Home રિસર્ચ રિપોર્ટ

રિસર્ચ રિપોર્ટ

સરકારી સ્કુલોમાં ભણતા બાળકો નક્સલી બનાવવામાં આવે છે: શ્રી શ્રી રવિશંકર

આધ્યાત્મિક ગુરુ શ્રી શ્રી રવિશંકર પોતાના એક નિવેદનથી વિવાદમાં ઘેરાઈ ગયા છે રવિશંકરે દેશમાં ચાલી રહેલી સરકારી સ્કુલોમાં ભણતા બાળકો નક્સલી બનાવવામાં આવે છે....

PM CARES Fund ને ત્રણ વર્ષ દરમિયાન મળ્યું 535 કરોડ રૂપિયાનું વિદેશી દાન ..

રિસર્ચ રિપોર્ટ: કાનૂની રેકોર્ડ બતાવે છે કે 'વડાપ્રધાન નાગરિક સહાય અને કટોકટી પરિસ્થિતિ ફંડ' (Prime Minister’s Citizen Assistance and Relief in Emergency Situations fund,...

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ટ્વિટર પર શું લગાવ્યો આરોપ..

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ દાવો કર્યો છે કે, તેમના ટ્વિટ ફોલોઅર્સ સતત ઘટી રહ્યા છે. અંદાજે છેલ્લાં સાત મહિનામાં તેમના ફોલોઅર્સની સંખ્યામાં અંદાજે ચાર...

નાણામંત્રી કનુભાઈ દેસાઈના વર્ષ 2023-24 બજેટમાં ગુજરાતની જનતાને શું.. શું મળ્યું.. જાણો

ગુજરાત: નાણામંત્રી કનુભાઈ દેસાઈ દ્વારા નાણાકીય વર્ષ 2023-24 માટે આજે બજેટ રજૂ કરવામાં આવ્યું છે. શિક્ષણ વિભાગ માટે કુલ 43,651 કરોડ રૂપિયા, આરોગ્ય અને...

હું પત્રકાર છું તારાથી થાય તે કરી લેજે અને જો વધારે માથાકુટ કરશો તો...

મહુવા: એક પત્રકાર અને પત્રકારત્વની શાખને લાંછન લગાવતો કિસ્સો મહુવા પંથકમાંથી બહાર આવ્યો છે પોલીસ સુત્રોના જણાવ્યા અનુસાર પઠાણ ફળિયામાં રહેતો અને લોકોને પત્રકાર...

માનવ તસ્કરોને 90% આદિવાસી છોકરીઓને વેચવામાં આવે છે: જાણો શું થાય છે એમની સાથે..?...

0
રિસર્ચ રિપોર્ટ: ઝારખંડમાં માનવ તસ્કરીનો ભોગ બનેલી 90 ટકા છોકરીઓ આદિવાસી છે. અને દસ ટકા દલિત સમુદાયના છે. ડો. રામદયાલ મુંડા ટ્રાઇબલ વેલ્ફેર રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ...

વર્ષ 2019થી 2021ના ત્રણ વર્ષમાં કુલ 4.56 લાખ લોકોએ આત્મહત્યા કરી હતી.. કેન્દ્ર

નવી દિલ્હી: શ્રમ મંત્રી ભૂપેન્દ્ર યાદવની સંસદમાં કબૂલાત કરી છે કે દેશમાં વર્ષ ૨૦૧૯થી ૨૦૨૧ વચ્ચેના કોરોનાકાળના ત્રણ વર્ષમાં અંદાજે ૧.૧૨ લાખ દૈનિક મજૂરોએ...

26મી ડિસેમ્બરને કોઈ ભારતીય ભૂલી શકે એમ નથી: જાણો કેમ ?

આજનો 26મી ડિસેમ્બર, 2004નો દિવસ કોઈ પણ એશિયા ખંડનું વ્યક્તિ અને ભારતીય ક્યારેય ભૂલી શકશે નહીં. આ દિવસે સુમાત્રાના દરિયાકાંઠે 8.6ની તીવ્રતાના ભૂકંપથી સર્જાયેલી...

સ્વાસ્થ્ય સંબંધી વિવિધ સમસ્યાઓ રામ બાણ ઈલાજ એટલે: જાણો શું ?

ન્યુઝ રીપોર્ટ: લીમડાના પાન હોય કે દાંડી, આયુર્વેદિક દ્રષ્ટિકોણથી તે સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક મનાઈ છે. લીમડો ભલે સ્વાદમાં કડવો હોય પણ જો...

છેલ્લા 6 વર્ષમાં થયેલા ST SC પર એટ્રોસિટીના 9712 હુમલા રોકવામાં ભાજપ સરકાર નિષ્ફળ…

0
ગુજરાત: સરકાર વિકાસના નામે અનુસૂચિત જાતિ (SC) અને અનુસૂચિત જન જાતિઓ (ST) માટે ઘણી યોજના લાવતી હોય છે. પરંતુ જે અત્યાચારો કે છેડતીના એટ્રોસિટી...