ધરમપુરના પ્રસાશનની બેદરકારીના લીધે શહેરમાં કોરોના વિસ્ફોટની શક્યતા !

0
વલસાડ : વર્તમાન સમયમાં સમગ્ર વિશ્વમાં કોવિડ-૧૯ કોરોના મહામારી લોકો માટે આફત બની છે. જેને લઈ સમગ્ર વિશ્વ કોરોના રોગને નાથવા એક જૂથ બની...

એક એવું મંદિર જે ૧૯૬૫ અને ૧૯૭૧ માં થયેલ ભારત પાકિસ્તાન યુદ્ધનું સાક્ષી છે:...

0
રાજસ્થાન: હાલ જ થોડા દિવસો પહેલા રાજસ્થાન રાજ્યના જેસલમેર જીલ્લા માં આવેલા તનોટ માતા મંદિર જવાનું થયું. આ મંદિર ભારત પાકિસ્તાન બોર્ડર પર આવેલું...

આદિવાસી યુવાનોમાં નવચેતનાનો સંચાર

0
“તન થી ભલે હારી જઈએ પણ મન થી મજબુત રહીએ” એ આજના યુવાનો માટેની જીવન જીવવાની પરિભાષા છે.આદિ-અનાદિ કાળથી ચાલી આવતા અત્યાચારો આભડછેટ એ...

જેલમાં રહી 31 ડિગ્રી મેળવવાનો રેકોર્ડ અને સરકારી નોકરીની ઓફર મેળવતો ગુનેગાર !

0
    દેશમાં કે ગુજરાતની જેલમાં સજા ભોગવતા કેદીઓમાં ભાગ્યે જ કોઈ હશે કે જે જેલમાં રહીને પોતાના ભવિષ્યના જીવનને સુધારવા માટે શિક્ષણ મેળવતો...

કેવડીયા વિસ્તારમાં સામાન્ય જનતા માટે પ્રવેશ પર પ્રતિબંધના આદેશ

0
    પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો આજથી 2 દિવસ ગુજરાતનો પ્રવાસ કાર્યક્રમ છે. જેમાં સૌથી વધુ નર્મદા જિલ્લાના કેવડીયા કોલોની ખાતે રોકવાના છે. ત્યારે તેમને...

ગિનિઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં 6 વર્ષનો યંગેસ્ટ કમ્પ્યૂટર પ્રોગ્રામર અમદાવાદીએ મેળવ્યું સ્થાન

0
     બાળકો ૬ થી ૧૦ વર્ષનીમાં સામાન્ય રીતે લખતા વાંચતા શીખતાં હોય છે, જુદી જુદી રમતોની વચ્ચે જીવનની શરૂઆત કરતા હોય છે, પરંતુ...

આદિવાસી વડીલો કહે છે: વૃક્ષનો સૌથી મોટો દુશ્મન કુહાડી નહીં, શિક્ષિત લોકોનું મૌન છે..!

વિચારમંચ: હાઈવે પહોળો કરવાના સમયે 70 80 વર્ષોના ઝાડો કાપી જમીનદોસ્ત કરી દેવામાં આવે છે ત્યારે શિક્ષિત લોકોનું સંપૂર્ણ મૌન ને શું સમજવું ?...

અદાણી ગ્રુપે મીડિયા સમૂહ NDTVમાં 29 ટકા હિસ્સો ખરીદ્યાની ઘટના પછી થયેલા ચર્ચાઓના ગરમ...

0
અદાણી ગ્રુપે મીડિયા સમૂહ NDTVમાં 29 ટકા હિસ્સો ખરીદ્યો છે. ત્યારથી ચર્ચાઓનું બજાર ગરમ છે. એવી અટકળો પણ છે કે કંપની પર અદાણી ગ્રૂપની...

મતદાન આંગળીથી નહીં મગજથી કરજો : એક્ટર સોનુ સૂદ

0
   બિહાર વિધાનસભા ચૂંટણી પહેલા ચરણનું મતદાન ચાલી રહ્યું છે. વોટિંગ માટે સુરક્ષાની બધીજ તૈયારીઓ કરી લીધી છે. લોકતંત્રના આ મહાપર્વમાં ભાગ લેવા માટે...

દક્ષિણ ગુજરાતનાં પ્રખ્યાત ગુજરાતી સાહિત્યકાર કનૈયાલાલ માણેકલાલ મુનશીની 138 મી જન્મજયંતિ

0
ચીખલી: આજે ભારતીય સ્વતંત્રતા સેનાની, રાજકારણી, વકીલ અને ગુજરાતી સાહિત્યના પ્રખ્યાત લેખક તેમજ શિક્ષણશાસ્ત્રી કનૈયાલાલ માણેકલાલ મુનશી (કે.એમ. મુનશી) ની 138 મી જન્મજયંતિ છે....