પોલીસ આરોપીઓને ફાયદો થાય એ માટે શું કરી રહી છે.. જાણો: સરકારી વકીલોએ ખોલી...
ગુજરાત: ડિરેક્ટર ઑફ પ્રૉસિક્યુશન અંબાલાલ પટેલે (A R Patel DoP) રાજ્યના તમામ પોલીસ કમિશનર અને જિલ્લા પોલીસ વડાને લખેલો પત્ર ગૃહ વિભાગ તેમજ DGP...
હું પત્રકાર છું તારાથી થાય તે કરી લેજે અને જો વધારે માથાકુટ કરશો તો...
મહુવા: એક પત્રકાર અને પત્રકારત્વની શાખને લાંછન લગાવતો કિસ્સો મહુવા પંથકમાંથી બહાર આવ્યો છે પોલીસ સુત્રોના જણાવ્યા અનુસાર પઠાણ ફળિયામાં રહેતો અને લોકોને પત્રકાર...
ધોરણ 10 બોર્ડનુ CBSE આ પાસિંગ ફોર્મ્યુલાથી આપશે રિઝલ્ટ: જાણો !
વર્તમાનમાં ચાલી રહેલા કોરોનાના કપરા કાળના કારણે બોર્ડે પરિક્ષા સ્થગિત કરી હતી અને હવે નવી માર્કિંગ સિસ્ટમ હેઠળ વિદ્યાર્થીઓના સ્કોરબોર્ડ તૈયાર કરવામાં આવવાનું ચર્ચાય...
રસ્તા પર કે પોલીસ સ્ટેશનમાં પોલીસ કાર્યવાહી કરતી હોય ત્યારે મોબાઈલમાં રેકોડીંગ કરવાનો નાગરીકને...
મુંબઈ: પોલીસની કાર્યવાહી કરતી હોય છે ત્યારે મોટા ભાગના ફરિયાદીઓને અસંતુષ્ટિ થાય છે આ અસંતુષ્ટિ દુર કરવા મુંબઈ હાઈ કોર્ટની નાગપુર બેન્ચે આદેશ આપ્યો...
ભારતમાં બેરોજગારી ચરમસીમાએ.. 83 ટકા યુવાનો બેરોજગાર.. ILO સર્વે:
રિસર્ચ રિપોર્ટ: ભારતમાં બેરોજગારી ચરમસીમાએ પહોંચી હોય તેમ ઈન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઈઝેશનના એક રિપોર્ટમાં ભારતમાં રોજગારની સ્થિતિને લઈને ઘણા ચોંકાવનારા ખુલાસા થયા છે. એમાં દેશમાં...
વસ્તીગણતરીના આંકડા તમને ચોંકાવી દેશે..ભારત હવે સૌથી વધુ વસ્તી ધરાવતો દેશ..
રિસર્ચ: પ્યુ રિસર્ચ સેન્ટરના તાજેતરના અહેવાલ મુજબ 2010 થી 2020ના દાયકામાં વિશ્વભરમાં મુસ્લિમ વસ્તીમાં નોંધપાત્ર વધારો થયો છે, જ્યારે ભારત સહિત અનેક દેશોમાં હિન્દુ...
આદિવાસી સિંદુર નથી લગાવતા, મંગલસૂત્ર નથી પહેરતા., નિવેદનનું આપતાં આદિવાસી શિક્ષિકાને કરાઈ સસ્પેન્ડ
રાજસ્થાન: થોડા દિવસ પહેલાં રાજસ્થાન શિક્ષા વિભાગે આદિવાસી મહિલાઓને સિંદુર ન લગાવવું અને મંગળસૂત્ર ન પહેરવાવાળા નિવેદન માટે એક મહિલા શિક્ષક મેનકા ડામોરને સસ્પેન્ડ...
વર્ષ 2019થી 2021ના ત્રણ વર્ષમાં કુલ 4.56 લાખ લોકોએ આત્મહત્યા કરી હતી.. કેન્દ્ર
નવી દિલ્હી: શ્રમ મંત્રી ભૂપેન્દ્ર યાદવની સંસદમાં કબૂલાત કરી છે કે દેશમાં વર્ષ ૨૦૧૯થી ૨૦૨૧ વચ્ચેના કોરોનાકાળના ત્રણ વર્ષમાં અંદાજે ૧.૧૨ લાખ દૈનિક મજૂરોએ...
માનવતા શર્મસાર: મહારાષ્ટ્રમાં આદિવાસી મહિલાને પોલીસ ચોકીમાં બંધ કરી, ચાર કલાક સુધી માર અને...
ન્યૂઝ રિસર્ચ રીપોર્ટ: દરરોજ એક બાદ એક રાજ્યો માંથી આદિવાસીઓ પર અત્યાચારની ઘટનાઓ સામે આવે છે. ત્યારે ગતરોજ ફરી એક વખત મહારાષ્ટ્રમાં આદિવાસી મહિલાને...
સૌથી વધુ હાર્ટએટેક સોમવારે કેમ આવે છે? વૈજ્ઞાનિકોએ કર્યો મોટો ખુલાસો, જાણીને દંગ રહેશો..
રિસર્ચ: આ રિસર્ચ બેલફાસ્ટ હેલ્થ એન્ડ સોશિયલ કેર ટ્રસ્ટ અને રોયલ કોલેજ ઓફ સર્જન્સ આયરલેન્ડના ડોક્ટરો દ્વારા કરાયો હતો.સોમવા૨ે કેમ વધે છે હાર્ટ એટેકનું...