ચાલ ને જીવી લઈએ આ જિંદગી..!

વ્યક્તિઓના જીવનમાં સુખ અને દુઃખ બન્ને સરખા ભાગે જોવા મળે છે. જેમાં 50 ટકા સુખ તો 50 ટકા દુઃખ આવતું હોય છે. દરરોજના વ્યક્તિ...

વિરોધના વંટોળ ઉઠાવના લીધે સરકારે 14મી ફેબ્રુઆરીએ ‘કાઉ હગ ડે’ ઉજવવાનો નિર્ણય પાછો ખેંચ્યો..

0
વિચારમંચ: 14મી ફેબ્રુઆરીએ વિશ્વભરમાં વેલેન્ટાઈન્સ ડે ઉજવવામાં આવે છે. ત્યારે ભારતમાં કેન્દ્ર સરકાર દ્વારા એવી અપીલ કરવામાં આવી હતી કે વેલેન્ટાઈન્સ ડેની સાથે...

બંધારણ દિવસ: મહિલાઓના અધિકારો માટે લડનારા મહાન વિભુતીઓના વિચારો !

0
આપણા દેશો-વિદેશોમાં મહિલાઓના અધિકારો માટે આંદોલનો થયા અને કરવા પડયા એ બધું જ લેખનમાં લખાયેલ લેખોમાં જોયું-જાણ્યું. અને લોકો પાસેથી સાંભળીયુ ત્યારે સમજાયું કે...

લો..બોલો ! વિકાસશીલ કોણ ? ગુજરાતના ગામડામાં ૧૭૮.૫૭ માથાદીઠ વેતન !

0
      ગુજરાતના ગ્રામીણ વિસ્તારોમાં પ્રત્યેક વ્યક્તિ માથાદીઠ દૈનિક રૂપિયા ૧૭૮.૫૭નું વેતન મેળવે છે. ગ્રામીણ વિસ્તારોમાં માથા દીઠ દૈનિક વેતનનું ગુજરાતનુંં આ પ્રમાણ...

કોરોના કાળમાં આજના યુવા ડોક્ટરો માટે આદર્શ છે આ 87 વર્ષના ડોક્ટર !

0
     દેશમાં કોરોના વાયરસના વધતા પ્રકોપથી લોકો ભયભીત થઈ ગયા છે. કોરોના વાયરસના કારણે લોકો એકબીજાને મળવાથી ડરી રહ્યા છે. જોકે, ધીમે ધીમે...

વાંસદામાં મળી સમાજ કલ્યાણ શિક્ષણ સંસ્થા સંચાલક સંઘની સભા !

0
વાંસદા: નવસારી, વલસાડ અને ડાંગ જિલ્લાની આશ્રમશાળા, ઉત્તર બુનિયાદી આશ્રમશાળા તથા છાત્રાલયોનું સંચાલન કરતી સંસ્થાના સંચાલકોનું સંઘ ‘સમાજ કલ્યાણ શિક્ષણ સંસ્થા સંચાલક સંઘ’ના નેજા...

કોણ છે આ જલેબી બાબા.. કેટલી મહિલાઓ સાથે કર્યું દુષ્કર્મ અને કેટલા વર્ષની થઇ...

0
વિચારમંચ: હરિયાણાના ટોહાના વિસ્તારમાં આવેલ આશ્રમમાં જલેબી બાબા ઉર્ફે બિલ્લૂ રામ ઉર્ફે અમરપૂરી વર્ષોથી બેબસ/મજબૂર મહિલાઓ-છોકરીઓ પર બળાત્કાર કરતો હતો. તે નશીલા પદાર્થવાળી ચા...

મતદાન આંગળીથી નહીં મગજથી કરજો : એક્ટર સોનુ સૂદ

0
   બિહાર વિધાનસભા ચૂંટણી પહેલા ચરણનું મતદાન ચાલી રહ્યું છે. વોટિંગ માટે સુરક્ષાની બધીજ તૈયારીઓ કરી લીધી છે. લોકતંત્રના આ મહાપર્વમાં ભાગ લેવા માટે...

કોરોના વોરિયર્સ ગૂજરાત વિદ્યાપીઠના સામાજિક કાર્યકરો

0
  આજે સમગ્ર વિશ્વ કોરોના મહામારીનો સામનો કરી રહ્યું છે ત્યારે મોટાભાગના લોકો પોતાના ઘરમાં સુરક્ષિત છે તો કેટલાક લોકો કોરોના વોરિયર્સ બનીને આ મહામારીને...

દેશમાં ગુજરાતના શહેરોમાં બેરોજગારી દરમાં તીવ્ર વધારો : સર્વે

0
      દેશમાં 8.9%થી જુલાઈ સપ્ટેમ્બરમાં બેરોજગારી દર ઘટી 8.4% થયો હોવા છતાં દેશનાં 6 રાજયોના શહેરોમાં બેરોજગારી વધી છે. સતાવાર આંકડા મુજબ...