કોરોના વોરિયર્સ ગૂજરાત વિદ્યાપીઠના સામાજિક કાર્યકરો
આજે સમગ્ર વિશ્વ કોરોના મહામારીનો સામનો કરી રહ્યું છે ત્યારે મોટાભાગના લોકો પોતાના ઘરમાં સુરક્ષિત છે તો કેટલાક લોકો કોરોના વોરિયર્સ બનીને આ મહામારીને...
આદિવાસી સમાજના મોટા ભાગના લોકોને પોતાનો વોટ વેલ્યૂ ખબર નથી: પ્રફુલ વસાવા
વિચારમંચ: આપણા દક્ષિણ ગુજરાતમાં 'આદિવાસી ટાઈગર સેના ભારત'નો પાયો નાખનારા ડો પ્રફુલ વસાવાએ ગઈકાલે ફેસબુક પર આદિવાસી લોકોને અધિકારો કે હક્કો કેમ નથી મળતાં...
એક એવું મંદિર જે ૧૯૬૫ અને ૧૯૭૧ માં થયેલ ભારત પાકિસ્તાન યુદ્ધનું સાક્ષી છે:...
રાજસ્થાન: હાલ જ થોડા દિવસો પહેલા રાજસ્થાન રાજ્યના જેસલમેર જીલ્લા માં આવેલા તનોટ માતા મંદિર જવાનું થયું. આ મંદિર ભારત પાકિસ્તાન બોર્ડર પર આવેલું...
કર્ણાટક હાઈકોર્ટે: છોકરીઓ પોતાની મરજી પ્રમાણે જીવનસાથી પસંદ કરી શકે છે: જાણો કોર્ટે શું...
વિચારમંચ: યુવતીના પિતાને અરજી ફગાવતા કર્ણાટક હાઈકોર્ટે જણાવ્યું છે કે વૈવાહિક બંધન માટે જીવનસાથી અથવા જીવનસાથીની યોગ્યતાનો નિર્ણય ફક્ત વ્યક્તિઓ દ્વારા જ લેવામાં આવે...
મંગલ પુસ્તકાલયોના બંધ બારણાં ખોલો દયામય !
ભરૂચ : આપણા ગુજરાતમાં જોતજોતામાં અનલોક-4 સુધી આવી પોહચ્યું છે પ્રદેશમાં જાહેર સમારંભો પણ ગાઇડલાઇન હેઠળ શરૂ થઇ રહ્યા છે. ભીડ-ભાડ વાળી જાહેર જગ્યાઓ...
મજૂરી નહીં પરંતુ ‘કૌશલ્ય’થી જ દેશ આગળ વધી શકશે: મુકેશ અંબાણી
સમય, સ્થિતિ અને કાળ ક્યારેય યથાવત રહેતો નથી. સમયનો બદલાવ અને સમય સાથે તાલ મિલાવવામાં જેને મહારત પ્રાપ્ત થઈ જાય તેનું...
વર્તમાનમાં વધુ ભયાનક કોણ ? કોરોનાની મહામારી કે બેરોજગારી !
થોડા સમય પહેલા થયેલી નોટબંધી જીએસટી અને હાલના કોરોનાના કહેરને પગલે બેરોજગારી અને આર્થિક સક્રમણમાં ઘેરાયેલાં મજબૂર લોકો આપ-ઘાતના માર્ગે...
લો..બોલો ! વિકાસશીલ કોણ ? ગુજરાતના ગામડામાં ૧૭૮.૫૭ માથાદીઠ વેતન !
ગુજરાતના ગ્રામીણ વિસ્તારોમાં પ્રત્યેક વ્યક્તિ માથાદીઠ દૈનિક રૂપિયા ૧૭૮.૫૭નું વેતન મેળવે છે. ગ્રામીણ વિસ્તારોમાં માથા દીઠ દૈનિક વેતનનું ગુજરાતનુંં આ પ્રમાણ...
સ્તન ઢાંકવા માટેના સંઘર્ષને જ કેમ ? ઢાંકી દીધો..!
વિચારમંચ: રમેશ સવાણી પોતાના ફેસબુક એકાઉન્ટ પર લખે છે કે ટીપૂ સુલ્તાન (20 નવેમ્બર 1750/ 4 મે 1799) મૈસૂરના રાજવી હતા. કેટલાંકના મતે તેમનો...
હા બેશક ! કોરોનાનો ખતરો ખરો ! પણ માનવ સ્વાસ્થ્ય માટે હવાનું પ્રદૂષણ સૌથી...
વર્તમાન સમયમાં એર ક્વૉલિટી લાઇફ ઇન્ડેક્સ (AQLI) દ્વારા રજૂ કરવામાં આવેલા રિપોર્ટ અનુસાર હવાનું પ્રદૂષણ લોકોના આયુષ્ય સંભવિતતા બે વર્ષ જેટલી...
















