નવા ટેલિકોમ બિલ મુજબ.. તમારો મોબાઈલ સરકારના કંટ્રોલમાં..

0
વિચારમંચ: સંસદના શિયાળુ સત્રનો સોમવારે 18 ડિસેમ્બરે 11મો દિવસ હતો. મોદી સરકારએ આજે લોકસભામાં ટેલિકોમ્યુનિકેશન બિલ 2023 રજૂ કર્યું. ટેલિકોમ બિલ 2023માં ભારત સરકાર...

આજે ભારતની પ્રથમમ મહિલા કેબિનેટ મંત્રી રાજકુમારી અમૃત કૌરના જન્મદિવસે.. એમની જાણી-અજાણી વાતો.. Decision...

0
વિચારમંચ: અમૃત કૌરનો જન્મ ૨ ફેબ્રુઆરી૧૮૮૯ રોજ થયો હતો. તેમને લખનઉના ઉત્તરપ્રદેશમાં થયો હતો. ભારતીય રાજનેતા અને સામાજીક કાર્યકર્તા હતા. ભારતીય સ્વતંત્રતા ચળવળમાં તેમની ભૂમિકા...

હાલમાં 39.10 કરોડ બાળકો ઘરે બેઠા છે, સ્કૂલ નહી જવાથી બાળકો અભ્યાસ છોડી દેશે,...

0
        કોરોના મહામારીના કારણે લાંબા સમય સુધી સ્કૂલ બંધ રહેવાથી ભારતમાં ૪૦ અબજ ડોલરનું નુકસાન થઇ શકે છે. એવું વિશ્વબેંકના એક...

ગામડાંઓમાં ઓનલાઈન અને ઓફ લાઈન શિક્ષણ અંગેની મૂંઝવણો.

0
      શિક્ષણ એ બાળકના વિકાસમાં ખુબ જ મહત્વનું પાસું છે. દરેક માતા-પિતા ઈચ્છે કે પોતાનું બાળક સારું શિક્ષણ મેળવે. પછી એ શિક્ષણ...

ડિજિટલ ગુજરાતના આદિવાસી વિસ્તારોમાં ઓનલાઈન ‘રાત્રી પરીક્ષા’ નવું નજરાણું !

0
     આપણી સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી ઓનલાઇન પોર્ટલ DIKSHA (Digital Infrastructure for School Education)માં ડાયરેક્ટ પ્લેઝ સેક્શનમાં ૧.૭૫ કરોડ પ્લે સાથે ગુજરાત આખા દેશમાં...

હા બેશક ! કોરોનાનો ખતરો ખરો ! પણ માનવ સ્વાસ્થ્ય માટે હવાનું પ્રદૂષણ સૌથી...

0
       વર્તમાન સમયમાં એર ક્વૉલિટી લાઇફ ઇન્ડેક્સ (AQLI) દ્વારા રજૂ કરવામાં આવેલા રિપોર્ટ અનુસાર હવાનું પ્રદૂષણ લોકોના આયુષ્ય સંભવિતતા બે વર્ષ જેટલી...

વાંસદામાં મળી સમાજ કલ્યાણ શિક્ષણ સંસ્થા સંચાલક સંઘની સભા !

0
વાંસદા: નવસારી, વલસાડ અને ડાંગ જિલ્લાની આશ્રમશાળા, ઉત્તર બુનિયાદી આશ્રમશાળા તથા છાત્રાલયોનું સંચાલન કરતી સંસ્થાના સંચાલકોનું સંઘ ‘સમાજ કલ્યાણ શિક્ષણ સંસ્થા સંચાલક સંઘ’ના નેજા...

નાંદુરીમાં આદિવાસી કોકણા, કોકણી, કુકણા, કુનબી સમાજનું પ્રથમ વૈચારિક એકતા અને સાંસ્કૃતિક રાષ્ટ્રીય મહાસંમેલન..

0
નાંદુરી: આદિવાસી કોકણા, કોકણી, કુકણા, કુનબી (ડાંગ) સમાજ ગુજરાત મહારાષ્ટ્ર અને દાદરાનગર હવેલીમાં પ્રથમ વૈચારિક એકતા અને સાંસ્કૃતિક રાષ્ટ્રીય મહાસંમેલન નાંદુરી (સપ્તશૃંગીગઢ) તા. કલવણ...

સ્તન ઢાંકવા માટેના સંઘર્ષને જ કેમ ? ઢાંકી દીધો..!

0
વિચારમંચ: રમેશ સવાણી પોતાના ફેસબુક એકાઉન્ટ પર લખે છે કે  ટીપૂ સુલ્તાન (20 નવેમ્બર 1750/ 4 મે 1799) મૈસૂરના રાજવી હતા. કેટલાંકના મતે તેમનો...

દક્ષિણ ગુજરાતનાં પ્રખ્યાત ગુજરાતી સાહિત્યકાર કનૈયાલાલ માણેકલાલ મુનશીની 138 મી જન્મજયંતિ

0
ચીખલી: આજે ભારતીય સ્વતંત્રતા સેનાની, રાજકારણી, વકીલ અને ગુજરાતી સાહિત્યના પ્રખ્યાત લેખક તેમજ શિક્ષણશાસ્ત્રી કનૈયાલાલ માણેકલાલ મુનશી (કે.એમ. મુનશી) ની 138 મી જન્મજયંતિ છે....