બંધારણ દિવસ: મહિલાઓના અધિકારો માટે લડનારા મહાન વિભુતીઓના વિચારો !

0
આપણા દેશો-વિદેશોમાં મહિલાઓના અધિકારો માટે આંદોલનો થયા અને કરવા પડયા એ બધું જ લેખનમાં લખાયેલ લેખોમાં જોયું-જાણ્યું. અને લોકો પાસેથી સાંભળીયુ ત્યારે સમજાયું કે...

સ્તન ઢાંકવા માટેના સંઘર્ષને જ કેમ ? ઢાંકી દીધો..!

0
વિચારમંચ: રમેશ સવાણી પોતાના ફેસબુક એકાઉન્ટ પર લખે છે કે  ટીપૂ સુલ્તાન (20 નવેમ્બર 1750/ 4 મે 1799) મૈસૂરના રાજવી હતા. કેટલાંકના મતે તેમનો...

આજે બંધારણ દિવસ : જાણો આપણને કયા-કયા અધિકારો બંધારણે આપ્યા છે ?

0
આપણા દેશમાં વર્ષ ૧૯૫૦માં ૨૬ જાન્યુઆરીના રોજ ભારત સરકાર અધિનિયમ ઍક્ટ (૧૯૩૫)ને હઠાવીને ભારતનું બંધારણ લાગુ કરવામાં આવ્યું તેની સાથે જ ભારત પૂર્ણ લોકશાહી...

દક્ષિણ ગુજરાતનાં પ્રખ્યાત ગુજરાતી સાહિત્યકાર કનૈયાલાલ માણેકલાલ મુનશીની 138 મી જન્મજયંતિ

0
ચીખલી: આજે ભારતીય સ્વતંત્રતા સેનાની, રાજકારણી, વકીલ અને ગુજરાતી સાહિત્યના પ્રખ્યાત લેખક તેમજ શિક્ષણશાસ્ત્રી કનૈયાલાલ માણેકલાલ મુનશી (કે.એમ. મુનશી) ની 138 મી જન્મજયંતિ છે....

દેશમાં ગુજરાતના શહેરોમાં બેરોજગારી દરમાં તીવ્ર વધારો : સર્વે

0
      દેશમાં 8.9%થી જુલાઈ સપ્ટેમ્બરમાં બેરોજગારી દર ઘટી 8.4% થયો હોવા છતાં દેશનાં 6 રાજયોના શહેરોમાં બેરોજગારી વધી છે. સતાવાર આંકડા મુજબ...

વાંસદામાં મળી સમાજ કલ્યાણ શિક્ષણ સંસ્થા સંચાલક સંઘની સભા !

0
વાંસદા: નવસારી, વલસાડ અને ડાંગ જિલ્લાની આશ્રમશાળા, ઉત્તર બુનિયાદી આશ્રમશાળા તથા છાત્રાલયોનું સંચાલન કરતી સંસ્થાના સંચાલકોનું સંઘ ‘સમાજ કલ્યાણ શિક્ષણ સંસ્થા સંચાલક સંઘ’ના નેજા...

ઓનલાઈન એજ્યુકેશનમાં ગામડાનાં ગરીબ આદિવાસી બાળકોનું શું ?

0
દેશમાં કોવીડ19 માટે અનલોક ત્રણની પ્રક્રિયા દરમિયાન નવી ગાઈડ લાઈન માં સ્કૂલો,કોલેજો બંધ રાખવાના આદેશો થયા છે. સ્કુલ કોલેજ ૩૧ ઓગસ્ટ સુધી બંધ છે...

લો બોલો ! દર 10માંથી 7 ભારતીયો રમે છે મોબાઈલ ગેમ !

0
     દેશમાં દર ૧૦ માંથી ૭ શહેરી ભારતીય અત્યારે કોઈ પણ ડિવાઇસ પર વિડીયો ગેમ અથવા મોબાઇલ ગેમ રમી રહ્યા છે અને આ...

કોણ છે આ જલેબી બાબા.. કેટલી મહિલાઓ સાથે કર્યું દુષ્કર્મ અને કેટલા વર્ષની થઇ...

0
વિચારમંચ: હરિયાણાના ટોહાના વિસ્તારમાં આવેલ આશ્રમમાં જલેબી બાબા ઉર્ફે બિલ્લૂ રામ ઉર્ફે અમરપૂરી વર્ષોથી બેબસ/મજબૂર મહિલાઓ-છોકરીઓ પર બળાત્કાર કરતો હતો. તે નશીલા પદાર્થવાળી ચા...

અદાણી ગ્રુપે મીડિયા સમૂહ NDTVમાં 29 ટકા હિસ્સો ખરીદ્યાની ઘટના પછી થયેલા ચર્ચાઓના ગરમ...

0
અદાણી ગ્રુપે મીડિયા સમૂહ NDTVમાં 29 ટકા હિસ્સો ખરીદ્યો છે. ત્યારથી ચર્ચાઓનું બજાર ગરમ છે. એવી અટકળો પણ છે કે કંપની પર અદાણી ગ્રૂપની...