ડાંગ એક્સપ્રેસ મુરલી ગાંવિતે TCS વર્લ્ડ 10K બેંગલુરુ 2023માં જીત મેળવી ફરી એક વખત...
બેંગલુરુ: TCS વર્લ્ડ 10K બેંગલુરુ 2023માં ફિનિશ લાઇન પર ભારતીય એલિટ મેન્સ વિજેતા બની દક્ષિણ ગુજરાતના ડાંગ એક્સપ્રેસ તરીકે ઓળખાતા મુરલી ગાવિત ફરી એક...
મીડિયાની કામગીરીને લઈને સુપ્રીમ કોર્ટે કહ્યું- સરકારની નીતિઓ અને પગલાઓની ટીકાને રાષ્ટ્ર વિરોધી ન...
ડીસીઝન વિશેસ: મીડિયાની કામગીરી ને લઈને સુપ્રીમ કોર્ટે કહ્યું- સરકારની નીતિઓ અને પગલાઓની ટીકાને રાષ્ટ્ર વિરોધી ન કહી શકાય. આ વિધાન ટાંકી જસ્ટીસ ચંદ્રચુડ દ્વારા...
23 માર્ચ એટલે શહીદ દિવસ.. આવો જાણીએ ભગતસિંહ જ્યારે ફાંસી પહેલાં અંતિમ વખત ભાઈને...
મેં ભી ઈતિહાસ: આજની 23 માર્ચ, 1931ના રોજ સૉન્ડર્સની હત્યાના ગુનામાં ભગતસિંહને તેમના સાથીઓ રાજગુરુ અને સુખદેવ સાથે ફાંસી આપવામાં આવી હતી. જેને લઈને...
ભારતના મુખ્ય ન્યાયમૂર્તિ ડીવાય ચંદ્રચૂડે ભારતીય બંધારણ વિષે શું કહ્યું..
નાગપુરમાં મહારાષ્ટ્ર નેશનલ લૉ યુનિવર્સિટીના પહેલા દીક્ષાંત સમારંભને સંબોધતા ભારતના મુખ્ય ન્યાયમૂર્તિ ડીવાય ચંદ્રચૂડે કહ્યું કે બંધારણ સ્વ-શાસન, ગરિમા અને સ્વતંત્રતાની એક ઉલ્લેખનીય ઘરેલુ...
આદિવાસી સ્વાતંત્ર્યસેનાની તેલંગા ખડીયાની જન્મજયંતિ પર જાણી અજાણી વાતો..
ઈતિહાસ: બુધ ભગત, સિંધુ કાન્હા, તીલ્કા માંજી, બિરસા મુંડાની કક્ષાના આદિવાસી સ્વતંત્રય સેનાની તેલંગા ખડીયાનો જન્મ 9-2-1806 ના દિવસે થયો હતો. છોટાનાગપુર વિસ્તારમાં 1850-60...
આજે સંવિધાન દિવસ: Decision News પર આપણા સંવિધાન વિશેની કેટલી જાણી-અજાણી વાતો..
આપણા ભારત દેશમાં 26 નવેમ્બર સંવિધાન દિવસ તરીકે ઉજવણી કરવામાં આવે છે સંવૈધાનિક મૂલ્યોને પ્રમોટ કરવા માટે સોશિયલ જસ્ટિસ એન્ડ એમ્પાવરમેન્ટ મંત્રાલયે સંવિધાન દિવસ...
નારી સશક્તિકરણના પર્યાય એવા ઈલાબહેન ભટ્ટની ચીરવિદાય: જાણો એમના જીવનના કેટલાક પાસાં
અમદાવાદ: અમદાવાદમાં સ્વાશ્રયી મહિલા સેવા સંઘના સ્થાપક ઇલાબેન ભટ્ટનું અવસાન થયું છે. ઈલા બહેનના પરિવારમાં મહાત્મા ગાંધીનો ખુબ જ પ્રભાવ હતો. આ પરિવાર ગાંધીજીના...
દુનિયા માટે ઉલટું પણ આદિવાસી સમાજ માટે સુલટુ લોકધર્મી પત્રકારત્વનું Decision News મેગેઝિનની થઇ...
ચીખલી: અનંત પટેલના કહેવા મુજબ દુનિયામાં પ્રથમ વખત આદિવાસી સંસ્કૃતિ પ્રમાણે દુનિયા માટે ઉલટું પણ આદિવાસી સમાજ માટે સુલટુ Decision News મેગેઝિનની થઇ શરૂવાત...
૯ ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસ વિશેષ: “પરંપરાગત જ્ઞાનની જાળવણી અને પ્રસારણમાં આદિવાસી મહિલાઓની ભૂમિકા”
વિશ્વના આદિવાસી લોકોનો આંતરરાષ્ટ્રીય દિવસ દર વર્ષે 9 ઓગસ્ટે ઉજવવામાં આવે છે.વિશ્વની આદિવાસી વસ્તીના અધિકારોની જાગૃતિ અને રક્ષણ કરવા માટે મનાવવામાં આવે છે. આ...
હાય હાય આ હદે બેકારી.. તલાટી કમ મંત્રીની ભરતીમાં એક જગ્યા માટે 52,691 નજીક...
હાલમાં રાજ્યમાં કઈ હદે બેકારી છે તેનું એક પ્રમાણ પંચાયત વિભાગમાં વર્ગ- 3ની તલાટી કમ મંત્રીની ભરતીમાં 3,437 જગ્યા સામે અરજી કરવાની છેલ્લી તારીખ...