દિલ્હીના જંતર-મંતર પર મહિલા પ્રદર્શનકારીને લાફો મારનાર એડિશનલ DCP સંદીપ લાંબા સુરક્ષા ફરજમાંથી કરાયા...
નવી દિલ્લી: જંતર-મંતર ખાતે સિટિઝન્સ ફોર જસ્ટિસ એન્ડ પીસના પ્રદર્શન દરમિયાન એક મહિલા પ્રદર્શનકારીને લાફો મારતા એડિશનલ ડીસીપી (DCP) સંદીપ લાંબાને જંતર-મંતર ખાતેની સિક્યોરિટી અને...
ક્યારે શરૂ થશે જનગણના? જનગણનામાં કયા કયા સવાલો પૂછવામાં આવશે?
દિલ્હી: દેશમાં છેલ્લી જનગણના વર્ષ 2011માં કરવામાં આવી હતી. ત્યારથી, વર્ષ 2021 ની જનગણનાની તારીખો બાકી છે. પરંતુ થોડા મહિના પહેલા, મોદી સરકારે જનગણનાને...
CNG અને PNG ના ભાવમાં ઘટાડો થઈ શકે છે,આગામી બે થી ત્રણ દિવસમાં ભાવ...
દિલ્હી: દેશભરના CNG અને PNG ગ્રાહકો માટે રાહતના સમાચાર છે. પેટ્રોલિયમ અને કુદરતી ગેસ નિયમનકારી બોર્ડ (PNGRB) એ નવા એકીકૃત ટેરિફ નિયમનને મંજૂરી આપી...
અમિતભાઈ શાહની દિલ્હી ગૃહ મંત્રાલય ખાતે લોકસભાના દંડક, વલસાડ-ડાંગના સાંસદ ધવલભાઈ પટેલે અને જિલ્લાના...
દિલ્લી: દેશના ગૃહ અને સહકારિતા મંત્રી આદરણીય શ્રી અમિતભાઈ શાહ ને દિલ્હી ગૃહ મંત્રાલય ખાતે લોકસભા ના દંડક. વલસાડ-ડાંગના સાંસદ શ્રી ધવલભાઈ પટેલે એમના...
હોસ્પિટલમાં પણ સોનમ વાંગચુકનું આમરણ અનશન યથાવત: 20 જુલાઈએ સંસદ માર્ચ યથાવત રહેશે
દિલ્હી: પર્યાવરણવાદી અને લદ્દાખના પ્રખ્યાત કાર્યકર સોનમ વાંગચુકનું 20 મા દિવસે પણ આમરણ અનશન ચાલુ રહ્યું છે. દિલ્હી પોલીસે તેમને જંતર-મંતરથી સફદરજંગ હોસ્પિટલમાં ખસેડ્યા...
શું છે HSRP સ્ટીકર? જો આ સ્ટીકર નહી હોય તો ભરવો પડસે 5000 રૂપિયાનો...
HSRP Stickers: HSRP સ્ટીકર એ એક કલર કોડેડ સ્ટીકર છે, જે સુપ્રીમ કોર્ટના આદેશ મુજબ વાહનના વિન્ડશિલ્ડ પર લગાવવું ફરજિયાત છે.આ સિસ્ટમ 1 એપ્રિલ,...
યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજી સાથે લોકસભાના દંડક, વલસાડ-ડાંગના સાંસદ શ્રી ધવલભાઈ પટેલની મુલાકાત…
દિલ્લી: દેશના યશસ્વી વડાપ્રધાન વિકાસપુરૂષ આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદીજી સાથે દિલ્હી ખાતે લોકસભાના દંડક વલસાડ-ડાંગના સાંસદ શ્રી ધવલભાઈ પટેલ અને એમના પત્ની શ્રીમતી સુપ્રિયા...
સુપ્રીમ કોર્ટનો નિર્ણય: 7 વર્ષ સુધીની સજા હોય તેવા ગુનામાં પોલીસ સીધી ધરપકડ નહીં...
નવીન: સુપ્રીમ કોર્ટે નાગરિકોને મહત્વપૂર્ણ ચુકાદો આપતા કહ્યુ કે સ્પષ્ટ કર્યું છે કે, જે ગુનાઓમાં મહત્તમ 7 વર્ષ સુધીની સજાની જોગવાઈ છે, તેમાં પોલીસ...
દેશમાં 543 લોકસભા સાંસદોમાંથી 251 સામે ફોજદારી કેસ પેન્ડિંગ, દોષિત રાજકારણીઓ પર આજીવન પ્રતિબંધ...
દિલ્લી: તેલંગાણાના 17 સાંસદોમાંથી 14 સાંસદો પર ફોજદારી કેસ ચાલી રહ્યા છે. ઓડિશાના 21 માંથી 16 સાંસદો અને ઝારખંડના 14માંથી 10 અને તમિલનાડુના 39...
દિલ્લી: ધોડીઆ ભાષામાં કવિતા રજૂ કરીને ગુજરાતના આદિવાસી કવિ કુલીન પટેલને દિલ્હીમાં કરાયા સન્માનિત..
દિલ્લી: ઇન્દિરા ગાંધી રાષ્ટ્રીય કલા કેન્દ્ર, નવી દિલ્હી અને ઇન્દિરા ગાંધી રાષ્ટ્રીય માનવ સંગ્રહાલય, ભોપાલના સંયુક્ત ઉપક્રમે આયોજિત ૧૦મા રાષ્ટ્રીય આદિવાસી અને લોક સંસ્કૃતિ સાહિત્ય...
















