મજૂરી નહીં પરંતુ ‘કૌશલ્ય’થી જ દેશ આગળ વધી શકશે: મુકેશ અંબાણી

0
      સમય, સ્થિતિ અને કાળ ક્યારેય યથાવત રહેતો નથી. સમયનો બદલાવ અને સમય સાથે તાલ મિલાવવામાં જેને મહારત પ્રાપ્ત થઈ જાય તેનું...

સ્તન ઢાંકવા માટેના સંઘર્ષને જ કેમ ? ઢાંકી દીધો..!

0
વિચારમંચ: રમેશ સવાણી પોતાના ફેસબુક એકાઉન્ટ પર લખે છે કે  ટીપૂ સુલ્તાન (20 નવેમ્બર 1750/ 4 મે 1799) મૈસૂરના રાજવી હતા. કેટલાંકના મતે તેમનો...

અદાણી સામે પ્રસિદ્ધ થયેલા હિંડનબર્ગ રિપોર્ટમાં રવીશનો હાથ હોવાની ઉડી અફવાઓ.. શું કહ્યું રવીશ...

0
વિચારમંચ: અમેરિકન રિસર્ચ ફર્મ હિંડનબર્ગનો હિંડનબર્ગ રિપોર્ટ પ્રસિદ્ધ થયા બાદ અદાણી ગ્રૂપની કંપનીના શેરોને ત્રાટકેલી સુનામીએ ગૌતમ અદાણીના સામ્રાજ્યને હચમચાવી નાખ્યું છે. ત્યારે હવે...

વિરોધના વંટોળ ઉઠાવના લીધે સરકારે 14મી ફેબ્રુઆરીએ ‘કાઉ હગ ડે’ ઉજવવાનો નિર્ણય પાછો ખેંચ્યો..

0
વિચારમંચ: 14મી ફેબ્રુઆરીએ વિશ્વભરમાં વેલેન્ટાઈન્સ ડે ઉજવવામાં આવે છે. ત્યારે ભારતમાં કેન્દ્ર સરકાર દ્વારા એવી અપીલ કરવામાં આવી હતી કે વેલેન્ટાઈન્સ ડેની સાથે...

દક્ષિણ ગુજરાતનાં પ્રખ્યાત ગુજરાતી સાહિત્યકાર કનૈયાલાલ માણેકલાલ મુનશીની 138 મી જન્મજયંતિ

0
ચીખલી: આજે ભારતીય સ્વતંત્રતા સેનાની, રાજકારણી, વકીલ અને ગુજરાતી સાહિત્યના પ્રખ્યાત લેખક તેમજ શિક્ષણશાસ્ત્રી કનૈયાલાલ માણેકલાલ મુનશી (કે.એમ. મુનશી) ની 138 મી જન્મજયંતિ છે....

વર્તમાનમાં વધુ ભયાનક કોણ ? કોરોનાની મહામારી કે બેરોજગારી !

0
        થોડા સમય પહેલા થયેલી નોટબંધી જીએસટી અને હાલના કોરોનાના કહેરને પગલે બેરોજગારી અને આર્થિક સક્રમણમાં ઘેરાયેલાં મજબૂર લોકો આપ-ઘાતના માર્ગે...

ઓનલાઈન એજ્યુકેશનમાં ગામડાનાં ગરીબ આદિવાસી બાળકોનું શું ?

0
દેશમાં કોવીડ19 માટે અનલોક ત્રણની પ્રક્રિયા દરમિયાન નવી ગાઈડ લાઈન માં સ્કૂલો,કોલેજો બંધ રાખવાના આદેશો થયા છે. સ્કુલ કોલેજ ૩૧ ઓગસ્ટ સુધી બંધ છે...

ગામડાંઓમાં ઓનલાઈન અને ઓફ લાઈન શિક્ષણ અંગેની મૂંઝવણો.

0
      શિક્ષણ એ બાળકના વિકાસમાં ખુબ જ મહત્વનું પાસું છે. દરેક માતા-પિતા ઈચ્છે કે પોતાનું બાળક સારું શિક્ષણ મેળવે. પછી એ શિક્ષણ...

વાંસદામાં મળી સમાજ કલ્યાણ શિક્ષણ સંસ્થા સંચાલક સંઘની સભા !

0
વાંસદા: નવસારી, વલસાડ અને ડાંગ જિલ્લાની આશ્રમશાળા, ઉત્તર બુનિયાદી આશ્રમશાળા તથા છાત્રાલયોનું સંચાલન કરતી સંસ્થાના સંચાલકોનું સંઘ ‘સમાજ કલ્યાણ શિક્ષણ સંસ્થા સંચાલક સંઘ’ના નેજા...

કેવડીયા વિસ્તારમાં સામાન્ય જનતા માટે પ્રવેશ પર પ્રતિબંધના આદેશ

0
    પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો આજથી 2 દિવસ ગુજરાતનો પ્રવાસ કાર્યક્રમ છે. જેમાં સૌથી વધુ નર્મદા જિલ્લાના કેવડીયા કોલોની ખાતે રોકવાના છે. ત્યારે તેમને...