સાહિત્ય અકાદમી દિલ્હીના કાર્યક્રમમાં રાષ્ટ્રીય સ્તરે દક્ષિણ ગુજરાતની ધોડિયા ભાષામાં કવિતાઓ થઇ રજૂવાત
ડીસીઝન વિશેસ: સાહિત્ય અકાદમી નવી દિલ્હી દ્વારા 'આઝાદી કા અમૃત મહોત્સવ' અંતર્ગત ૯ ઑગસ્ટ, આંતરરાષ્ટ્રીય વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે ભારતની ૭૫ આદિવાસી ભાષાઓના ૭૫...
આજે 9 જૂન, આદિવાસી ક્રાંતિકારી બિરસા મુંડાની પુણ્યતિથી.. બિરસાની જાણી-અજાણી વાતો
વાંસદા: દેશ આઝાદી માટે અનેક શહીદોએ શહીદી વહોરી છે પણ આદિવાસી સમાજના ઉત્કર્ષ પોતાનું બલિદાન આપનાર મહાન ક્રાંતિવીર, સ્વાતંત્ર્ય સેનાની અને આદિવાસીઓના જનનાયક, લોકનેતા...
23 માર્ચ એટલે શહીદ દિવસ.. આવો જાણીએ ભગતસિંહ જ્યારે ફાંસી પહેલાં અંતિમ વખત ભાઈને...
મેં ભી ઈતિહાસ: આજની 23 માર્ચ, 1931ના રોજ સૉન્ડર્સની હત્યાના ગુનામાં ભગતસિંહને તેમના સાથીઓ રાજગુરુ અને સુખદેવ સાથે ફાંસી આપવામાં આવી હતી. જેને લઈને...
આજે સંવિધાન દિવસ: Decision News પર આપણા સંવિધાન વિશેની કેટલી જાણી-અજાણી વાતો..
આપણા ભારત દેશમાં 26 નવેમ્બર સંવિધાન દિવસ તરીકે ઉજવણી કરવામાં આવે છે સંવૈધાનિક મૂલ્યોને પ્રમોટ કરવા માટે સોશિયલ જસ્ટિસ એન્ડ એમ્પાવરમેન્ટ મંત્રાલયે સંવિધાન દિવસ...
આજે 25 ઓક્ટોબર ભારતીય લોકતંત્રની પ્રથમ ચૂંટણી પ્રક્રિયાની થઇ હતી શરૂઆત !
આજની 25 ઓક્ટોબરની તારીખ ભારતીય લોકતંત્રમાં ઘણી જ મહત્વની છે. 1951માં આ જ દિવસથી ચૂંટણી પ્રક્રિયા શરૂ થઈ હતી, જ્યારે હિમાચલ પ્રદેશના...
ગુજરાતમાં આમ આદમી પાર્ટી એન્ટ્રી ભાજપને ભગવો લહેરાવવામાં મદદરૂપ તો સાબિત ન થાય ને...
ડિસીઝન વિશેષ: ગુજરાતમાં આમ આદમી પક્ષ આવ્યાના એંધાણ થઇ ગયા છે આપના આવવાથી ગુજરાતમાં મતોનું વિભાજન થવાનું છે એ નક્કી છે. કોંગ્રેસ અને ભાજપ...
નારી સશક્તિકરણના પર્યાય એવા ઈલાબહેન ભટ્ટની ચીરવિદાય: જાણો એમના જીવનના કેટલાક પાસાં
અમદાવાદ: અમદાવાદમાં સ્વાશ્રયી મહિલા સેવા સંઘના સ્થાપક ઇલાબેન ભટ્ટનું અવસાન થયું છે. ઈલા બહેનના પરિવારમાં મહાત્મા ગાંધીનો ખુબ જ પ્રભાવ હતો. આ પરિવાર ગાંધીજીના...
આદિવાસી સ્વાતંત્ર્યસેનાની તેલંગા ખડીયાની જન્મજયંતિ પર જાણી અજાણી વાતો..
ઈતિહાસ: બુધ ભગત, સિંધુ કાન્હા, તીલ્કા માંજી, બિરસા મુંડાની કક્ષાના આદિવાસી સ્વતંત્રય સેનાની તેલંગા ખડીયાનો જન્મ 9-2-1806 ના દિવસે થયો હતો. છોટાનાગપુર વિસ્તારમાં 1850-60...
10મું પાસ અને ITI પાસ યુવાનો માટે જાણો ક્યાં થશે ભરતી અને કેટલા હજાર...
ભારતીય કોસ્ટ ગાર્ડ, ઇન્ડિયન કોસ્ટ ગાર્ડ સિવિલિયનની જગ્યાઓ માટે અરજીઓ મંગાવવામાં આવી છે. રસ ધરાવતા અને લાયક ઉમેદવારો કે જેઓ આ જગ્યાઓ માટે અરજી...
વિશ્વ પર્યાવરણ દિન પર પર્યાવરણ પ્રેમીઓનો ન્યુ જનરેશનને સંદેશ..
ગુજરાત: સમગ્ર વિશ્વમાં ૫મી જૂન વિશ્વ પર્યાવરણ દિન તરીકે ઉજવાય છે ત્યારે પર્યાવરણ જતન અને સંરક્ષણ આપણી જવાબદારી બની જાય છે રાજ્યના દેશના કે...
















