મજૂરી નહીં પરંતુ ‘કૌશલ્ય’થી જ દેશ આગળ વધી શકશે: મુકેશ અંબાણી
સમય, સ્થિતિ અને કાળ ક્યારેય યથાવત રહેતો નથી. સમયનો બદલાવ અને સમય સાથે તાલ મિલાવવામાં જેને મહારત પ્રાપ્ત થઈ જાય તેનું...
જ્યારે બે લોકો છૂટાછેડા લેવાનું નક્કી કરે છે, ત્યારે બંને ઓછામાં ઓછું, જીવવાનું કે...
વિચારમંચ: આજકાલ આપણને આજુબાજુ કે સમાચારપત્રોમાં દરરોજ કે દર બીજા દિવસે વાંચવા અને સાંભળવા મળે છે કે ફલાણા ફલાણા ભાઈ કે બહેનના છૂટાછેડા થઈ...
દેશની લીગલ સિસ્ટમ અમીરો અને શક્તિશાળી લોકોના પક્ષમાં થઈ ગઈ છે: SC જજ જસ્ટિસ...
દિલ્હી: સુપ્રીમ કોર્ટના જજ જસ્ટિસ દીપક ગુપ્તાના નિવૃત્તિને એક વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા ફેરવેલ અપાયું હતું તેમાં દેશની 'લો' સિસ્ટમ વિષે તેમનું કહેવું હતું કે...
વાઘબારહ: આદિવાસિયતના અસ્તિત્વ માટે આશાનું કિરણ.. આજનો યુવાવર્ગ મૂળ સંસ્કૃતિ તરફ વળી રહ્યો છે..
વાઘ બારહ: આ સમગ્ર લેખ આદિવાસીઓની કુંકણા બોલીમાં લખવામાં આવ્યો છે જેની નોંધ લેવી.
આમને કુનબે ને હવા કાય, વારલી ને હવાઅ કાય ધોડે ને...
પત્રકારત્વ અને આંદોલન સુધી બરાબર છે પરંતુ રાજકારણના ચક્કરમાં ન પડો.. મનીષ સીસોદીયાની પત્ની..
વિચારમંચ: દિલ્હીના પૂર્વ નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયા શરાબ કૌભાંડમાં CBI દ્વારા ધરપકડ કરવામાં આવી હોવાથી તે હાલ જેલમાં બંધ છે. ત્યારે તેમની પત્ની સીમાનું...
ગિનિઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં 6 વર્ષનો યંગેસ્ટ કમ્પ્યૂટર પ્રોગ્રામર અમદાવાદીએ મેળવ્યું સ્થાન
બાળકો ૬ થી ૧૦ વર્ષનીમાં સામાન્ય રીતે લખતા વાંચતા શીખતાં હોય છે, જુદી જુદી રમતોની વચ્ચે જીવનની શરૂઆત કરતા હોય છે, પરંતુ...
કુદરતી સૌંદર્યનો અખૂટ ખજાનો – સુરત જિલ્લાના ઉમરપાડા તાલુકાના ગામડાઓ અને એક માત્ર જોવાલયક...
પ્રકૃતિ પ્રેમીઓ માટે આમ જોવા જઇએ તો દરેક મોસમ ફરવાની મોસમ હોય છે. પરંતુ વરસાદની ઋતુમાં દરેક વ્યકિતને કુદરતનું સૌંદર્ય માણવાની ઇચ્છા થાય છે....
વિરોધના વંટોળ ઉઠાવના લીધે સરકારે 14મી ફેબ્રુઆરીએ ‘કાઉ હગ ડે’ ઉજવવાનો નિર્ણય પાછો ખેંચ્યો..
વિચારમંચ: 14મી ફેબ્રુઆરીએ વિશ્વભરમાં વેલેન્ટાઈન્સ ડે ઉજવવામાં આવે છે. ત્યારે ભારતમાં કેન્દ્ર સરકાર દ્વારા એવી અપીલ કરવામાં આવી હતી કે વેલેન્ટાઈન્સ ડેની સાથે...
કોરોના વોરિયર્સ ગૂજરાત વિદ્યાપીઠના સામાજિક કાર્યકરો
આજે સમગ્ર વિશ્વ કોરોના મહામારીનો સામનો કરી રહ્યું છે ત્યારે મોટાભાગના લોકો પોતાના ઘરમાં સુરક્ષિત છે તો કેટલાક લોકો કોરોના વોરિયર્સ બનીને આ મહામારીને...
સુપ્રીમ કોર્ટે: SC-ST એક્ટ અંતર્ગત બધાં પ્રકારનાં અપમાન અપરાધ નહિ ગણાય !
આપણા દેશની સુપ્રીમ કોર્ટે એક મહત્ત્વના ચુકાદામાં જણાવ્યું હતું કે, અનુસૂચિત જાતિ અથવા અનુસૂચિત જનજાતિની વ્યક્તિએ ફરિયાદ કરી હોવાના કારણે કોઈ સવર્ણને તેના...
















