દક્ષિણ ગુજરાતનાં પ્રખ્યાત ગુજરાતી સાહિત્યકાર કનૈયાલાલ માણેકલાલ મુનશીની 138 મી જન્મજયંતિ
ચીખલી: આજે ભારતીય સ્વતંત્રતા સેનાની, રાજકારણી, વકીલ અને ગુજરાતી સાહિત્યના પ્રખ્યાત લેખક તેમજ શિક્ષણશાસ્ત્રી કનૈયાલાલ માણેકલાલ મુનશી (કે.એમ. મુનશી) ની 138 મી જન્મજયંતિ છે....
દિવાળીમાં ફટાકડા ફોડવા બાબતે ગાંધીજી શું માનતા ?
હાલમાં દેશમાં દિવાળી અને નવા વર્ષના ઉત્સવોની ઉજવણી ધામધૂમથી તહી રહી છે આપણા દેશના રાષ્ટ્રપિતા ગાંધીજીનું દરમિયાન ફોડતા ફટાકડા વિષે ગાંધીજીના વિચારો...
આ રાજ્યની શાળામાં અધધધ.. સંખ્યામાં વિદ્યાર્થીઓ થયા કોરોના પોઝિટિવ !
શિમલા: હિમાચલ પ્રદેશમાં મંડી જિલ્લાની એક તિબ્બતી સ્કૂલ બોર્ડિંગના ૧૦૧ વિદ્યાર્થીઓ કોરોના પોઝિટિવ મળી આવતા હડકંપ મચી ગયો છે. અધિકારીઓએ આ જાણકારી...
સુપ્રીમ કોર્ટે: SC-ST એક્ટ અંતર્ગત બધાં પ્રકારનાં અપમાન અપરાધ નહિ ગણાય !
આપણા દેશની સુપ્રીમ કોર્ટે એક મહત્ત્વના ચુકાદામાં જણાવ્યું હતું કે, અનુસૂચિત જાતિ અથવા અનુસૂચિત જનજાતિની વ્યક્તિએ ફરિયાદ કરી હોવાના કારણે કોઈ સવર્ણને તેના...
વાઘબારહ: આદિવાસિયતના અસ્તિત્વ માટે આશાનું કિરણ.. આજનો યુવાવર્ગ મૂળ સંસ્કૃતિ તરફ વળી રહ્યો છે..
વાઘ બારહ: આ સમગ્ર લેખ આદિવાસીઓની કુંકણા બોલીમાં લખવામાં આવ્યો છે જેની નોંધ લેવી.
આમને કુનબે ને હવા કાય, વારલી ને હવાઅ કાય ધોડે ને...
ધરમપુરના પ્રસાશનની બેદરકારીના લીધે શહેરમાં કોરોના વિસ્ફોટની શક્યતા !
વલસાડ : વર્તમાન સમયમાં સમગ્ર વિશ્વમાં કોવિડ-૧૯ કોરોના મહામારી લોકો માટે આફત બની છે. જેને લઈ સમગ્ર વિશ્વ કોરોના રોગને નાથવા એક જૂથ બની...
મોનોપોલી પોતાનું હિત જુએ, લોકોનું નહીં..!
દેશના એરપોર્ટ પર 2-6 ડીસેમ્બર 2025 દરમિયાન ખૂબજ ખરાબ પરિસ્થિતિ ઊભી થઈ. આંતરરાષ્ટ્રીય પેસેન્જર્સ સમક્ષ ભારતની છબિ ખરાબ થઈ રહી છે. સ્થાનિક પેસેન્જર્સ એરપોર્ટ...
૨૫ નવેમ્બરના ઓલ ઇન્ડિયા પ્રિસાઇડિંગ ઓફિસર્સની કોન્ફરન્સમાં રાષ્ટ્રપતિને ધારાસભ્ય મહેશભાઈની મળવાની ઈચ્છા : શું...
નર્મદા: ૨૫ નવેમ્બરના રોજ ઓલ ઇન્ડિયા પ્રિસાઇડિંગ ઓફિસર્સની કોન્ફરન્સમાં કેવડીયામાં યોજાઈ રહી છે. આ દરમિયાન સ્થાનિક એટલે ડેડીયાપાડાના ધારાસભ્ય મહેશ વસાવાએ આ કાર્યક્રમમાં આવી...
વાંસદામાં મળી સમાજ કલ્યાણ શિક્ષણ સંસ્થા સંચાલક સંઘની સભા !
વાંસદા: નવસારી, વલસાડ અને ડાંગ જિલ્લાની આશ્રમશાળા, ઉત્તર બુનિયાદી આશ્રમશાળા તથા છાત્રાલયોનું સંચાલન કરતી સંસ્થાના સંચાલકોનું સંઘ ‘સમાજ કલ્યાણ શિક્ષણ સંસ્થા સંચાલક સંઘ’ના નેજા...
જો જો હો.. કાર્ટૂનચિત્ર આદિવાસી સમાજની ભાવિ ભવિષ્ય તરફનું તો નથી ને..!
આ કાર્ટૂનચિત્ર જોઇને તમને આદિવાસી સમાજને પોતાની ભાવિપેઢીનુ ભવિષ્ય શું હશે એ સમજવા માટે કાફી છે. હાલમાં દારૂ/બોયલર મરઘાં આપણા ગામડાઓ તરફ અને પોષ્ટિક...
















