આજના પ્રજાસત્તાક દિવસની શુભકામના સાથે યુવાઓને એક યુવા નો સંદેશ !
સૌ પ્રથમ પ્રજાસત્તાક દિવસની દરેક ને શુભકામના દર વર્ષે 26 મી જાન્યુઆરી આવે એટલે આપણે સૌ કોઈ પ્રજાસત્તાક દિવસની શુભકામનાં દરેકને પાઠવીએ. જેવી 26...
વાઘબારહ: આદિવાસિયતના અસ્તિત્વ માટે આશાનું કિરણ.. આજનો યુવાવર્ગ મૂળ સંસ્કૃતિ તરફ વળી રહ્યો છે..
વાઘ બારહ: આ સમગ્ર લેખ આદિવાસીઓની કુંકણા બોલીમાં લખવામાં આવ્યો છે જેની નોંધ લેવી.
આમને કુનબે ને હવા કાય, વારલી ને હવાઅ કાય ધોડે ને...
કોણ છે આ જલેબી બાબા.. કેટલી મહિલાઓ સાથે કર્યું દુષ્કર્મ અને કેટલા વર્ષની થઇ...
વિચારમંચ: હરિયાણાના ટોહાના વિસ્તારમાં આવેલ આશ્રમમાં જલેબી બાબા ઉર્ફે બિલ્લૂ રામ ઉર્ફે અમરપૂરી વર્ષોથી બેબસ/મજબૂર મહિલાઓ-છોકરીઓ પર બળાત્કાર કરતો હતો. તે નશીલા પદાર્થવાળી ચા...
મોનોપોલી પોતાનું હિત જુએ, લોકોનું નહીં..!
દેશના એરપોર્ટ પર 2-6 ડીસેમ્બર 2025 દરમિયાન ખૂબજ ખરાબ પરિસ્થિતિ ઊભી થઈ. આંતરરાષ્ટ્રીય પેસેન્જર્સ સમક્ષ ભારતની છબિ ખરાબ થઈ રહી છે. સ્થાનિક પેસેન્જર્સ એરપોર્ટ...
આજે ભારતની પ્રથમમ મહિલા કેબિનેટ મંત્રી રાજકુમારી અમૃત કૌરના જન્મદિવસે.. એમની જાણી-અજાણી વાતો.. Decision...
વિચારમંચ: અમૃત કૌરનો જન્મ ૨ ફેબ્રુઆરી૧૮૮૯ રોજ થયો હતો. તેમને લખનઉના ઉત્તરપ્રદેશમાં થયો હતો. ભારતીય રાજનેતા અને સામાજીક કાર્યકર્તા હતા. ભારતીય સ્વતંત્રતા ચળવળમાં તેમની ભૂમિકા...
જો જો હો.. કાર્ટૂનચિત્ર આદિવાસી સમાજની ભાવિ ભવિષ્ય તરફનું તો નથી ને..!
આ કાર્ટૂનચિત્ર જોઇને તમને આદિવાસી સમાજને પોતાની ભાવિપેઢીનુ ભવિષ્ય શું હશે એ સમજવા માટે કાફી છે. હાલમાં દારૂ/બોયલર મરઘાં આપણા ગામડાઓ તરફ અને પોષ્ટિક...
મંગલ પુસ્તકાલયોના બંધ બારણાં ખોલો દયામય !
ભરૂચ : આપણા ગુજરાતમાં જોતજોતામાં અનલોક-4 સુધી આવી પોહચ્યું છે પ્રદેશમાં જાહેર સમારંભો પણ ગાઇડલાઇન હેઠળ શરૂ થઇ રહ્યા છે. ભીડ-ભાડ વાળી જાહેર જગ્યાઓ...
આદિવાસી યુવાનોમાં નવચેતનાનો સંચાર
“તન થી ભલે હારી જઈએ પણ મન થી મજબુત રહીએ” એ આજના યુવાનો માટેની જીવન જીવવાની પરિભાષા છે.આદિ-અનાદિ કાળથી ચાલી આવતા અત્યાચારો આભડછેટ એ...
યુવા સ્વાભિમાન કાર્યક્રમ ગૂજરાત વિદ્યાપીઠની અનોખી પહેલ
અમદાવાદ:આજે આખું વિશ્વ ભારતને એક યુવા દેશ તરીકે ઓળખે છે.આજના યુવાનોની આંખમાં અવનવા સપનાઓ સાથે ઉડાન ભરવાની આશ હોય છે ત્યારે આજનો દરેક યુવાન...
લો..બોલો ! વિકાસશીલ કોણ ? ગુજરાતના ગામડામાં ૧૭૮.૫૭ માથાદીઠ વેતન !
ગુજરાતના ગ્રામીણ વિસ્તારોમાં પ્રત્યેક વ્યક્તિ માથાદીઠ દૈનિક રૂપિયા ૧૭૮.૫૭નું વેતન મેળવે છે. ગ્રામીણ વિસ્તારોમાં માથા દીઠ દૈનિક વેતનનું ગુજરાતનુંં આ પ્રમાણ...
















