ઓનલાઈન એજ્યુકેશનમાં ગામડાનાં ગરીબ આદિવાસી બાળકોનું શું ?
દેશમાં કોવીડ19 માટે અનલોક ત્રણની પ્રક્રિયા દરમિયાન નવી ગાઈડ લાઈન માં સ્કૂલો,કોલેજો બંધ રાખવાના આદેશો થયા છે. સ્કુલ કોલેજ ૩૧ ઓગસ્ટ સુધી બંધ છે...
મંગલ પુસ્તકાલયોના બંધ બારણાં ખોલો દયામય !
ભરૂચ : આપણા ગુજરાતમાં જોતજોતામાં અનલોક-4 સુધી આવી પોહચ્યું છે પ્રદેશમાં જાહેર સમારંભો પણ ગાઇડલાઇન હેઠળ શરૂ થઇ રહ્યા છે. ભીડ-ભાડ વાળી જાહેર જગ્યાઓ...
આ રાજ્યની શાળામાં અધધધ.. સંખ્યામાં વિદ્યાર્થીઓ થયા કોરોના પોઝિટિવ !
શિમલા: હિમાચલ પ્રદેશમાં મંડી જિલ્લાની એક તિબ્બતી સ્કૂલ બોર્ડિંગના ૧૦૧ વિદ્યાર્થીઓ કોરોના પોઝિટિવ મળી આવતા હડકંપ મચી ગયો છે. અધિકારીઓએ આ જાણકારી...
સ્તન ઢાંકવા માટેના સંઘર્ષને જ કેમ ? ઢાંકી દીધો..!
વિચારમંચ: રમેશ સવાણી પોતાના ફેસબુક એકાઉન્ટ પર લખે છે કે ટીપૂ સુલ્તાન (20 નવેમ્બર 1750/ 4 મે 1799) મૈસૂરના રાજવી હતા. કેટલાંકના મતે તેમનો...
કોણ છે આ જલેબી બાબા.. કેટલી મહિલાઓ સાથે કર્યું દુષ્કર્મ અને કેટલા વર્ષની થઇ...
વિચારમંચ: હરિયાણાના ટોહાના વિસ્તારમાં આવેલ આશ્રમમાં જલેબી બાબા ઉર્ફે બિલ્લૂ રામ ઉર્ફે અમરપૂરી વર્ષોથી બેબસ/મજબૂર મહિલાઓ-છોકરીઓ પર બળાત્કાર કરતો હતો. તે નશીલા પદાર્થવાળી ચા...
આદિવાસી વડીલો કહે છે: વૃક્ષનો સૌથી મોટો દુશ્મન કુહાડી નહીં, શિક્ષિત લોકોનું મૌન છે..!
વિચારમંચ: હાઈવે પહોળો કરવાના સમયે 70 80 વર્ષોના ઝાડો કાપી જમીનદોસ્ત કરી દેવામાં આવે છે ત્યારે શિક્ષિત લોકોનું સંપૂર્ણ મૌન ને શું સમજવું ?...
મારા માં જીવે છે મારું બાળપણ અને જૂનું ઘર, મારી બાળપણની યાદોના સહારે..!! ડૉ....
ડૉકટરમન: હું વિશાલ.. હું અને મારી આત્મા, મારા જુના ઘરની યાદો સાથે એટલી સંકળાયેલી છે કે જ્યાં સુધી ગામની માટીની સુંગંધ ના લઉ ત્યાં...
સુપ્રીમ કોર્ટે: SC-ST એક્ટ અંતર્ગત બધાં પ્રકારનાં અપમાન અપરાધ નહિ ગણાય !
આપણા દેશની સુપ્રીમ કોર્ટે એક મહત્ત્વના ચુકાદામાં જણાવ્યું હતું કે, અનુસૂચિત જાતિ અથવા અનુસૂચિત જનજાતિની વ્યક્તિએ ફરિયાદ કરી હોવાના કારણે કોઈ સવર્ણને તેના...
અદાણી ગ્રુપે મીડિયા સમૂહ NDTVમાં 29 ટકા હિસ્સો ખરીદ્યાની ઘટના પછી થયેલા ચર્ચાઓના ગરમ...
અદાણી ગ્રુપે મીડિયા સમૂહ NDTVમાં 29 ટકા હિસ્સો ખરીદ્યો છે. ત્યારથી ચર્ચાઓનું બજાર ગરમ છે. એવી અટકળો પણ છે કે કંપની પર અદાણી ગ્રૂપની...
બંધારણ દિવસ: મહિલાઓના અધિકારો માટે લડનારા મહાન વિભુતીઓના વિચારો !
આપણા દેશો-વિદેશોમાં મહિલાઓના અધિકારો માટે આંદોલનો થયા અને કરવા પડયા એ બધું જ લેખનમાં લખાયેલ લેખોમાં જોયું-જાણ્યું. અને લોકો પાસેથી સાંભળીયુ ત્યારે સમજાયું કે...
















