કોરોના વોરિયર્સ ગૂજરાત વિદ્યાપીઠના સામાજિક કાર્યકરો
આજે સમગ્ર વિશ્વ કોરોના મહામારીનો સામનો કરી રહ્યું છે ત્યારે મોટાભાગના લોકો પોતાના ઘરમાં સુરક્ષિત છે તો કેટલાક લોકો કોરોના વોરિયર્સ બનીને આ મહામારીને...
મહિલાઓની સહેલી બનેલી તાપી જિલ્લાની અનોખી બેંક !
તાપી જિલ્લાની એક મહિલા જૂથ દ્વારા પોતીકી સહકારી બેન્ક ૧૯૯૯ બનાવી છે, જે આજે જિલ્લામાં કરોડપતિ બેન્ક તરીકે પ્રસ્થાપિત થયેલી જોવા મળે...
મતદાન આંગળીથી નહીં મગજથી કરજો : એક્ટર સોનુ સૂદ
બિહાર વિધાનસભા ચૂંટણી પહેલા ચરણનું મતદાન ચાલી રહ્યું છે. વોટિંગ માટે સુરક્ષાની બધીજ તૈયારીઓ કરી લીધી છે. લોકતંત્રના આ મહાપર્વમાં ભાગ લેવા માટે...
લો..બોલો ! વિકાસશીલ કોણ ? ગુજરાતના ગામડામાં ૧૭૮.૫૭ માથાદીઠ વેતન !
ગુજરાતના ગ્રામીણ વિસ્તારોમાં પ્રત્યેક વ્યક્તિ માથાદીઠ દૈનિક રૂપિયા ૧૭૮.૫૭નું વેતન મેળવે છે. ગ્રામીણ વિસ્તારોમાં માથા દીઠ દૈનિક વેતનનું ગુજરાતનુંં આ પ્રમાણ...
આવું પણ હોય હ… જરા પ્રેમની નજરથી, દિલના દ્રષ્ટિકોણથી અને મન મોકળું રાખી...
ઘણીવાર આપણે એવી સ્થિતિમાં મૂકાઇ જઈએ છીએ કે આ શું ? આપણી સમક્ષ ઉભું રહેલું દ્રશ્ય માનવામાં જ ન આવે આવું જ...
વાઘબારહ: આદિવાસિયતના અસ્તિત્વ માટે આશાનું કિરણ.. આજનો યુવાવર્ગ મૂળ સંસ્કૃતિ તરફ વળી રહ્યો છે..
વાઘ બારહ: આ સમગ્ર લેખ આદિવાસીઓની કુંકણા બોલીમાં લખવામાં આવ્યો છે જેની નોંધ લેવી.
આમને કુનબે ને હવા કાય, વારલી ને હવાઅ કાય ધોડે ને...
જો જો હો.. કાર્ટૂનચિત્ર આદિવાસી સમાજની ભાવિ ભવિષ્ય તરફનું તો નથી ને..!
આ કાર્ટૂનચિત્ર જોઇને તમને આદિવાસી સમાજને પોતાની ભાવિપેઢીનુ ભવિષ્ય શું હશે એ સમજવા માટે કાફી છે. હાલમાં દારૂ/બોયલર મરઘાં આપણા ગામડાઓ તરફ અને પોષ્ટિક...
યુવા સ્વાભિમાન કાર્યક્રમ ગૂજરાત વિદ્યાપીઠની અનોખી પહેલ
અમદાવાદ:આજે આખું વિશ્વ ભારતને એક યુવા દેશ તરીકે ઓળખે છે.આજના યુવાનોની આંખમાં અવનવા સપનાઓ સાથે ઉડાન ભરવાની આશ હોય છે ત્યારે આજનો દરેક યુવાન...
નાંદુરીમાં આદિવાસી કોકણા, કોકણી, કુકણા, કુનબી સમાજનું પ્રથમ વૈચારિક એકતા અને સાંસ્કૃતિક રાષ્ટ્રીય મહાસંમેલન..
નાંદુરી: આદિવાસી કોકણા, કોકણી, કુકણા, કુનબી (ડાંગ) સમાજ ગુજરાત મહારાષ્ટ્ર અને દાદરાનગર હવેલીમાં પ્રથમ વૈચારિક એકતા અને સાંસ્કૃતિક રાષ્ટ્રીય મહાસંમેલન નાંદુરી (સપ્તશૃંગીગઢ) તા. કલવણ...
દક્ષિણ ગુજરાતનાં પ્રખ્યાત ગુજરાતી સાહિત્યકાર કનૈયાલાલ માણેકલાલ મુનશીની 138 મી જન્મજયંતિ
ચીખલી: આજે ભારતીય સ્વતંત્રતા સેનાની, રાજકારણી, વકીલ અને ગુજરાતી સાહિત્યના પ્રખ્યાત લેખક તેમજ શિક્ષણશાસ્ત્રી કનૈયાલાલ માણેકલાલ મુનશી (કે.એમ. મુનશી) ની 138 મી જન્મજયંતિ છે....
















