એક એવું મંદિર જે ૧૯૬૫ અને ૧૯૭૧ માં થયેલ ભારત પાકિસ્તાન યુદ્ધનું સાક્ષી છે:...
રાજસ્થાન: હાલ જ થોડા દિવસો પહેલા રાજસ્થાન રાજ્યના જેસલમેર જીલ્લા માં આવેલા તનોટ માતા મંદિર જવાનું થયું. આ મંદિર ભારત પાકિસ્તાન બોર્ડર પર આવેલું...
જ્યારે બે લોકો છૂટાછેડા લેવાનું નક્કી કરે છે, ત્યારે બંને ઓછામાં ઓછું, જીવવાનું કે...
વિચારમંચ: આજકાલ આપણને આજુબાજુ કે સમાચારપત્રોમાં દરરોજ કે દર બીજા દિવસે વાંચવા અને સાંભળવા મળે છે કે ફલાણા ફલાણા ભાઈ કે બહેનના છૂટાછેડા થઈ...
જેલમાં રહી 31 ડિગ્રી મેળવવાનો રેકોર્ડ અને સરકારી નોકરીની ઓફર મેળવતો ગુનેગાર !
દેશમાં કે ગુજરાતની જેલમાં સજા ભોગવતા કેદીઓમાં ભાગ્યે જ કોઈ હશે કે જે જેલમાં રહીને પોતાના ભવિષ્યના જીવનને સુધારવા માટે શિક્ષણ મેળવતો...
અદાણી ગ્રુપે મીડિયા સમૂહ NDTVમાં 29 ટકા હિસ્સો ખરીદ્યાની ઘટના પછી થયેલા ચર્ચાઓના ગરમ...
અદાણી ગ્રુપે મીડિયા સમૂહ NDTVમાં 29 ટકા હિસ્સો ખરીદ્યો છે. ત્યારથી ચર્ચાઓનું બજાર ગરમ છે. એવી અટકળો પણ છે કે કંપની પર અદાણી ગ્રૂપની...
હા બેશક ! કોરોનાનો ખતરો ખરો ! પણ માનવ સ્વાસ્થ્ય માટે હવાનું પ્રદૂષણ સૌથી...
વર્તમાન સમયમાં એર ક્વૉલિટી લાઇફ ઇન્ડેક્સ (AQLI) દ્વારા રજૂ કરવામાં આવેલા રિપોર્ટ અનુસાર હવાનું પ્રદૂષણ લોકોના આયુષ્ય સંભવિતતા બે વર્ષ જેટલી...
આદિવાસી યુવાનોમાં નવચેતનાનો સંચાર
“તન થી ભલે હારી જઈએ પણ મન થી મજબુત રહીએ” એ આજના યુવાનો માટેની જીવન જીવવાની પરિભાષા છે.આદિ-અનાદિ કાળથી ચાલી આવતા અત્યાચારો આભડછેટ એ...
દિવાળીમાં ફટાકડા ફોડવા બાબતે ગાંધીજી શું માનતા ?
હાલમાં દેશમાં દિવાળી અને નવા વર્ષના ઉત્સવોની ઉજવણી ધામધૂમથી તહી રહી છે આપણા દેશના રાષ્ટ્રપિતા ગાંધીજીનું દરમિયાન ફોડતા ફટાકડા વિષે ગાંધીજીના વિચારો...
જાણીતા અર્થશાસ્ત્રી રઘુરામ રાજનનું ભારતની હાલની સ્થિતિ વિષે શું કહેવું છે… જાણો
વિચારમંચ: જાણીતા અર્થશાસ્ત્રી રઘુરામ રાજને એક વેબિનારમાં ચેતવણી આપી હતી કે બહુસંખ્યકવાદ ભારતનાં ભવિષ્ય માટે અત્યંત ખતરનાક પુરવાર થશે. રાજને કહ્યું કે, સૌએ સાથે...
નવા ટેલિકોમ બિલ મુજબ.. તમારો મોબાઈલ સરકારના કંટ્રોલમાં..
વિચારમંચ: સંસદના શિયાળુ સત્રનો સોમવારે 18 ડિસેમ્બરે 11મો દિવસ હતો. મોદી સરકારએ આજે લોકસભામાં ટેલિકોમ્યુનિકેશન બિલ 2023 રજૂ કર્યું. ટેલિકોમ બિલ 2023માં ભારત સરકાર...
ધરમપુરના પ્રસાશનની બેદરકારીના લીધે શહેરમાં કોરોના વિસ્ફોટની શક્યતા !
વલસાડ : વર્તમાન સમયમાં સમગ્ર વિશ્વમાં કોવિડ-૧૯ કોરોના મહામારી લોકો માટે આફત બની છે. જેને લઈ સમગ્ર વિશ્વ કોરોના રોગને નાથવા એક જૂથ બની...
















