એક એવું મંદિર જે ૧૯૬૫ અને ૧૯૭૧ માં થયેલ ભારત પાકિસ્તાન યુદ્ધનું સાક્ષી છે:...
રાજસ્થાન: હાલ જ થોડા દિવસો પહેલા રાજસ્થાન રાજ્યના જેસલમેર જીલ્લા માં આવેલા તનોટ માતા મંદિર જવાનું થયું. આ મંદિર ભારત પાકિસ્તાન બોર્ડર પર આવેલું...
નાંદુરીમાં આદિવાસી કોકણા, કોકણી, કુકણા, કુનબી સમાજનું પ્રથમ વૈચારિક એકતા અને સાંસ્કૃતિક રાષ્ટ્રીય મહાસંમેલન..
નાંદુરી: આદિવાસી કોકણા, કોકણી, કુકણા, કુનબી (ડાંગ) સમાજ ગુજરાત મહારાષ્ટ્ર અને દાદરાનગર હવેલીમાં પ્રથમ વૈચારિક એકતા અને સાંસ્કૃતિક રાષ્ટ્રીય મહાસંમેલન નાંદુરી (સપ્તશૃંગીગઢ) તા. કલવણ...
જાણીતા અર્થશાસ્ત્રી રઘુરામ રાજનનું ભારતની હાલની સ્થિતિ વિષે શું કહેવું છે… જાણો
વિચારમંચ: જાણીતા અર્થશાસ્ત્રી રઘુરામ રાજને એક વેબિનારમાં ચેતવણી આપી હતી કે બહુસંખ્યકવાદ ભારતનાં ભવિષ્ય માટે અત્યંત ખતરનાક પુરવાર થશે. રાજને કહ્યું કે, સૌએ સાથે...
વિરોધના વંટોળ ઉઠાવના લીધે સરકારે 14મી ફેબ્રુઆરીએ ‘કાઉ હગ ડે’ ઉજવવાનો નિર્ણય પાછો ખેંચ્યો..
વિચારમંચ: 14મી ફેબ્રુઆરીએ વિશ્વભરમાં વેલેન્ટાઈન્સ ડે ઉજવવામાં આવે છે. ત્યારે ભારતમાં કેન્દ્ર સરકાર દ્વારા એવી અપીલ કરવામાં આવી હતી કે વેલેન્ટાઈન્સ ડેની સાથે...
ચાલ ને જીવી લઈએ આ જિંદગી..!
વ્યક્તિઓના જીવનમાં સુખ અને દુઃખ બન્ને સરખા ભાગે જોવા મળે છે. જેમાં 50 ટકા સુખ તો 50 ટકા દુઃખ આવતું હોય છે. દરરોજના વ્યક્તિ...
કોણ છે આ જલેબી બાબા.. કેટલી મહિલાઓ સાથે કર્યું દુષ્કર્મ અને કેટલા વર્ષની થઇ...
વિચારમંચ: હરિયાણાના ટોહાના વિસ્તારમાં આવેલ આશ્રમમાં જલેબી બાબા ઉર્ફે બિલ્લૂ રામ ઉર્ફે અમરપૂરી વર્ષોથી બેબસ/મજબૂર મહિલાઓ-છોકરીઓ પર બળાત્કાર કરતો હતો. તે નશીલા પદાર્થવાળી ચા...
કર્ણાટક હાઈકોર્ટે: છોકરીઓ પોતાની મરજી પ્રમાણે જીવનસાથી પસંદ કરી શકે છે: જાણો કોર્ટે શું...
વિચારમંચ: યુવતીના પિતાને અરજી ફગાવતા કર્ણાટક હાઈકોર્ટે જણાવ્યું છે કે વૈવાહિક બંધન માટે જીવનસાથી અથવા જીવનસાથીની યોગ્યતાનો નિર્ણય ફક્ત વ્યક્તિઓ દ્વારા જ લેવામાં આવે...
વાંસદામાં મળી સમાજ કલ્યાણ શિક્ષણ સંસ્થા સંચાલક સંઘની સભા !
વાંસદા: નવસારી, વલસાડ અને ડાંગ જિલ્લાની આશ્રમશાળા, ઉત્તર બુનિયાદી આશ્રમશાળા તથા છાત્રાલયોનું સંચાલન કરતી સંસ્થાના સંચાલકોનું સંઘ ‘સમાજ કલ્યાણ શિક્ષણ સંસ્થા સંચાલક સંઘ’ના નેજા...
દિવાળીમાં ફટાકડા ફોડવા બાબતે ગાંધીજી શું માનતા ?
હાલમાં દેશમાં દિવાળી અને નવા વર્ષના ઉત્સવોની ઉજવણી ધામધૂમથી તહી રહી છે આપણા દેશના રાષ્ટ્રપિતા ગાંધીજીનું દરમિયાન ફોડતા ફટાકડા વિષે ગાંધીજીના વિચારો...
વર્તમાનમાં વધુ ભયાનક કોણ ? કોરોનાની મહામારી કે બેરોજગારી !
થોડા સમય પહેલા થયેલી નોટબંધી જીએસટી અને હાલના કોરોનાના કહેરને પગલે બેરોજગારી અને આર્થિક સક્રમણમાં ઘેરાયેલાં મજબૂર લોકો આપ-ઘાતના માર્ગે...
















