષ્ટ્રીય અનુસૂચિત જનજાતિ આયોગ,નવી દિલ્હી ખાતે સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા દ્વારા આદિવાસીઓની બેકલોગની 321 જગ્યાઓમાં ગેરરીતિ આચરેલ હોવાની ફરિયાદ સમસ્ત આદિવાસી સમાજ ગુજરાત...

ક્યારે શરૂ થશે જનગણના? જનગણનામાં કયા કયા સવાલો પૂછવામાં આવશે?

0
દિલ્હી: દેશમાં છેલ્લી જનગણના વર્ષ 2011માં કરવામાં આવી હતી. ત્યારથી, વર્ષ 2021 ની જનગણનાની તારીખો બાકી છે. પરંતુ થોડા મહિના પહેલા, મોદી સરકારે જનગણનાને...

સુપ્રીમ કોર્ટનો નિર્ણય: 7 વર્ષ સુધીની સજા હોય તેવા ગુનામાં પોલીસ સીધી ધરપકડ નહીં...

0
નવીન: સુપ્રીમ કોર્ટે નાગરિકોને મહત્વપૂર્ણ ચુકાદો આપતા કહ્યુ કે સ્પષ્ટ કર્યું છે કે, જે ગુનાઓમાં મહત્તમ 7 વર્ષ સુધીની સજાની જોગવાઈ છે, તેમાં પોલીસ...