વર્ષ 2019થી 2021ના ત્રણ વર્ષમાં કુલ 4.56 લાખ લોકોએ આત્મહત્યા કરી હતી.. કેન્દ્ર
નવી દિલ્હી: શ્રમ મંત્રી ભૂપેન્દ્ર યાદવની સંસદમાં કબૂલાત કરી છે કે દેશમાં વર્ષ ૨૦૧૯થી ૨૦૨૧ વચ્ચેના કોરોનાકાળના ત્રણ વર્ષમાં અંદાજે ૧.૧૨ લાખ દૈનિક મજૂરોએ...
2011 થી 2024 ની વચ્ચે, 20 લાખથી વધુ ભારતીયોએ પોતાની નાગરિકતાનો ત્યાગ કર્યો છે...
રાષ્ટ્રીય: ‘વિશ્વગુરુ’નું મિથ્યાભિમાન શા માટે ? 2011 થી 2024 ની વચ્ચે, ભારતમાં 20 લાખથી વધુ ભારતીયોએ પોતાની નાગરિકતાનો ત્યાગ કર્યો છે ! સંસદના શિયાળુ...
નાણામંત્રી કનુભાઈ દેસાઈના વર્ષ 2023-24 બજેટમાં ગુજરાતની જનતાને શું.. શું મળ્યું.. જાણો
ગુજરાત: નાણામંત્રી કનુભાઈ દેસાઈ દ્વારા નાણાકીય વર્ષ 2023-24 માટે આજે બજેટ રજૂ કરવામાં આવ્યું છે. શિક્ષણ વિભાગ માટે કુલ 43,651 કરોડ રૂપિયા, આરોગ્ય અને...
માફિયા અતીક અને ભાઈ અશરફની પોલીસના બંદોબસ્ત વચ્ચે કરાઈ ગોળી મારીને હત્યા..
પોલીસ જયારે મેડિકલ ટેસ્ટ માટે માફિયા અતીક અને તેના ભાઈ અશરફની શનિવારે રાત્રે હોસ્પિટલ લઈ જઈ રહી હતી ત્યારે પોલીસની નજરો હેઠળ મીડિયા પર્સન...
શિવાજી જયંતી: શિવાજી મહારાજનો જીવ બચાવવા પોતાનો પ્રાણનું બલિદાન આપનાર ગુમનામ હીરો વાળંદ શિવા...
શિવાજી મહારાજ: છત્રપતિ શિવાજી મહારાજે તેમની માતૃભૂમિ માટે ઘણા યુદ્ધો લક્યા અને સ્વ-શાસન માટે સંઘર્ષ કર્યો. પરંતુ શિવાજીનું આઝાદીનું સપનું 1660માં જ દફન...
માનવતા શર્મસાર: મહારાષ્ટ્રમાં આદિવાસી મહિલાને પોલીસ ચોકીમાં બંધ કરી, ચાર કલાક સુધી માર અને...
ન્યૂઝ રિસર્ચ રીપોર્ટ: દરરોજ એક બાદ એક રાજ્યો માંથી આદિવાસીઓ પર અત્યાચારની ઘટનાઓ સામે આવે છે. ત્યારે ગતરોજ ફરી એક વખત મહારાષ્ટ્રમાં આદિવાસી મહિલાને...
વસ્તીગણતરીના આંકડા તમને ચોંકાવી દેશે..ભારત હવે સૌથી વધુ વસ્તી ધરાવતો દેશ..
રિસર્ચ: પ્યુ રિસર્ચ સેન્ટરના તાજેતરના અહેવાલ મુજબ 2010 થી 2020ના દાયકામાં વિશ્વભરમાં મુસ્લિમ વસ્તીમાં નોંધપાત્ર વધારો થયો છે, જ્યારે ભારત સહિત અનેક દેશોમાં હિન્દુ...
સ્ટિંગ ઓપરેશનને લઈને હાઇકોર્ટ ચુકાદો આપ્યો કે મીડિયા પર કેસ ન થઇ શકે..!
કાયદો: કેરળ હાઈકોર્ટે તેના તાજેતરના ચુકાદામાં બે ટીવી પત્રકારોને મોટી રાહત આપી છે જેમણે સ્ટિંગ ઓપરેશન હાથ ધર્યું હતું અને તેમની સામે શરૂ કરાયેલા...
ધોનીનો હોટલથી લઈને એરોસ્પેસ સુધીનો છે બિઝનેસ.. સંપતિ જાણીને મોં માં આગળા નાખી દેશો..
ન્યૂઝ રિસર્ચ રીપોર્ટ: મહેન્દ્ર સિંહ ધોનીની કપ્તાની હેઠળ ચેન્નાઈ સુપર કિંગ્સ રેકોર્ડ પાંચમી વખત ઈન્ડિયન પ્રીમિયર લીગની ચેમ્પિયન બની. CSKએ રોમાંચક ફાઇનલમાં ગુજરાત ટાઇટન્સને...
ધોરણ 10 બોર્ડનુ CBSE આ પાસિંગ ફોર્મ્યુલાથી આપશે રિઝલ્ટ: જાણો !
વર્તમાનમાં ચાલી રહેલા કોરોનાના કપરા કાળના કારણે બોર્ડે પરિક્ષા સ્થગિત કરી હતી અને હવે નવી માર્કિંગ સિસ્ટમ હેઠળ વિદ્યાર્થીઓના સ્કોરબોર્ડ તૈયાર કરવામાં આવવાનું ચર્ચાય...
















