આજના પ્રજાસત્તાક દિવસની શુભકામના સાથે યુવાઓને એક યુવા નો સંદેશ !
સૌ પ્રથમ પ્રજાસત્તાક દિવસની દરેક ને શુભકામના દર વર્ષે 26 મી જાન્યુઆરી આવે એટલે આપણે સૌ કોઈ પ્રજાસત્તાક દિવસની શુભકામનાં દરેકને પાઠવીએ. જેવી 26...
દેશની લીગલ સિસ્ટમ અમીરો અને શક્તિશાળી લોકોના પક્ષમાં થઈ ગઈ છે: SC જજ જસ્ટિસ...
દિલ્હી: સુપ્રીમ કોર્ટના જજ જસ્ટિસ દીપક ગુપ્તાના નિવૃત્તિને એક વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા ફેરવેલ અપાયું હતું તેમાં દેશની 'લો' સિસ્ટમ વિષે તેમનું કહેવું હતું કે...
ચાલ ને જીવી લઈએ આ જિંદગી..!
વ્યક્તિઓના જીવનમાં સુખ અને દુઃખ બન્ને સરખા ભાગે જોવા મળે છે. જેમાં 50 ટકા સુખ તો 50 ટકા દુઃખ આવતું હોય છે. દરરોજના વ્યક્તિ...
૨૫ નવેમ્બરના ઓલ ઇન્ડિયા પ્રિસાઇડિંગ ઓફિસર્સની કોન્ફરન્સમાં રાષ્ટ્રપતિને ધારાસભ્ય મહેશભાઈની મળવાની ઈચ્છા : શું...
નર્મદા: ૨૫ નવેમ્બરના રોજ ઓલ ઇન્ડિયા પ્રિસાઇડિંગ ઓફિસર્સની કોન્ફરન્સમાં કેવડીયામાં યોજાઈ રહી છે. આ દરમિયાન સ્થાનિક એટલે ડેડીયાપાડાના ધારાસભ્ય મહેશ વસાવાએ આ કાર્યક્રમમાં આવી...
આજે વિશ્વ બાળ દિકરી દિવસ ! દિકરી મારી .. ! કાળજા કેરો કટકો મારો
દીકરી નાની હોય કે મોટી હોય, કે.જી.માં ભણતી હોય કે કોલેજમાં, કુમારિકા હોય કે કન્યા, દીકરી સદાય દીકરી જ રહે...
જાણીતા અર્થશાસ્ત્રી રઘુરામ રાજનનું ભારતની હાલની સ્થિતિ વિષે શું કહેવું છે… જાણો
વિચારમંચ: જાણીતા અર્થશાસ્ત્રી રઘુરામ રાજને એક વેબિનારમાં ચેતવણી આપી હતી કે બહુસંખ્યકવાદ ભારતનાં ભવિષ્ય માટે અત્યંત ખતરનાક પુરવાર થશે. રાજને કહ્યું કે, સૌએ સાથે...
દિવાળીમાં ફટાકડા ફોડવા બાબતે ગાંધીજી શું માનતા ?
હાલમાં દેશમાં દિવાળી અને નવા વર્ષના ઉત્સવોની ઉજવણી ધામધૂમથી તહી રહી છે આપણા દેશના રાષ્ટ્રપિતા ગાંધીજીનું દરમિયાન ફોડતા ફટાકડા વિષે ગાંધીજીના વિચારો...
લો..બોલો ! વિકાસશીલ કોણ ? ગુજરાતના ગામડામાં ૧૭૮.૫૭ માથાદીઠ વેતન !
ગુજરાતના ગ્રામીણ વિસ્તારોમાં પ્રત્યેક વ્યક્તિ માથાદીઠ દૈનિક રૂપિયા ૧૭૮.૫૭નું વેતન મેળવે છે. ગ્રામીણ વિસ્તારોમાં માથા દીઠ દૈનિક વેતનનું ગુજરાતનુંં આ પ્રમાણ...
મજૂરી નહીં પરંતુ ‘કૌશલ્ય’થી જ દેશ આગળ વધી શકશે: મુકેશ અંબાણી
સમય, સ્થિતિ અને કાળ ક્યારેય યથાવત રહેતો નથી. સમયનો બદલાવ અને સમય સાથે તાલ મિલાવવામાં જેને મહારત પ્રાપ્ત થઈ જાય તેનું...
આદિવાસી સમાજના મોટા ભાગના લોકોને પોતાનો વોટ વેલ્યૂ ખબર નથી: પ્રફુલ વસાવા
વિચારમંચ: આપણા દક્ષિણ ગુજરાતમાં 'આદિવાસી ટાઈગર સેના ભારત'નો પાયો નાખનારા ડો પ્રફુલ વસાવાએ ગઈકાલે ફેસબુક પર આદિવાસી લોકોને અધિકારો કે હક્કો કેમ નથી મળતાં...