Home રિસર્ચ રિપોર્ટ

રિસર્ચ રિપોર્ટ

પોલીસ આરોપીઓને ફાયદો થાય એ માટે શું કરી રહી છે.. જાણો: સરકારી વકીલોએ ખોલી...

0
ગુજરાત: ડિરેક્ટર ઑફ પ્રૉસિક્યુશન અંબાલાલ પટેલે (A R Patel DoP) રાજ્યના તમામ પોલીસ કમિશનર અને જિલ્લા પોલીસ વડાને લખેલો પત્ર ગૃહ વિભાગ તેમજ DGP...

આદિવાસી સિંદુર નથી લગાવતા, મંગલસૂત્ર નથી પહેરતા., નિવેદનનું આપતાં આદિવાસી શિક્ષિકાને કરાઈ સસ્પેન્ડ

રાજસ્થાન: થોડા દિવસ પહેલાં રાજસ્થાન શિક્ષા વિભાગે આદિવાસી મહિલાઓને સિંદુર ન લગાવવું અને મંગળસૂત્ર ન પહેરવાવાળા નિવેદન માટે એક મહિલા શિક્ષક મેનકા ડામોરને સસ્પેન્ડ...

દેશમાં 25 વર્ષ બાદ કોઈ ખેડૂત નહીં હોય.. જાણો કોણે અને કેમ કહી આ...

રિસર્ચ રિપોર્ટ: ઈશા ફાઉંડેશનના સંસ્થાપકે ભવિષ્યમાં ભારતના કૃષિક્ષેત્રને લઈને ચોંકાવનારી વાતો જણાવી છે સદગુરૂએ કહ્યુ છે કે, આગામી 25 વર્ષમાં ભારતમાં કોઈ પણ ખેડૂત નહીં...

વસ્તીગણતરીના આંકડા તમને ચોંકાવી દેશે..ભારત હવે સૌથી વધુ વસ્તી ધરાવતો દેશ..

રિસર્ચ: પ્યુ રિસર્ચ સેન્ટરના તાજેતરના અહેવાલ મુજબ 2010 થી 2020ના દાયકામાં વિશ્વભરમાં મુસ્લિમ વસ્તીમાં નોંધપાત્ર વધારો થયો છે, જ્યારે ભારત સહિત અનેક દેશોમાં હિન્દુ...

હું પત્રકાર છું તારાથી થાય તે કરી લેજે અને જો વધારે માથાકુટ કરશો તો...

મહુવા: એક પત્રકાર અને પત્રકારત્વની શાખને લાંછન લગાવતો કિસ્સો મહુવા પંથકમાંથી બહાર આવ્યો છે પોલીસ સુત્રોના જણાવ્યા અનુસાર પઠાણ ફળિયામાં રહેતો અને લોકોને પત્રકાર...

સરકારી સ્કુલોમાં ભણતા બાળકો નક્સલી બનાવવામાં આવે છે: શ્રી શ્રી રવિશંકર

આધ્યાત્મિક ગુરુ શ્રી શ્રી રવિશંકર પોતાના એક નિવેદનથી વિવાદમાં ઘેરાઈ ગયા છે રવિશંકરે દેશમાં ચાલી રહેલી સરકારી સ્કુલોમાં ભણતા બાળકો નક્સલી બનાવવામાં આવે છે....

સ્ટિંગ ઓપરેશનને લઈને હાઇકોર્ટ ચુકાદો આપ્યો કે મીડિયા પર કેસ ન થઇ શકે..!

કાયદો: કેરળ હાઈકોર્ટે તેના તાજેતરના ચુકાદામાં બે ટીવી પત્રકારોને મોટી રાહત આપી છે જેમણે સ્ટિંગ ઓપરેશન હાથ ધર્યું હતું અને તેમની સામે શરૂ કરાયેલા...

NCRB રીપોર્ટ: આપણા કૃષિપ્રધાન દેશ ભારતમાં દરરોજ 28 ખેડૂત-ખેતમજૂરોના આત્મહત્યા કરે છે..!

રિચર્ચ રીપોર્ટ: આપણા ભારતને કૃષિપ્રધાન દેશ માનવામાં આવે છે. પરંતુ આ કૃષિપ્રધાન દેશમાં જ દરરોજ 28 ખેડૂત કે ખેતમજૂરે આપઘાત કરીને મોતની સોડ તાણવી...

ફરી એક વખત પ્રેમ પરીક્ષામાં પાર પડવા પ્રેમીપંખીડાએ આત્મહત્યાના રસ્તે…

પ્રેમ પ્રકરણના મામલામાં પ્રેમી પંખીડાઓના અવાર-નવાર આત્મહત્યાના કિસ્સા સામે આવતા રહે છે ત્યારે વધુ એક બાવળા તાલુકાનાં ગાંગડ ગામની સીમમાં ઝાડની ડાળીએ લટકીને પ્રેમી-પંખીડા...

મહિલાને સજા: જાહેરમાં છેડતી/બળાત્કાર ! : રમેશ સવાણી

બિહાર: નાલંદા જિલ્લામાં નૂરસરાય (નોરસરાય) પોલીસ સ્ટેશન વિસ્તારના અજયપુર ગામમાં 26 માર્ચ 2026ના રોજ સાંજે શરમજનક ઘટના બની. એક 20 વર્ષની વિવાહિત મહિલા (બે-ત્રણ...