નાંદુરીમાં આદિવાસી કોકણા, કોકણી, કુકણા, કુનબી સમાજનું પ્રથમ વૈચારિક એકતા અને સાંસ્કૃતિક રાષ્ટ્રીય મહાસંમેલન..
નાંદુરી: આદિવાસી કોકણા, કોકણી, કુકણા, કુનબી (ડાંગ) સમાજ ગુજરાત મહારાષ્ટ્ર અને દાદરાનગર હવેલીમાં પ્રથમ વૈચારિક એકતા અને સાંસ્કૃતિક રાષ્ટ્રીય મહાસંમેલન નાંદુરી (સપ્તશૃંગીગઢ) તા. કલવણ...
વિરોધના વંટોળ ઉઠાવના લીધે સરકારે 14મી ફેબ્રુઆરીએ ‘કાઉ હગ ડે’ ઉજવવાનો નિર્ણય પાછો ખેંચ્યો..
વિચારમંચ: 14મી ફેબ્રુઆરીએ વિશ્વભરમાં વેલેન્ટાઈન્સ ડે ઉજવવામાં આવે છે. ત્યારે ભારતમાં કેન્દ્ર સરકાર દ્વારા એવી અપીલ કરવામાં આવી હતી કે વેલેન્ટાઈન્સ ડેની સાથે...
કોણ છે આ જલેબી બાબા.. કેટલી મહિલાઓ સાથે કર્યું દુષ્કર્મ અને કેટલા વર્ષની થઇ...
વિચારમંચ: હરિયાણાના ટોહાના વિસ્તારમાં આવેલ આશ્રમમાં જલેબી બાબા ઉર્ફે બિલ્લૂ રામ ઉર્ફે અમરપૂરી વર્ષોથી બેબસ/મજબૂર મહિલાઓ-છોકરીઓ પર બળાત્કાર કરતો હતો. તે નશીલા પદાર્થવાળી ચા...
અદાણી સામે પ્રસિદ્ધ થયેલા હિંડનબર્ગ રિપોર્ટમાં રવીશનો હાથ હોવાની ઉડી અફવાઓ.. શું કહ્યું રવીશ...
વિચારમંચ: અમેરિકન રિસર્ચ ફર્મ હિંડનબર્ગનો હિંડનબર્ગ રિપોર્ટ પ્રસિદ્ધ થયા બાદ અદાણી ગ્રૂપની કંપનીના શેરોને ત્રાટકેલી સુનામીએ ગૌતમ અદાણીના સામ્રાજ્યને હચમચાવી નાખ્યું છે. ત્યારે હવે...
આજે ભારતની પ્રથમમ મહિલા કેબિનેટ મંત્રી રાજકુમારી અમૃત કૌરના જન્મદિવસે.. એમની જાણી-અજાણી વાતો.. Decision...
વિચારમંચ: અમૃત કૌરનો જન્મ ૨ ફેબ્રુઆરી૧૮૮૯ રોજ થયો હતો. તેમને લખનઉના ઉત્તરપ્રદેશમાં થયો હતો. ભારતીય રાજનેતા અને સામાજીક કાર્યકર્તા હતા. ભારતીય સ્વતંત્રતા ચળવળમાં તેમની ભૂમિકા...
એક એવું મંદિર જે ૧૯૬૫ અને ૧૯૭૧ માં થયેલ ભારત પાકિસ્તાન યુદ્ધનું સાક્ષી છે:...
રાજસ્થાન: હાલ જ થોડા દિવસો પહેલા રાજસ્થાન રાજ્યના જેસલમેર જીલ્લા માં આવેલા તનોટ માતા મંદિર જવાનું થયું. આ મંદિર ભારત પાકિસ્તાન બોર્ડર પર આવેલું...
અમુક ભણેલા ગણેલા “મેન્ટલી અનફીટ” માણસો ‘ઈર્ષા’ નો વારસો આગળ વધારી રહ્યા છે: કિરણ...
વાંસદા: ઈર્ષા એટલે આપણી સાદી ભાષામાં બળતરા થવી કે બળવું. પ્રેમ સત્યનિષ્ઠા પ્રમાણિકતા દયાની જેમ ઈર્ષ્યા પણ માનવમાં રહેલો એક ગુણ કે ભાવનાત્મક બાબત...
અદાણી ગ્રુપે મીડિયા સમૂહ NDTVમાં 29 ટકા હિસ્સો ખરીદ્યાની ઘટના પછી થયેલા ચર્ચાઓના ગરમ...
અદાણી ગ્રુપે મીડિયા સમૂહ NDTVમાં 29 ટકા હિસ્સો ખરીદ્યો છે. ત્યારથી ચર્ચાઓનું બજાર ગરમ છે. એવી અટકળો પણ છે કે કંપની પર અદાણી ગ્રૂપની...
કુદરતી સૌંદર્યનો અખૂટ ખજાનો – સુરત જિલ્લાના ઉમરપાડા તાલુકાના ગામડાઓ અને એક માત્ર જોવાલયક...
પ્રકૃતિ પ્રેમીઓ માટે આમ જોવા જઇએ તો દરેક મોસમ ફરવાની મોસમ હોય છે. પરંતુ વરસાદની ઋતુમાં દરેક વ્યકિતને કુદરતનું સૌંદર્ય માણવાની ઇચ્છા થાય છે....
જ્યારે બે લોકો છૂટાછેડા લેવાનું નક્કી કરે છે, ત્યારે બંને ઓછામાં ઓછું, જીવવાનું કે...
વિચારમંચ: આજકાલ આપણને આજુબાજુ કે સમાચારપત્રોમાં દરરોજ કે દર બીજા દિવસે વાંચવા અને સાંભળવા મળે છે કે ફલાણા ફલાણા ભાઈ કે બહેનના છૂટાછેડા થઈ...