જો જો હો.. કાર્ટૂનચિત્ર આદિવાસી સમાજની ભાવિ ભવિષ્ય તરફનું તો નથી ને..!

0
આ કાર્ટૂનચિત્ર જોઇને તમને આદિવાસી સમાજને પોતાની ભાવિપેઢીનુ ભવિષ્ય શું હશે એ સમજવા માટે કાફી છે. હાલમાં દારૂ/બોયલર મરઘાં આપણા ગામડાઓ તરફ અને પોષ્ટિક...

આ રાજ્યની શાળામાં અધધધ.. સંખ્યામાં વિદ્યાર્થીઓ થયા કોરોના પોઝિટિવ !

0
     શિમલા: હિમાચલ પ્રદેશમાં મંડી જિલ્લાની એક તિબ્બતી સ્કૂલ બોર્ડિંગના ૧૦૧ વિદ્યાર્થીઓ કોરોના પોઝિટિવ મળી આવતા હડકંપ મચી ગયો છે. અધિકારીઓએ આ જાણકારી...

મંગલ પુસ્તકાલયોના બંધ બારણાં ખોલો દયામય !

0
  ભરૂચ : આપણા ગુજરાતમાં જોતજોતામાં અનલોક-4 સુધી આવી પોહચ્યું છે પ્રદેશમાં જાહેર સમારંભો પણ ગાઇડલાઇન હેઠળ શરૂ થઇ રહ્યા છે. ભીડ-ભાડ વાળી જાહેર જગ્યાઓ...

મહિલાઓની સહેલી બનેલી તાપી જિલ્લાની અનોખી બેંક !

0
     તાપી જિલ્લાની એક મહિલા જૂથ દ્વારા પોતીકી સહકારી બેન્ક ૧૯૯૯ બનાવી છે, જે આજે જિલ્લામાં કરોડપતિ બેન્ક તરીકે પ્રસ્થાપિત થયેલી જોવા મળે...

આજે બંધારણ દિવસ : જાણો આપણને કયા-કયા અધિકારો બંધારણે આપ્યા છે ?

0
આપણા દેશમાં વર્ષ ૧૯૫૦માં ૨૬ જાન્યુઆરીના રોજ ભારત સરકાર અધિનિયમ ઍક્ટ (૧૯૩૫)ને હઠાવીને ભારતનું બંધારણ લાગુ કરવામાં આવ્યું તેની સાથે જ ભારત પૂર્ણ લોકશાહી...

દક્ષિણ ગુજરાતનાં પ્રખ્યાત ગુજરાતી સાહિત્યકાર કનૈયાલાલ માણેકલાલ મુનશીની 138 મી જન્મજયંતિ

0
ચીખલી: આજે ભારતીય સ્વતંત્રતા સેનાની, રાજકારણી, વકીલ અને ગુજરાતી સાહિત્યના પ્રખ્યાત લેખક તેમજ શિક્ષણશાસ્ત્રી કનૈયાલાલ માણેકલાલ મુનશી (કે.એમ. મુનશી) ની 138 મી જન્મજયંતિ છે....

કોરોના વોરિયર્સ ગૂજરાત વિદ્યાપીઠના સામાજિક કાર્યકરો

0
  આજે સમગ્ર વિશ્વ કોરોના મહામારીનો સામનો કરી રહ્યું છે ત્યારે મોટાભાગના લોકો પોતાના ઘરમાં સુરક્ષિત છે તો કેટલાક લોકો કોરોના વોરિયર્સ બનીને આ મહામારીને...

જ્યારે બે લોકો છૂટાછેડા લેવાનું નક્કી કરે છે, ત્યારે બંને ઓછામાં ઓછું, જીવવાનું કે...

0
વિચારમંચ: આજકાલ આપણને આજુબાજુ કે સમાચારપત્રોમાં દરરોજ કે દર બીજા દિવસે વાંચવા અને સાંભળવા મળે છે કે ફલાણા ફલાણા ભાઈ કે બહેનના છૂટાછેડા થઈ...

કેવડીયા વિસ્તારમાં સામાન્ય જનતા માટે પ્રવેશ પર પ્રતિબંધના આદેશ

0
    પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો આજથી 2 દિવસ ગુજરાતનો પ્રવાસ કાર્યક્રમ છે. જેમાં સૌથી વધુ નર્મદા જિલ્લાના કેવડીયા કોલોની ખાતે રોકવાના છે. ત્યારે તેમને...

CM વિજય VIP કલ્ચર બંધ કરીને જ જંપશે એવુ લાગે છે ! દર્શન માટે...

તમિલનાડુ: ગતરોજ તમિલનાડુના મંદિરોમાં વીઆઈપી દર્શન અને અન્ય સેવાઓના નામે ભક્તો પાસેથી ગેરકાયદેસર પૈસા વસૂલવાની ફરિયાદો પર કડક કાર્યવાહી કરતા રાજ્યના મંત્રી એસ. રમેશે...