બાબા સાહેબ એક પત્રકાર તરીકે.. તેમણે 29 જૂન 1928 માં ‘સમતા’ નામના પાક્ષિક સમાચાર...
ડીસીઝન વિશેષ: દુનિયામાં શોષિતો ઉપર કરવામાં આવતાં અત્યાચારોને ઉજાગર કરવામાં પત્રકારત્વ નું ખુબ જ મોટું યોગદાન રહેલું છે. આ ઉપરાંત લોકશાહી રાષ્ટ્રમાં તો પત્રકારત્વ...
આદિવાસીઓ માટે અખાત્રીજ એટલે નવા વર્ષની શરૂઆત.. શું છે ખાસ ?
DECISION વિશેષ: આદિવાસીઓ હંમેશા પ્રકૃતિને પૂજવામાં માને છે, અખાત્રીજ આદિવાસીઓ માટે વર્ષની શરૂઆતનો પ્રથમ તહેવાર છે. અખાત્રીજે આદિવાસીઓ પોતાના ખત્રી પૂર્વજોને યાદ કરી પોતાના પૂર્વજોના...
મણિપુરની આયર્ન લેડી, એક્ટિવિસ્ટ ઈરોમ શર્મિલાનું જીવન હજારો મહિલાઓ માટે પ્રેરણારૂપ..
મણિપુર: ઇરોમ શર્મિલા ચાનુ " મણિપુરની આયર્ન લેડી " અથવા " મેંગોબી " ("ગોરી") તરીકે પણ ઓળખવામાં આવે છે. તે ભારતના ઉત્તર-પૂર્વીય ભાગમાં આવેલા...
ગુજરાતનાં પૂર્વ પટ્ટી, મધ્યપ્રદેશ સરહદી વિસ્તાર છોટાઉદેપુર જિલ્લામાં હોળી બાદ ઠેર ઠેર ચૂલના મેળાઓ...
છોટાઉદેપુર: છોટાઉદેપુર જિલ્લાના આદિવાસીઓ માટે હોળી એટલે સ્થાનિકો ઉપરાંત વિસ્તાર છોડી અન્ય જગ્યાએ નોકરી ધંધા કે મજુરી કામે બહાર ગયેલ આદિવાસી ઓ માદરે વતન...
શું કહે છે કાયદો.. શું પિતાની મિલકત ઉપર પરિણીત દીકરીઓ દાવો કરી શકે ?
કાયદો: સમાજનો એક વર્ગ આજે પણ પુરુષપ્રધાન સત્તામાં માને છે. અને એના કારણે પિતાની મિલકત પર પુત્રોનો જ અધિકાર હોય છે. પિતાની મિલકત માત્ર...
શોકમગ્ન બન્યું આદિલોક: આદિવાસી એકતા પરિષદના સંસ્થાપક સદસ્ય કાલુરામ ધોદડેનું થયું દુ:ખદ અવસાન:
મહારાષ્ટ્ર: આદિવાસી સમાજની સંસ્કૃતિ અને પરંપરાગત રીત રીજાનું જતન કરનારો એક તારલો એટલે કે આદિવાસી એકતા પરિષદના સંસ્થાપક સદસ્ય કાલુરામ ધોદડે (કાકા) (નામનો તારો...
રાજસ્થાન, મહારાષ્ટ્ર, ગુજરાત અને મધ્યપ્રદેશના 49 જિલ્લાઓને જોડીને નવું રાજ્ય ‘ભીલ પ્રદેશ’ બનાવવાની માંગ...
ભીલ પ્રદેશ: આદિવાસી સમાજે રાજસ્થાન, મહારાષ્ટ્ર, ગુજરાત અને આ મધ્યપ્રદેશના 49 જિલ્લાઓને જોડીને નવું રાજ્ય 'ભીલ પ્રદેશ' બનાવવાની માંગ કરી છે. રાજસ્થાનના જૂના 33માંથી...
સર્વે: 44 ટકા વર્તમાન સાંસદો સામે ફોજદારી કેસ, પાંચ ટકા સાંસદ અબજપતિ..
વાંસદા: વર્તમાન સમયમાં લોકસભાના 514 માંથી 225 (44 ટકા) સાંસદ સામે ફોજદારી લો કેસ છે. જ્યારે પાંચ ટકા સંસદ સભ્યો 100 કરોડથી વધુની મિલકત સાથે...
આજે ૨૧મી ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ..
સંયુક્ત રાષ્ટ્ર સંઘ(UNO) દ્વારા આપણી ધરતી પરથી ઝડપથી લુપ્ત થઈ રહેલી ભાષાઓ(ખાસ કરીને આદિવાસી ભાષાઓ) ને બચાવી લઈ ને વિશ્વની સાંસ્કૃતિક વૈવિધ્યતા અને તેના...
1 જાન્યુઆરી 1948 ના રોજ ખરસાવા ગોળીકાંડ.. 50000 વધારે આદિવાસીઓને ગોળીઓથી વીંધી નખાયા હતા..
ઝારખંડ: ખરસાવાં ગોળીકાંડમાં શહીદ થયેલા આદિવાસી શહીદોને નમન.. તમને ખબર છે ભારતની આઝાદીના લગભગ પાંચ મહિના પછી દેશ 1 જાન્યુઆરી 1948 આઝાદીની સાથે સાથે...