દક્ષિણ ગુજરાતનાં પ્રખ્યાત ગુજરાતી સાહિત્યકાર કનૈયાલાલ માણેકલાલ મુનશીની 138 મી જન્મજયંતિ
ચીખલી: આજે ભારતીય સ્વતંત્રતા સેનાની, રાજકારણી, વકીલ અને ગુજરાતી સાહિત્યના પ્રખ્યાત લેખક તેમજ શિક્ષણશાસ્ત્રી કનૈયાલાલ માણેકલાલ મુનશી (કે.એમ. મુનશી) ની 138 મી જન્મજયંતિ છે....
નવા ટેલિકોમ બિલ મુજબ.. તમારો મોબાઈલ સરકારના કંટ્રોલમાં..
વિચારમંચ: સંસદના શિયાળુ સત્રનો સોમવારે 18 ડિસેમ્બરે 11મો દિવસ હતો. મોદી સરકારએ આજે લોકસભામાં ટેલિકોમ્યુનિકેશન બિલ 2023 રજૂ કર્યું. ટેલિકોમ બિલ 2023માં ભારત સરકાર...
વિરોધના વંટોળ ઉઠાવના લીધે સરકારે 14મી ફેબ્રુઆરીએ ‘કાઉ હગ ડે’ ઉજવવાનો નિર્ણય પાછો ખેંચ્યો..
વિચારમંચ: 14મી ફેબ્રુઆરીએ વિશ્વભરમાં વેલેન્ટાઈન્સ ડે ઉજવવામાં આવે છે. ત્યારે ભારતમાં કેન્દ્ર સરકાર દ્વારા એવી અપીલ કરવામાં આવી હતી કે વેલેન્ટાઈન્સ ડેની સાથે...
જાણીતા અર્થશાસ્ત્રી રઘુરામ રાજનનું ભારતની હાલની સ્થિતિ વિષે શું કહેવું છે… જાણો
વિચારમંચ: જાણીતા અર્થશાસ્ત્રી રઘુરામ રાજને એક વેબિનારમાં ચેતવણી આપી હતી કે બહુસંખ્યકવાદ ભારતનાં ભવિષ્ય માટે અત્યંત ખતરનાક પુરવાર થશે. રાજને કહ્યું કે, સૌએ સાથે...
નાંદુરીમાં આદિવાસી કોકણા, કોકણી, કુકણા, કુનબી સમાજનું પ્રથમ વૈચારિક એકતા અને સાંસ્કૃતિક રાષ્ટ્રીય મહાસંમેલન..
નાંદુરી: આદિવાસી કોકણા, કોકણી, કુકણા, કુનબી (ડાંગ) સમાજ ગુજરાત મહારાષ્ટ્ર અને દાદરાનગર હવેલીમાં પ્રથમ વૈચારિક એકતા અને સાંસ્કૃતિક રાષ્ટ્રીય મહાસંમેલન નાંદુરી (સપ્તશૃંગીગઢ) તા. કલવણ...
અદાણી ગ્રુપે મીડિયા સમૂહ NDTVમાં 29 ટકા હિસ્સો ખરીદ્યાની ઘટના પછી થયેલા ચર્ચાઓના ગરમ...
અદાણી ગ્રુપે મીડિયા સમૂહ NDTVમાં 29 ટકા હિસ્સો ખરીદ્યો છે. ત્યારથી ચર્ચાઓનું બજાર ગરમ છે. એવી અટકળો પણ છે કે કંપની પર અદાણી ગ્રૂપની...
એક એવું મંદિર જે ૧૯૬૫ અને ૧૯૭૧ માં થયેલ ભારત પાકિસ્તાન યુદ્ધનું સાક્ષી છે:...
રાજસ્થાન: હાલ જ થોડા દિવસો પહેલા રાજસ્થાન રાજ્યના જેસલમેર જીલ્લા માં આવેલા તનોટ માતા મંદિર જવાનું થયું. આ મંદિર ભારત પાકિસ્તાન બોર્ડર પર આવેલું...
આ રાજ્યની શાળામાં અધધધ.. સંખ્યામાં વિદ્યાર્થીઓ થયા કોરોના પોઝિટિવ !
શિમલા: હિમાચલ પ્રદેશમાં મંડી જિલ્લાની એક તિબ્બતી સ્કૂલ બોર્ડિંગના ૧૦૧ વિદ્યાર્થીઓ કોરોના પોઝિટિવ મળી આવતા હડકંપ મચી ગયો છે. અધિકારીઓએ આ જાણકારી...
મંગલ પુસ્તકાલયોના બંધ બારણાં ખોલો દયામય !
ભરૂચ : આપણા ગુજરાતમાં જોતજોતામાં અનલોક-4 સુધી આવી પોહચ્યું છે પ્રદેશમાં જાહેર સમારંભો પણ ગાઇડલાઇન હેઠળ શરૂ થઇ રહ્યા છે. ભીડ-ભાડ વાળી જાહેર જગ્યાઓ...
કુદરતી સૌંદર્યનો અખૂટ ખજાનો – સુરત જિલ્લાના ઉમરપાડા તાલુકાના ગામડાઓ અને એક માત્ર જોવાલયક...
પ્રકૃતિ પ્રેમીઓ માટે આમ જોવા જઇએ તો દરેક મોસમ ફરવાની મોસમ હોય છે. પરંતુ વરસાદની ઋતુમાં દરેક વ્યકિતને કુદરતનું સૌંદર્ય માણવાની ઇચ્છા થાય છે....
















