૨૫ નવેમ્બરના ઓલ ઇન્ડિયા પ્રિસાઇડિંગ ઓફિસર્સની કોન્ફરન્સમાં રાષ્ટ્રપતિને ધારાસભ્ય મહેશભાઈની મળવાની ઈચ્છા : શું...

0
નર્મદા: ૨૫ નવેમ્બરના રોજ ઓલ ઇન્ડિયા પ્રિસાઇડિંગ ઓફિસર્સની કોન્ફરન્સમાં કેવડીયામાં યોજાઈ રહી છે. આ દરમિયાન સ્થાનિક એટલે ડેડીયાપાડાના ધારાસભ્ય મહેશ વસાવાએ આ કાર્યક્રમમાં આવી...

આજે બંધારણ દિવસ : જાણો આપણને કયા-કયા અધિકારો બંધારણે આપ્યા છે ?

0
આપણા દેશમાં વર્ષ ૧૯૫૦માં ૨૬ જાન્યુઆરીના રોજ ભારત સરકાર અધિનિયમ ઍક્ટ (૧૯૩૫)ને હઠાવીને ભારતનું બંધારણ લાગુ કરવામાં આવ્યું તેની સાથે જ ભારત પૂર્ણ લોકશાહી...

ચાલ ને જીવી લઈએ આ જિંદગી..!

વ્યક્તિઓના જીવનમાં સુખ અને દુઃખ બન્ને સરખા ભાગે જોવા મળે છે. જેમાં 50 ટકા સુખ તો 50 ટકા દુઃખ આવતું હોય છે. દરરોજના વ્યક્તિ...

દક્ષિણ ગુજરાતનાં પ્રખ્યાત ગુજરાતી સાહિત્યકાર કનૈયાલાલ માણેકલાલ મુનશીની 138 મી જન્મજયંતિ

0
ચીખલી: આજે ભારતીય સ્વતંત્રતા સેનાની, રાજકારણી, વકીલ અને ગુજરાતી સાહિત્યના પ્રખ્યાત લેખક તેમજ શિક્ષણશાસ્ત્રી કનૈયાલાલ માણેકલાલ મુનશી (કે.એમ. મુનશી) ની 138 મી જન્મજયંતિ છે....

કોરોના કાળમાં આજના યુવા ડોક્ટરો માટે આદર્શ છે આ 87 વર્ષના ડોક્ટર !

0
     દેશમાં કોરોના વાયરસના વધતા પ્રકોપથી લોકો ભયભીત થઈ ગયા છે. કોરોના વાયરસના કારણે લોકો એકબીજાને મળવાથી ડરી રહ્યા છે. જોકે, ધીમે ધીમે...

લો..બોલો ! વિકાસશીલ કોણ ? ગુજરાતના ગામડામાં ૧૭૮.૫૭ માથાદીઠ વેતન !

0
      ગુજરાતના ગ્રામીણ વિસ્તારોમાં પ્રત્યેક વ્યક્તિ માથાદીઠ દૈનિક રૂપિયા ૧૭૮.૫૭નું વેતન મેળવે છે. ગ્રામીણ વિસ્તારોમાં માથા દીઠ દૈનિક વેતનનું ગુજરાતનુંં આ પ્રમાણ...

પત્રકારત્વ અને આંદોલન સુધી બરાબર છે પરંતુ રાજકારણના ચક્કરમાં ન પડો.. મનીષ સીસોદીયાની પત્ની..

વિચારમંચ: દિલ્હીના પૂર્વ નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયા શરાબ કૌભાંડમાં CBI દ્વારા ધરપકડ કરવામાં આવી હોવાથી તે હાલ જેલમાં બંધ છે. ત્યારે તેમની પત્ની સીમાનું...

AMA નિવેદન : કોરોનાનાં સંક્રમણ વચ્ચે સ્કૂલો શરૂ કરવી જોખમી સાબિત થશે !

0
     ગુજરાતમાં સરકાર દ્વારા દિવાળી બાદ સ્કૂલો શરૂ કરવાની તૈયારીઓ ચાલી રહી છે, પણ બીજી તરફ નિષ્ણાતોના મતે હાલની સ્થિતિમાં સ્કૂલો શરૂ કરવી...

ગામડાંઓમાં ઓનલાઈન અને ઓફ લાઈન શિક્ષણ અંગેની મૂંઝવણો.

0
      શિક્ષણ એ બાળકના વિકાસમાં ખુબ જ મહત્વનું પાસું છે. દરેક માતા-પિતા ઈચ્છે કે પોતાનું બાળક સારું શિક્ષણ મેળવે. પછી એ શિક્ષણ...

વાઘબારહ: આદિવાસિયતના અસ્તિત્વ માટે આશાનું કિરણ.. આજનો યુવાવર્ગ મૂળ સંસ્કૃતિ તરફ વળી રહ્યો છે..

0
વાઘ બારહ: આ સમગ્ર લેખ આદિવાસીઓની કુંકણા બોલીમાં લખવામાં આવ્યો છે જેની નોંધ લેવી. આમને કુનબે ને હવા કાય, વારલી ને હવાઅ કાય ધોડે ને...