મોનોપોલી પોતાનું હિત જુએ, લોકોનું નહીં..!

0
દેશના એરપોર્ટ પર 2-6 ડીસેમ્બર 2025 દરમિયાન ખૂબજ ખરાબ પરિસ્થિતિ ઊભી થઈ. આંતરરાષ્ટ્રીય પેસેન્જર્સ સમક્ષ ભારતની છબિ ખરાબ થઈ રહી છે. સ્થાનિક પેસેન્જર્સ એરપોર્ટ...

વિરોધના વંટોળ ઉઠાવના લીધે સરકારે 14મી ફેબ્રુઆરીએ ‘કાઉ હગ ડે’ ઉજવવાનો નિર્ણય પાછો ખેંચ્યો..

0
વિચારમંચ: 14મી ફેબ્રુઆરીએ વિશ્વભરમાં વેલેન્ટાઈન્સ ડે ઉજવવામાં આવે છે. ત્યારે ભારતમાં કેન્દ્ર સરકાર દ્વારા એવી અપીલ કરવામાં આવી હતી કે વેલેન્ટાઈન્સ ડેની સાથે...

આદિવાસી સમાજના મોટા ભાગના લોકોને પોતાનો વોટ ‌વેલ્યૂ ખબર નથી: પ્રફુલ વસાવા

0
વિચારમંચ: આપણા દક્ષિણ ગુજરાતમાં 'આદિવાસી ટાઈગર સેના ભારત'નો પાયો નાખનારા ડો પ્રફુલ વસાવાએ ગઈકાલે ફેસબુક પર આદિવાસી લોકોને અધિકારો કે હક્કો કેમ નથી મળતાં...

ડિજિટલ ગુજરાતના આદિવાસી વિસ્તારોમાં ઓનલાઈન ‘રાત્રી પરીક્ષા’ નવું નજરાણું !

0
     આપણી સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી ઓનલાઇન પોર્ટલ DIKSHA (Digital Infrastructure for School Education)માં ડાયરેક્ટ પ્લેઝ સેક્શનમાં ૧.૭૫ કરોડ પ્લે સાથે ગુજરાત આખા દેશમાં...

અદાણી સામે પ્રસિદ્ધ થયેલા હિંડનબર્ગ રિપોર્ટમાં રવીશનો હાથ હોવાની ઉડી અફવાઓ.. શું કહ્યું રવીશ...

0
વિચારમંચ: અમેરિકન રિસર્ચ ફર્મ હિંડનબર્ગનો હિંડનબર્ગ રિપોર્ટ પ્રસિદ્ધ થયા બાદ અદાણી ગ્રૂપની કંપનીના શેરોને ત્રાટકેલી સુનામીએ ગૌતમ અદાણીના સામ્રાજ્યને હચમચાવી નાખ્યું છે. ત્યારે હવે...

SC-ST કોઈ બીજા રાજ્યમાં નોકરી, જમીન માટે છૂટનો દાવો નાં કરી શકે: સુપ્રીમ કોર્ટ

0
આજરોજ SC-ST માટે ખુબ જ અસર કરનારો નિર્ણય સુપ્રીમ કોર્ટ દ્વારા આપવામાં આવ્યો હતો. સર્વોચ્ચ અદાલતે જણાવ્યું છે કે એક રાજ્યની અનુસૂચિત જાતિ અથવા...

૨૫ નવેમ્બરના ઓલ ઇન્ડિયા પ્રિસાઇડિંગ ઓફિસર્સની કોન્ફરન્સમાં રાષ્ટ્રપતિને ધારાસભ્ય મહેશભાઈની મળવાની ઈચ્છા : શું...

0
નર્મદા: ૨૫ નવેમ્બરના રોજ ઓલ ઇન્ડિયા પ્રિસાઇડિંગ ઓફિસર્સની કોન્ફરન્સમાં કેવડીયામાં યોજાઈ રહી છે. આ દરમિયાન સ્થાનિક એટલે ડેડીયાપાડાના ધારાસભ્ય મહેશ વસાવાએ આ કાર્યક્રમમાં આવી...

આવું પણ હોય હ… જરા પ્રેમની નજરથી, દિલના દ્રષ્ટિકોણથી અને મન મોકળું રાખી...

0
    ઘણીવાર આપણે એવી સ્થિતિમાં મૂકાઇ જઈએ છીએ કે આ શું ? આપણી સમક્ષ ઉભું રહેલું દ્રશ્ય માનવામાં  જ ન આવે આવું જ...

વર્તમાનમાં વધુ ભયાનક કોણ ? કોરોનાની મહામારી કે બેરોજગારી !

0
        થોડા સમય પહેલા થયેલી નોટબંધી જીએસટી અને હાલના કોરોનાના કહેરને પગલે બેરોજગારી અને આર્થિક સક્રમણમાં ઘેરાયેલાં મજબૂર લોકો આપ-ઘાતના માર્ગે...

કુદરતી સૌંદર્યનો અખૂટ ખજાનો – સુરત જિલ્લાના ઉમરપાડા તાલુકાના ગામડાઓ અને એક માત્ર જોવાલયક...

0
પ્રકૃતિ પ્રેમીઓ માટે આમ જોવા જઇએ તો દરેક મોસમ ફરવાની મોસમ હોય છે. પરંતુ વરસાદની ઋતુમાં દરેક વ્‍યકિતને કુદરતનું સૌંદર્ય માણવાની ઇચ્‍છા થાય છે....