આદિવાસી યુવાનોમાં નવચેતનાનો સંચાર
“તન થી ભલે હારી જઈએ પણ મન થી મજબુત રહીએ” એ આજના યુવાનો માટેની જીવન જીવવાની પરિભાષા છે.આદિ-અનાદિ કાળથી ચાલી આવતા અત્યાચારો આભડછેટ એ...
ડિજિટલ ગુજરાતના આદિવાસી વિસ્તારોમાં ઓનલાઈન ‘રાત્રી પરીક્ષા’ નવું નજરાણું !
આપણી સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી ઓનલાઇન પોર્ટલ DIKSHA (Digital Infrastructure for School Education)માં ડાયરેક્ટ પ્લેઝ સેક્શનમાં ૧.૭૫ કરોડ પ્લે સાથે ગુજરાત આખા દેશમાં...
હા બેશક ! કોરોનાનો ખતરો ખરો ! પણ માનવ સ્વાસ્થ્ય માટે હવાનું પ્રદૂષણ સૌથી...
વર્તમાન સમયમાં એર ક્વૉલિટી લાઇફ ઇન્ડેક્સ (AQLI) દ્વારા રજૂ કરવામાં આવેલા રિપોર્ટ અનુસાર હવાનું પ્રદૂષણ લોકોના આયુષ્ય સંભવિતતા બે વર્ષ જેટલી...
કોરોના વોરિયર્સ ગૂજરાત વિદ્યાપીઠના સામાજિક કાર્યકરો
આજે સમગ્ર વિશ્વ કોરોના મહામારીનો સામનો કરી રહ્યું છે ત્યારે મોટાભાગના લોકો પોતાના ઘરમાં સુરક્ષિત છે તો કેટલાક લોકો કોરોના વોરિયર્સ બનીને આ મહામારીને...
નાંદુરીમાં આદિવાસી કોકણા, કોકણી, કુકણા, કુનબી સમાજનું પ્રથમ વૈચારિક એકતા અને સાંસ્કૃતિક રાષ્ટ્રીય મહાસંમેલન..
નાંદુરી: આદિવાસી કોકણા, કોકણી, કુકણા, કુનબી (ડાંગ) સમાજ ગુજરાત મહારાષ્ટ્ર અને દાદરાનગર હવેલીમાં પ્રથમ વૈચારિક એકતા અને સાંસ્કૃતિક રાષ્ટ્રીય મહાસંમેલન નાંદુરી (સપ્તશૃંગીગઢ) તા. કલવણ...
વિરોધના વંટોળ ઉઠાવના લીધે સરકારે 14મી ફેબ્રુઆરીએ ‘કાઉ હગ ડે’ ઉજવવાનો નિર્ણય પાછો ખેંચ્યો..
વિચારમંચ: 14મી ફેબ્રુઆરીએ વિશ્વભરમાં વેલેન્ટાઈન્સ ડે ઉજવવામાં આવે છે. ત્યારે ભારતમાં કેન્દ્ર સરકાર દ્વારા એવી અપીલ કરવામાં આવી હતી કે વેલેન્ટાઈન્સ ડેની સાથે...
આજે વિશ્વ બાળ દિકરી દિવસ ! દિકરી મારી .. ! કાળજા કેરો કટકો મારો
દીકરી નાની હોય કે મોટી હોય, કે.જી.માં ભણતી હોય કે કોલેજમાં, કુમારિકા હોય કે કન્યા, દીકરી સદાય દીકરી જ રહે...
અમુક ભણેલા ગણેલા “મેન્ટલી અનફીટ” માણસો ‘ઈર્ષા’ નો વારસો આગળ વધારી રહ્યા છે: કિરણ...
વાંસદા: ઈર્ષા એટલે આપણી સાદી ભાષામાં બળતરા થવી કે બળવું. પ્રેમ સત્યનિષ્ઠા પ્રમાણિકતા દયાની જેમ ઈર્ષ્યા પણ માનવમાં રહેલો એક ગુણ કે ભાવનાત્મક બાબત...
પત્રકારત્વ અને આંદોલન સુધી બરાબર છે પરંતુ રાજકારણના ચક્કરમાં ન પડો.. મનીષ સીસોદીયાની પત્ની..
વિચારમંચ: દિલ્હીના પૂર્વ નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયા શરાબ કૌભાંડમાં CBI દ્વારા ધરપકડ કરવામાં આવી હોવાથી તે હાલ જેલમાં બંધ છે. ત્યારે તેમની પત્ની સીમાનું...
ચાલ ને જીવી લઈએ આ જિંદગી..!
વ્યક્તિઓના જીવનમાં સુખ અને દુઃખ બન્ને સરખા ભાગે જોવા મળે છે. જેમાં 50 ટકા સુખ તો 50 ટકા દુઃખ આવતું હોય છે. દરરોજના વ્યક્તિ...
















