દેશમાં ગુજરાતના શહેરોમાં બેરોજગારી દરમાં તીવ્ર વધારો : સર્વે

0
      દેશમાં 8.9%થી જુલાઈ સપ્ટેમ્બરમાં બેરોજગારી દર ઘટી 8.4% થયો હોવા છતાં દેશનાં 6 રાજયોના શહેરોમાં બેરોજગારી વધી છે. સતાવાર આંકડા મુજબ...

બંધારણ દિવસ: મહિલાઓના અધિકારો માટે લડનારા મહાન વિભુતીઓના વિચારો !

0
આપણા દેશો-વિદેશોમાં મહિલાઓના અધિકારો માટે આંદોલનો થયા અને કરવા પડયા એ બધું જ લેખનમાં લખાયેલ લેખોમાં જોયું-જાણ્યું. અને લોકો પાસેથી સાંભળીયુ ત્યારે સમજાયું કે...

હાલમાં 39.10 કરોડ બાળકો ઘરે બેઠા છે, સ્કૂલ નહી જવાથી બાળકો અભ્યાસ છોડી દેશે,...

0
        કોરોના મહામારીના કારણે લાંબા સમય સુધી સ્કૂલ બંધ રહેવાથી ભારતમાં ૪૦ અબજ ડોલરનું નુકસાન થઇ શકે છે. એવું વિશ્વબેંકના એક...

મહિલાઓની સહેલી બનેલી તાપી જિલ્લાની અનોખી બેંક !

0
     તાપી જિલ્લાની એક મહિલા જૂથ દ્વારા પોતીકી સહકારી બેન્ક ૧૯૯૯ બનાવી છે, જે આજે જિલ્લામાં કરોડપતિ બેન્ક તરીકે પ્રસ્થાપિત થયેલી જોવા મળે...

કોરોના કાળમાં આજના યુવા ડોક્ટરો માટે આદર્શ છે આ 87 વર્ષના ડોક્ટર !

0
     દેશમાં કોરોના વાયરસના વધતા પ્રકોપથી લોકો ભયભીત થઈ ગયા છે. કોરોના વાયરસના કારણે લોકો એકબીજાને મળવાથી ડરી રહ્યા છે. જોકે, ધીમે ધીમે...

જો જો હો.. કાર્ટૂનચિત્ર આદિવાસી સમાજની ભાવિ ભવિષ્ય તરફનું તો નથી ને..!

0
આ કાર્ટૂનચિત્ર જોઇને તમને આદિવાસી સમાજને પોતાની ભાવિપેઢીનુ ભવિષ્ય શું હશે એ સમજવા માટે કાફી છે. હાલમાં દારૂ/બોયલર મરઘાં આપણા ગામડાઓ તરફ અને પોષ્ટિક...

SC-ST કોઈ બીજા રાજ્યમાં નોકરી, જમીન માટે છૂટનો દાવો નાં કરી શકે: સુપ્રીમ કોર્ટ

0
આજરોજ SC-ST માટે ખુબ જ અસર કરનારો નિર્ણય સુપ્રીમ કોર્ટ દ્વારા આપવામાં આવ્યો હતો. સર્વોચ્ચ અદાલતે જણાવ્યું છે કે એક રાજ્યની અનુસૂચિત જાતિ અથવા...

જાણીતા અર્થશાસ્ત્રી રઘુરામ રાજનનું ભારતની હાલની સ્થિતિ વિષે શું કહેવું છે… જાણો

વિચારમંચ: જાણીતા અર્થશાસ્ત્રી રઘુરામ રાજને એક વેબિનારમાં ચેતવણી આપી હતી કે બહુસંખ્યકવાદ ભારતનાં ભવિષ્ય માટે અત્યંત ખતરનાક પુરવાર થશે. રાજને કહ્યું કે, સૌએ સાથે...

આવું પણ હોય હ… જરા પ્રેમની નજરથી, દિલના દ્રષ્ટિકોણથી અને મન મોકળું રાખી...

0
    ઘણીવાર આપણે એવી સ્થિતિમાં મૂકાઇ જઈએ છીએ કે આ શું ? આપણી સમક્ષ ઉભું રહેલું દ્રશ્ય માનવામાં  જ ન આવે આવું જ...

સુપ્રીમ કોર્ટે: SC-ST એક્ટ અંતર્ગત બધાં પ્રકારનાં અપમાન અપરાધ નહિ ગણાય !

0
   આપણા દેશની સુપ્રીમ કોર્ટે એક મહત્ત્વના ચુકાદામાં જણાવ્યું હતું કે, અનુસૂચિત જાતિ અથવા અનુસૂચિત જનજાતિની વ્યક્તિએ ફરિયાદ કરી હોવાના કારણે કોઈ સવર્ણને તેના...