વિરોધના વંટોળ ઉઠાવના લીધે સરકારે 14મી ફેબ્રુઆરીએ ‘કાઉ હગ ડે’ ઉજવવાનો નિર્ણય પાછો ખેંચ્યો..
વિચારમંચ: 14મી ફેબ્રુઆરીએ વિશ્વભરમાં વેલેન્ટાઈન્સ ડે ઉજવવામાં આવે છે. ત્યારે ભારતમાં કેન્દ્ર સરકાર દ્વારા એવી અપીલ કરવામાં આવી હતી કે વેલેન્ટાઈન્સ ડેની સાથે...
હા બેશક ! કોરોનાનો ખતરો ખરો ! પણ માનવ સ્વાસ્થ્ય માટે હવાનું પ્રદૂષણ સૌથી...
વર્તમાન સમયમાં એર ક્વૉલિટી લાઇફ ઇન્ડેક્સ (AQLI) દ્વારા રજૂ કરવામાં આવેલા રિપોર્ટ અનુસાર હવાનું પ્રદૂષણ લોકોના આયુષ્ય સંભવિતતા બે વર્ષ જેટલી...
દેશની લીગલ સિસ્ટમ અમીરો અને શક્તિશાળી લોકોના પક્ષમાં થઈ ગઈ છે: SC જજ જસ્ટિસ...
દિલ્હી: સુપ્રીમ કોર્ટના જજ જસ્ટિસ દીપક ગુપ્તાના નિવૃત્તિને એક વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા ફેરવેલ અપાયું હતું તેમાં દેશની 'લો' સિસ્ટમ વિષે તેમનું કહેવું હતું કે...
દક્ષિણ ગુજરાતનાં પ્રખ્યાત ગુજરાતી સાહિત્યકાર કનૈયાલાલ માણેકલાલ મુનશીની 138 મી જન્મજયંતિ
ચીખલી: આજે ભારતીય સ્વતંત્રતા સેનાની, રાજકારણી, વકીલ અને ગુજરાતી સાહિત્યના પ્રખ્યાત લેખક તેમજ શિક્ષણશાસ્ત્રી કનૈયાલાલ માણેકલાલ મુનશી (કે.એમ. મુનશી) ની 138 મી જન્મજયંતિ છે....
હાલમાં 39.10 કરોડ બાળકો ઘરે બેઠા છે, સ્કૂલ નહી જવાથી બાળકો અભ્યાસ છોડી દેશે,...
કોરોના મહામારીના કારણે લાંબા સમય સુધી સ્કૂલ બંધ રહેવાથી ભારતમાં ૪૦ અબજ ડોલરનું નુકસાન થઇ શકે છે. એવું વિશ્વબેંકના એક...
આજે વિશ્વ બાળ દિકરી દિવસ ! દિકરી મારી .. ! કાળજા કેરો કટકો મારો
દીકરી નાની હોય કે મોટી હોય, કે.જી.માં ભણતી હોય કે કોલેજમાં, કુમારિકા હોય કે કન્યા, દીકરી સદાય દીકરી જ રહે...
કોણ છે આ જલેબી બાબા.. કેટલી મહિલાઓ સાથે કર્યું દુષ્કર્મ અને કેટલા વર્ષની થઇ...
વિચારમંચ: હરિયાણાના ટોહાના વિસ્તારમાં આવેલ આશ્રમમાં જલેબી બાબા ઉર્ફે બિલ્લૂ રામ ઉર્ફે અમરપૂરી વર્ષોથી બેબસ/મજબૂર મહિલાઓ-છોકરીઓ પર બળાત્કાર કરતો હતો. તે નશીલા પદાર્થવાળી ચા...
ડિજિટલ ગુજરાતના આદિવાસી વિસ્તારોમાં ઓનલાઈન ‘રાત્રી પરીક્ષા’ નવું નજરાણું !
આપણી સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી ઓનલાઇન પોર્ટલ DIKSHA (Digital Infrastructure for School Education)માં ડાયરેક્ટ પ્લેઝ સેક્શનમાં ૧.૭૫ કરોડ પ્લે સાથે ગુજરાત આખા દેશમાં...
અદાણી ગ્રુપે મીડિયા સમૂહ NDTVમાં 29 ટકા હિસ્સો ખરીદ્યાની ઘટના પછી થયેલા ચર્ચાઓના ગરમ...
અદાણી ગ્રુપે મીડિયા સમૂહ NDTVમાં 29 ટકા હિસ્સો ખરીદ્યો છે. ત્યારથી ચર્ચાઓનું બજાર ગરમ છે. એવી અટકળો પણ છે કે કંપની પર અદાણી ગ્રૂપની...
એક એવું મંદિર જે ૧૯૬૫ અને ૧૯૭૧ માં થયેલ ભારત પાકિસ્તાન યુદ્ધનું સાક્ષી છે:...
રાજસ્થાન: હાલ જ થોડા દિવસો પહેલા રાજસ્થાન રાજ્યના જેસલમેર જીલ્લા માં આવેલા તનોટ માતા મંદિર જવાનું થયું. આ મંદિર ભારત પાકિસ્તાન બોર્ડર પર આવેલું...
















