સ્તન ઢાંકવા માટેના સંઘર્ષને જ કેમ ? ઢાંકી દીધો..!

0
વિચારમંચ: રમેશ સવાણી પોતાના ફેસબુક એકાઉન્ટ પર લખે છે કે  ટીપૂ સુલ્તાન (20 નવેમ્બર 1750/ 4 મે 1799) મૈસૂરના રાજવી હતા. કેટલાંકના મતે તેમનો...

વાઘબારહ: આદિવાસિયતના અસ્તિત્વ માટે આશાનું કિરણ.. આજનો યુવાવર્ગ મૂળ સંસ્કૃતિ તરફ વળી રહ્યો છે..

0
વાઘ બારહ: આ સમગ્ર લેખ આદિવાસીઓની કુંકણા બોલીમાં લખવામાં આવ્યો છે જેની નોંધ લેવી. આમને કુનબે ને હવા કાય, વારલી ને હવાઅ કાય ધોડે ને...

દેશની લીગલ સિસ્ટમ અમીરો અને શક્તિશાળી લોકોના પક્ષમાં થઈ ગઈ છે: SC જજ જસ્ટિસ...

0
દિલ્હી: સુપ્રીમ કોર્ટના જજ જસ્ટિસ દીપક ગુપ્તાના નિવૃત્તિને એક વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા ફેરવેલ અપાયું હતું તેમાં દેશની 'લો' સિસ્ટમ વિષે તેમનું કહેવું હતું કે...

પત્રકારત્વ અને આંદોલન સુધી બરાબર છે પરંતુ રાજકારણના ચક્કરમાં ન પડો.. મનીષ સીસોદીયાની પત્ની..

વિચારમંચ: દિલ્હીના પૂર્વ નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયા શરાબ કૌભાંડમાં CBI દ્વારા ધરપકડ કરવામાં આવી હોવાથી તે હાલ જેલમાં બંધ છે. ત્યારે તેમની પત્ની સીમાનું...

નાંદુરીમાં આદિવાસી કોકણા, કોકણી, કુકણા, કુનબી સમાજનું પ્રથમ વૈચારિક એકતા અને સાંસ્કૃતિક રાષ્ટ્રીય મહાસંમેલન..

0
નાંદુરી: આદિવાસી કોકણા, કોકણી, કુકણા, કુનબી (ડાંગ) સમાજ ગુજરાત મહારાષ્ટ્ર અને દાદરાનગર હવેલીમાં પ્રથમ વૈચારિક એકતા અને સાંસ્કૃતિક રાષ્ટ્રીય મહાસંમેલન નાંદુરી (સપ્તશૃંગીગઢ) તા. કલવણ...

વિરોધના વંટોળ ઉઠાવના લીધે સરકારે 14મી ફેબ્રુઆરીએ ‘કાઉ હગ ડે’ ઉજવવાનો નિર્ણય પાછો ખેંચ્યો..

0
વિચારમંચ: 14મી ફેબ્રુઆરીએ વિશ્વભરમાં વેલેન્ટાઈન્સ ડે ઉજવવામાં આવે છે. ત્યારે ભારતમાં કેન્દ્ર સરકાર દ્વારા એવી અપીલ કરવામાં આવી હતી કે વેલેન્ટાઈન્સ ડેની સાથે...

કોણ છે આ જલેબી બાબા.. કેટલી મહિલાઓ સાથે કર્યું દુષ્કર્મ અને કેટલા વર્ષની થઇ...

0
વિચારમંચ: હરિયાણાના ટોહાના વિસ્તારમાં આવેલ આશ્રમમાં જલેબી બાબા ઉર્ફે બિલ્લૂ રામ ઉર્ફે અમરપૂરી વર્ષોથી બેબસ/મજબૂર મહિલાઓ-છોકરીઓ પર બળાત્કાર કરતો હતો. તે નશીલા પદાર્થવાળી ચા...

અદાણી સામે પ્રસિદ્ધ થયેલા હિંડનબર્ગ રિપોર્ટમાં રવીશનો હાથ હોવાની ઉડી અફવાઓ.. શું કહ્યું રવીશ...

0
વિચારમંચ: અમેરિકન રિસર્ચ ફર્મ હિંડનબર્ગનો હિંડનબર્ગ રિપોર્ટ પ્રસિદ્ધ થયા બાદ અદાણી ગ્રૂપની કંપનીના શેરોને ત્રાટકેલી સુનામીએ ગૌતમ અદાણીના સામ્રાજ્યને હચમચાવી નાખ્યું છે. ત્યારે હવે...

આજે ભારતની પ્રથમમ મહિલા કેબિનેટ મંત્રી રાજકુમારી અમૃત કૌરના જન્મદિવસે.. એમની જાણી-અજાણી વાતો.. Decision...

0
વિચારમંચ: અમૃત કૌરનો જન્મ ૨ ફેબ્રુઆરી૧૮૮૯ રોજ થયો હતો. તેમને લખનઉના ઉત્તરપ્રદેશમાં થયો હતો. ભારતીય રાજનેતા અને સામાજીક કાર્યકર્તા હતા. ભારતીય સ્વતંત્રતા ચળવળમાં તેમની ભૂમિકા...

એક એવું મંદિર જે ૧૯૬૫ અને ૧૯૭૧ માં થયેલ ભારત પાકિસ્તાન યુદ્ધનું સાક્ષી છે:...

0
રાજસ્થાન: હાલ જ થોડા દિવસો પહેલા રાજસ્થાન રાજ્યના જેસલમેર જીલ્લા માં આવેલા તનોટ માતા મંદિર જવાનું થયું. આ મંદિર ભારત પાકિસ્તાન બોર્ડર પર આવેલું...

Follow us

3,500FansLike
500FollowersFollow
105FollowersFollow
4,000SubscribersSubscribe

Latest news