ગિનિઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં 6 વર્ષનો યંગેસ્ટ કમ્પ્યૂટર પ્રોગ્રામર અમદાવાદીએ મેળવ્યું સ્થાન
બાળકો ૬ થી ૧૦ વર્ષનીમાં સામાન્ય રીતે લખતા વાંચતા શીખતાં હોય છે, જુદી જુદી રમતોની વચ્ચે જીવનની શરૂઆત કરતા હોય છે, પરંતુ...
એક એવું મંદિર જે ૧૯૬૫ અને ૧૯૭૧ માં થયેલ ભારત પાકિસ્તાન યુદ્ધનું સાક્ષી છે:...
રાજસ્થાન: હાલ જ થોડા દિવસો પહેલા રાજસ્થાન રાજ્યના જેસલમેર જીલ્લા માં આવેલા તનોટ માતા મંદિર જવાનું થયું. આ મંદિર ભારત પાકિસ્તાન બોર્ડર પર આવેલું...
મતદાન આંગળીથી નહીં મગજથી કરજો : એક્ટર સોનુ સૂદ
બિહાર વિધાનસભા ચૂંટણી પહેલા ચરણનું મતદાન ચાલી રહ્યું છે. વોટિંગ માટે સુરક્ષાની બધીજ તૈયારીઓ કરી લીધી છે. લોકતંત્રના આ મહાપર્વમાં ભાગ લેવા માટે...
આજે ભારતની પ્રથમમ મહિલા કેબિનેટ મંત્રી રાજકુમારી અમૃત કૌરના જન્મદિવસે.. એમની જાણી-અજાણી વાતો.. Decision...
વિચારમંચ: અમૃત કૌરનો જન્મ ૨ ફેબ્રુઆરી૧૮૮૯ રોજ થયો હતો. તેમને લખનઉના ઉત્તરપ્રદેશમાં થયો હતો. ભારતીય રાજનેતા અને સામાજીક કાર્યકર્તા હતા. ભારતીય સ્વતંત્રતા ચળવળમાં તેમની ભૂમિકા...
અમુક ભણેલા ગણેલા “મેન્ટલી અનફીટ” માણસો ‘ઈર્ષા’ નો વારસો આગળ વધારી રહ્યા છે: કિરણ...
વાંસદા: ઈર્ષા એટલે આપણી સાદી ભાષામાં બળતરા થવી કે બળવું. પ્રેમ સત્યનિષ્ઠા પ્રમાણિકતા દયાની જેમ ઈર્ષ્યા પણ માનવમાં રહેલો એક ગુણ કે ભાવનાત્મક બાબત...
ગામડાંઓમાં ઓનલાઈન અને ઓફ લાઈન શિક્ષણ અંગેની મૂંઝવણો.
શિક્ષણ એ બાળકના વિકાસમાં ખુબ જ મહત્વનું પાસું છે. દરેક માતા-પિતા ઈચ્છે કે પોતાનું બાળક સારું શિક્ષણ મેળવે. પછી એ શિક્ષણ...
અદાણી સામે પ્રસિદ્ધ થયેલા હિંડનબર્ગ રિપોર્ટમાં રવીશનો હાથ હોવાની ઉડી અફવાઓ.. શું કહ્યું રવીશ...
વિચારમંચ: અમેરિકન રિસર્ચ ફર્મ હિંડનબર્ગનો હિંડનબર્ગ રિપોર્ટ પ્રસિદ્ધ થયા બાદ અદાણી ગ્રૂપની કંપનીના શેરોને ત્રાટકેલી સુનામીએ ગૌતમ અદાણીના સામ્રાજ્યને હચમચાવી નાખ્યું છે. ત્યારે હવે...
ધરમપુરના પ્રસાશનની બેદરકારીના લીધે શહેરમાં કોરોના વિસ્ફોટની શક્યતા !
વલસાડ : વર્તમાન સમયમાં સમગ્ર વિશ્વમાં કોવિડ-૧૯ કોરોના મહામારી લોકો માટે આફત બની છે. જેને લઈ સમગ્ર વિશ્વ કોરોના રોગને નાથવા એક જૂથ બની...
લો બોલો ! દર 10માંથી 7 ભારતીયો રમે છે મોબાઈલ ગેમ !
દેશમાં દર ૧૦ માંથી ૭ શહેરી ભારતીય અત્યારે કોઈ પણ ડિવાઇસ પર વિડીયો ગેમ અથવા મોબાઇલ ગેમ રમી રહ્યા છે અને આ...
સુપ્રીમ કોર્ટે: SC-ST એક્ટ અંતર્ગત બધાં પ્રકારનાં અપમાન અપરાધ નહિ ગણાય !
આપણા દેશની સુપ્રીમ કોર્ટે એક મહત્ત્વના ચુકાદામાં જણાવ્યું હતું કે, અનુસૂચિત જાતિ અથવા અનુસૂચિત જનજાતિની વ્યક્તિએ ફરિયાદ કરી હોવાના કારણે કોઈ સવર્ણને તેના...
















