જેલમાં રહી 31 ડિગ્રી મેળવવાનો રેકોર્ડ અને સરકારી નોકરીની ઓફર મેળવતો ગુનેગાર !

0
    દેશમાં કે ગુજરાતની જેલમાં સજા ભોગવતા કેદીઓમાં ભાગ્યે જ કોઈ હશે કે જે જેલમાં રહીને પોતાના ભવિષ્યના જીવનને સુધારવા માટે શિક્ષણ મેળવતો...

દક્ષિણ ગુજરાતનાં પ્રખ્યાત ગુજરાતી સાહિત્યકાર કનૈયાલાલ માણેકલાલ મુનશીની 138 મી જન્મજયંતિ

0
ચીખલી: આજે ભારતીય સ્વતંત્રતા સેનાની, રાજકારણી, વકીલ અને ગુજરાતી સાહિત્યના પ્રખ્યાત લેખક તેમજ શિક્ષણશાસ્ત્રી કનૈયાલાલ માણેકલાલ મુનશી (કે.એમ. મુનશી) ની 138 મી જન્મજયંતિ છે....

મંગલ પુસ્તકાલયોના બંધ બારણાં ખોલો દયામય !

0
  ભરૂચ : આપણા ગુજરાતમાં જોતજોતામાં અનલોક-4 સુધી આવી પોહચ્યું છે પ્રદેશમાં જાહેર સમારંભો પણ ગાઇડલાઇન હેઠળ શરૂ થઇ રહ્યા છે. ભીડ-ભાડ વાળી જાહેર જગ્યાઓ...

મહિલાઓની સહેલી બનેલી તાપી જિલ્લાની અનોખી બેંક !

0
     તાપી જિલ્લાની એક મહિલા જૂથ દ્વારા પોતીકી સહકારી બેન્ક ૧૯૯૯ બનાવી છે, જે આજે જિલ્લામાં કરોડપતિ બેન્ક તરીકે પ્રસ્થાપિત થયેલી જોવા મળે...

આદિવાસી સમાજના મોટા ભાગના લોકોને પોતાનો વોટ ‌વેલ્યૂ ખબર નથી: પ્રફુલ વસાવા

0
વિચારમંચ: આપણા દક્ષિણ ગુજરાતમાં 'આદિવાસી ટાઈગર સેના ભારત'નો પાયો નાખનારા ડો પ્રફુલ વસાવાએ ગઈકાલે ફેસબુક પર આદિવાસી લોકોને અધિકારો કે હક્કો કેમ નથી મળતાં...

SC-ST કોઈ બીજા રાજ્યમાં નોકરી, જમીન માટે છૂટનો દાવો નાં કરી શકે: સુપ્રીમ કોર્ટ

0
આજરોજ SC-ST માટે ખુબ જ અસર કરનારો નિર્ણય સુપ્રીમ કોર્ટ દ્વારા આપવામાં આવ્યો હતો. સર્વોચ્ચ અદાલતે જણાવ્યું છે કે એક રાજ્યની અનુસૂચિત જાતિ અથવા...

ચાલ ને જીવી લઈએ આ જિંદગી..!

વ્યક્તિઓના જીવનમાં સુખ અને દુઃખ બન્ને સરખા ભાગે જોવા મળે છે. જેમાં 50 ટકા સુખ તો 50 ટકા દુઃખ આવતું હોય છે. દરરોજના વ્યક્તિ...

કેવડીયા વિસ્તારમાં સામાન્ય જનતા માટે પ્રવેશ પર પ્રતિબંધના આદેશ

0
    પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો આજથી 2 દિવસ ગુજરાતનો પ્રવાસ કાર્યક્રમ છે. જેમાં સૌથી વધુ નર્મદા જિલ્લાના કેવડીયા કોલોની ખાતે રોકવાના છે. ત્યારે તેમને...

કર્ણાટક હાઈકોર્ટે: છોકરીઓ પોતાની મરજી પ્રમાણે જીવનસાથી પસંદ કરી શકે છે: જાણો કોર્ટે શું...

વિચારમંચ: યુવતીના પિતાને અરજી ફગાવતા કર્ણાટક હાઈકોર્ટે જણાવ્યું છે કે વૈવાહિક બંધન માટે જીવનસાથી અથવા જીવનસાથીની યોગ્યતાનો નિર્ણય ફક્ત વ્યક્તિઓ દ્વારા જ લેવામાં આવે...

સુપ્રીમ કોર્ટે: SC-ST એક્ટ અંતર્ગત બધાં પ્રકારનાં અપમાન અપરાધ નહિ ગણાય !

0
   આપણા દેશની સુપ્રીમ કોર્ટે એક મહત્ત્વના ચુકાદામાં જણાવ્યું હતું કે, અનુસૂચિત જાતિ અથવા અનુસૂચિત જનજાતિની વ્યક્તિએ ફરિયાદ કરી હોવાના કારણે કોઈ સવર્ણને તેના...