દેશમાં ગુજરાતના શહેરોમાં બેરોજગારી દરમાં તીવ્ર વધારો : સર્વે
દેશમાં 8.9%થી જુલાઈ સપ્ટેમ્બરમાં બેરોજગારી દર ઘટી 8.4% થયો હોવા છતાં દેશનાં 6 રાજયોના શહેરોમાં બેરોજગારી વધી છે. સતાવાર આંકડા મુજબ...
ઓનલાઈન એજ્યુકેશનમાં ગામડાનાં ગરીબ આદિવાસી બાળકોનું શું ?
દેશમાં કોવીડ19 માટે અનલોક ત્રણની પ્રક્રિયા દરમિયાન નવી ગાઈડ લાઈન માં સ્કૂલો,કોલેજો બંધ રાખવાના આદેશો થયા છે. સ્કુલ કોલેજ ૩૧ ઓગસ્ટ સુધી બંધ છે...
આજના પ્રજાસત્તાક દિવસની શુભકામના સાથે યુવાઓને એક યુવા નો સંદેશ !
સૌ પ્રથમ પ્રજાસત્તાક દિવસની દરેક ને શુભકામના દર વર્ષે 26 મી જાન્યુઆરી આવે એટલે આપણે સૌ કોઈ પ્રજાસત્તાક દિવસની શુભકામનાં દરેકને પાઠવીએ. જેવી 26...
વાંસદામાં મળી સમાજ કલ્યાણ શિક્ષણ સંસ્થા સંચાલક સંઘની સભા !
વાંસદા: નવસારી, વલસાડ અને ડાંગ જિલ્લાની આશ્રમશાળા, ઉત્તર બુનિયાદી આશ્રમશાળા તથા છાત્રાલયોનું સંચાલન કરતી સંસ્થાના સંચાલકોનું સંઘ ‘સમાજ કલ્યાણ શિક્ષણ સંસ્થા સંચાલક સંઘ’ના નેજા...
મારા માં જીવે છે મારું બાળપણ અને જૂનું ઘર, મારી બાળપણની યાદોના સહારે..!! ડૉ....
ડૉકટરમન: હું વિશાલ.. હું અને મારી આત્મા, મારા જુના ઘરની યાદો સાથે એટલી સંકળાયેલી છે કે જ્યાં સુધી ગામની માટીની સુંગંધ ના લઉ ત્યાં...
કેવડીયા વિસ્તારમાં સામાન્ય જનતા માટે પ્રવેશ પર પ્રતિબંધના આદેશ
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો આજથી 2 દિવસ ગુજરાતનો પ્રવાસ કાર્યક્રમ છે. જેમાં સૌથી વધુ નર્મદા જિલ્લાના કેવડીયા કોલોની ખાતે રોકવાના છે. ત્યારે તેમને...
અદાણી ગ્રુપે મીડિયા સમૂહ NDTVમાં 29 ટકા હિસ્સો ખરીદ્યાની ઘટના પછી થયેલા ચર્ચાઓના ગરમ...
અદાણી ગ્રુપે મીડિયા સમૂહ NDTVમાં 29 ટકા હિસ્સો ખરીદ્યો છે. ત્યારથી ચર્ચાઓનું બજાર ગરમ છે. એવી અટકળો પણ છે કે કંપની પર અદાણી ગ્રૂપની...
ગિનિઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં 6 વર્ષનો યંગેસ્ટ કમ્પ્યૂટર પ્રોગ્રામર અમદાવાદીએ મેળવ્યું સ્થાન
બાળકો ૬ થી ૧૦ વર્ષનીમાં સામાન્ય રીતે લખતા વાંચતા શીખતાં હોય છે, જુદી જુદી રમતોની વચ્ચે જીવનની શરૂઆત કરતા હોય છે, પરંતુ...
આદિવાસી વડીલો કહે છે: વૃક્ષનો સૌથી મોટો દુશ્મન કુહાડી નહીં, શિક્ષિત લોકોનું મૌન છે..!
વિચારમંચ: હાઈવે પહોળો કરવાના સમયે 70 80 વર્ષોના ઝાડો કાપી જમીનદોસ્ત કરી દેવામાં આવે છે ત્યારે શિક્ષિત લોકોનું સંપૂર્ણ મૌન ને શું સમજવું ?...
આદિવાસી યુવાનોમાં નવચેતનાનો સંચાર
“તન થી ભલે હારી જઈએ પણ મન થી મજબુત રહીએ” એ આજના યુવાનો માટેની જીવન જીવવાની પરિભાષા છે.આદિ-અનાદિ કાળથી ચાલી આવતા અત્યાચારો આભડછેટ એ...
















