Home રિસર્ચ રિપોર્ટ

રિસર્ચ રિપોર્ટ

NCRB રીપોર્ટ: આપણા કૃષિપ્રધાન દેશ ભારતમાં દરરોજ 28 ખેડૂત-ખેતમજૂરોના આત્મહત્યા કરે છે..!

રિચર્ચ રીપોર્ટ: આપણા ભારતને કૃષિપ્રધાન દેશ માનવામાં આવે છે. પરંતુ આ કૃષિપ્રધાન દેશમાં જ દરરોજ 28 ખેડૂત કે ખેતમજૂરે આપઘાત કરીને મોતની સોડ તાણવી...

પ્રેસ સ્વતંત્રતામાં 180 દેશોમાં ભારત 157 માં ક્રમે: શું છે કારણો જાણીએ રમેશ સવાણીના...

રીસર્ચ રીપોર્ટ: Press Freedom index 30 એપ્રિલ, 2026 ના રોજ જાહેર કરવામાં આવ્યો છે. આ રિપોર્ટ તૈયાર કરનાર સંસ્થાનું નામ 'RSF-રિપોર્ટર્સ વિધાઉટ બોર્ડર્સ' છે....

14449 ટોલ-ફ્રી હેલ્પલાઇન: જ્યાં કોઈપણ રેન્કના પોલીસની ગેરવર્તણૂક, હેરાનગતિ, લાંચ, દુર્વ્યવહાર વિરુદ્ધ તમે ફરિયાદ...

રીસર્ચ રીપોર્ટ: પોલીસ જ ઈચ્છતી નથી કે પોલીસતંત્ર જવાબદાર બને ! ગુજરાત સરકારની 14449 ટોલ-ફ્રી હેલ્પલાઇન છે. જેનો ઉપયોગ પોલીસ કર્મચારીઓ વિરુદ્ધની ફરિયાદો-ગેરવર્તણૂક, હેરાનગતિ,...

મહિલાને સજા: જાહેરમાં છેડતી/બળાત્કાર ! : રમેશ સવાણી

બિહાર: નાલંદા જિલ્લામાં નૂરસરાય (નોરસરાય) પોલીસ સ્ટેશન વિસ્તારના અજયપુર ગામમાં 26 માર્ચ 2026ના રોજ સાંજે શરમજનક ઘટના બની. એક 20 વર્ષની વિવાહિત મહિલા (બે-ત્રણ...

પોલીસને ધન્યવાદ ઘટે છે, તેમણે ‘સદગુરુ પ્રદીપજી’ને, ‘પ્રગટ બ્રહ્મસ્વરુપ’ થતાં અને ઊગતા આશારામને અટકાવી...

રાજકોટ: મૂળ રાજકોટના પ્રદીપ જોટંગિયાએ સુરત કામરેજ પાસે ધોરણ-પારડી ગામમાં તાપી નદીના કિનારે ‘શ્રી સત્યમ્ યોગ ફાઉન્ડેશન’ નામે 2008માં આશ્રમ ઊભો કર્યો હતો. તે...

2011 થી 2024 ની વચ્ચે, 20 લાખથી વધુ ભારતીયોએ પોતાની નાગરિકતાનો ત્યાગ કર્યો છે...

0
રાષ્ટ્રીય: ‘વિશ્વગુરુ’નું મિથ્યાભિમાન શા માટે ? 2011 થી 2024 ની વચ્ચે, ભારતમાં 20 લાખથી વધુ ભારતીયોએ પોતાની નાગરિકતાનો ત્યાગ કર્યો છે ! સંસદના શિયાળુ...

વારંવાર એવા દ્રશ્યો સામે આવી રહ્યા છે જેમાં 5થી 18 બાળકોને સ્કૂલ વાનમાં અને...

રિસર્ચ રિપોર્ટ: એવું કહેવાય છે કે બાળકો દેશનું ભવિષ્ય છે, પરંતુ કદાચ સ્કૂલ વાન અને ઓટો ચાલકોને દેશના ભવિષ્યની નહીં પણ પોતાની કમાણીની ચિંતા...

વસ્તીગણતરીના આંકડા તમને ચોંકાવી દેશે..ભારત હવે સૌથી વધુ વસ્તી ધરાવતો દેશ..

રિસર્ચ: પ્યુ રિસર્ચ સેન્ટરના તાજેતરના અહેવાલ મુજબ 2010 થી 2020ના દાયકામાં વિશ્વભરમાં મુસ્લિમ વસ્તીમાં નોંધપાત્ર વધારો થયો છે, જ્યારે ભારત સહિત અનેક દેશોમાં હિન્દુ...

શિવાજી જયંતી: શિવાજી મહારાજનો જીવ બચાવવા પોતાનો પ્રાણનું બલિદાન આપનાર ગુમનામ હીરો વાળંદ શિવા...

શિવાજી મહારાજ: છત્રપતિ શિવાજી મહારાજે તેમની માતૃભૂમિ માટે ઘણા યુદ્ધો લક્યા અને સ્વ-શાસન માટે સંઘર્ષ કર્યો. પરંતુ શિવાજીનું આઝાદીનું સપનું 1660માં જ દફન...

પોલીસ આરોપીઓને ફાયદો થાય એ માટે શું કરી રહી છે.. જાણો: સરકારી વકીલોએ ખોલી...

0
ગુજરાત: ડિરેક્ટર ઑફ પ્રૉસિક્યુશન અંબાલાલ પટેલે (A R Patel DoP) રાજ્યના તમામ પોલીસ કમિશનર અને જિલ્લા પોલીસ વડાને લખેલો પત્ર ગૃહ વિભાગ તેમજ DGP...