મારા માં જીવે છે મારું બાળપણ અને જૂનું ઘર, મારી બાળપણની યાદોના સહારે..!! ડૉ....
ડૉકટરમન: હું વિશાલ.. હું અને મારી આત્મા, મારા જુના ઘરની યાદો સાથે એટલી સંકળાયેલી છે કે જ્યાં સુધી ગામની માટીની સુંગંધ ના લઉ ત્યાં...
દેશમાં ગુજરાતના શહેરોમાં બેરોજગારી દરમાં તીવ્ર વધારો : સર્વે
દેશમાં 8.9%થી જુલાઈ સપ્ટેમ્બરમાં બેરોજગારી દર ઘટી 8.4% થયો હોવા છતાં દેશનાં 6 રાજયોના શહેરોમાં બેરોજગારી વધી છે. સતાવાર આંકડા મુજબ...
જેલમાં રહી 31 ડિગ્રી મેળવવાનો રેકોર્ડ અને સરકારી નોકરીની ઓફર મેળવતો ગુનેગાર !
દેશમાં કે ગુજરાતની જેલમાં સજા ભોગવતા કેદીઓમાં ભાગ્યે જ કોઈ હશે કે જે જેલમાં રહીને પોતાના ભવિષ્યના જીવનને સુધારવા માટે શિક્ષણ મેળવતો...
મતદાન આંગળીથી નહીં મગજથી કરજો : એક્ટર સોનુ સૂદ
બિહાર વિધાનસભા ચૂંટણી પહેલા ચરણનું મતદાન ચાલી રહ્યું છે. વોટિંગ માટે સુરક્ષાની બધીજ તૈયારીઓ કરી લીધી છે. લોકતંત્રના આ મહાપર્વમાં ભાગ લેવા માટે...
SC-ST કોઈ બીજા રાજ્યમાં નોકરી, જમીન માટે છૂટનો દાવો નાં કરી શકે: સુપ્રીમ કોર્ટ
આજરોજ SC-ST માટે ખુબ જ અસર કરનારો નિર્ણય સુપ્રીમ કોર્ટ દ્વારા આપવામાં આવ્યો હતો. સર્વોચ્ચ અદાલતે જણાવ્યું છે કે એક રાજ્યની અનુસૂચિત જાતિ અથવા...
૨૫ નવેમ્બરના ઓલ ઇન્ડિયા પ્રિસાઇડિંગ ઓફિસર્સની કોન્ફરન્સમાં રાષ્ટ્રપતિને ધારાસભ્ય મહેશભાઈની મળવાની ઈચ્છા : શું...
નર્મદા: ૨૫ નવેમ્બરના રોજ ઓલ ઇન્ડિયા પ્રિસાઇડિંગ ઓફિસર્સની કોન્ફરન્સમાં કેવડીયામાં યોજાઈ રહી છે. આ દરમિયાન સ્થાનિક એટલે ડેડીયાપાડાના ધારાસભ્ય મહેશ વસાવાએ આ કાર્યક્રમમાં આવી...
હા બેશક ! કોરોનાનો ખતરો ખરો ! પણ માનવ સ્વાસ્થ્ય માટે હવાનું પ્રદૂષણ સૌથી...
વર્તમાન સમયમાં એર ક્વૉલિટી લાઇફ ઇન્ડેક્સ (AQLI) દ્વારા રજૂ કરવામાં આવેલા રિપોર્ટ અનુસાર હવાનું પ્રદૂષણ લોકોના આયુષ્ય સંભવિતતા બે વર્ષ જેટલી...
કર્ણાટક હાઈકોર્ટે: છોકરીઓ પોતાની મરજી પ્રમાણે જીવનસાથી પસંદ કરી શકે છે: જાણો કોર્ટે શું...
વિચારમંચ: યુવતીના પિતાને અરજી ફગાવતા કર્ણાટક હાઈકોર્ટે જણાવ્યું છે કે વૈવાહિક બંધન માટે જીવનસાથી અથવા જીવનસાથીની યોગ્યતાનો નિર્ણય ફક્ત વ્યક્તિઓ દ્વારા જ લેવામાં આવે...
પત્રકારત્વ અને આંદોલન સુધી બરાબર છે પરંતુ રાજકારણના ચક્કરમાં ન પડો.. મનીષ સીસોદીયાની પત્ની..
વિચારમંચ: દિલ્હીના પૂર્વ નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયા શરાબ કૌભાંડમાં CBI દ્વારા ધરપકડ કરવામાં આવી હોવાથી તે હાલ જેલમાં બંધ છે. ત્યારે તેમની પત્ની સીમાનું...
સુપ્રીમ કોર્ટે: SC-ST એક્ટ અંતર્ગત બધાં પ્રકારનાં અપમાન અપરાધ નહિ ગણાય !
આપણા દેશની સુપ્રીમ કોર્ટે એક મહત્ત્વના ચુકાદામાં જણાવ્યું હતું કે, અનુસૂચિત જાતિ અથવા અનુસૂચિત જનજાતિની વ્યક્તિએ ફરિયાદ કરી હોવાના કારણે કોઈ સવર્ણને તેના...
















