ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપના કુલ 219 ઉમેદવારોની બિનહરીફ જીત !

0
અમદાવાદ: ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અને પાલિકા અને પંચાયતની ચૂંટણીમાં આજે ભાજપનો ભગવો ફરીથી લહેરાયો છે. મતદાન વિના જ અનેક બેઠકો પર ભાજપની જીત...

સુરતમાં વધી રહેલુ કોરોના કહેર, તંત્ર બન્યું એલર્ટ !

0
સુરત: કોરોના મહામારી વચ્ચે પણ સુરતના સુરતી દ્વારા હાલમાં જ વિતેલી દિવાળી ખુબજ ધૂમધામથી ઉજવણી કરવામાં આવી પણ અહીંયા કોરોના ગાઈડ લાઇનનું પાલન નહીં...

ડાંગમાં કોઝવેની સમસ્યા દુર ન થતાં બે ગામના લોકોએ પેટાચૂંટણીનો બહિષ્કાર કરવાની ચીમકી !

0
    રાજ્યમાં વિધાનસભાની 8 બેઠકો પર આગામી 3જી નવેમ્બરે પેટાચૂંટણી યોજાશે. ત્યારે નોંધનીય છે કે ભાજપે પોતાના તમામ ઉમેદવારો જાહેર કરી દીધાં છે....

રાષ્ટ્રીય શાયર મેઘાણીના પુત્ર અને જાણીતા લેખક જયંત મેઘાણીનું નિધન: રૂપાણીનું ટ્વીટ

0
ગુજરાતના ભાવનગરની આગવી ઓળખ સમા જયંત મેઘાણીનું આજે નિધન થયું છે. સાહિત્યના પ્રચાર અને પ્રસાર થકી અનેક પેઢીઓને વાંચનનો શોખ જગાવનાર જયંત મેઘાણીના નિધનથી...

ગુજરાતમાં સુરત સહિતના ચાર મોટા શહેરોમાં જાણો શાના પર મૂકી દેવાયો છે પર્તિબંધ ?

0
સુરત: ગુજરાતની સરકારે અમદાવાદ સુરત રાજકોટ અને વડોદરાએ ચાર શહેરોમાં રાત્રી કર્ફ્યું લડી દીધો છે આ શહેરોમાં નાઈટ કર્ફ્યું દરમિયાન લગ્નસહીત કોઈ પણ પ્રકારના...

મરાઠી ફિલ્મ ‘સૈરાટ’ની વાર્તાને બહેનની હત્યા કરી હકીકતનું સ્વરૂપ આપતો ભાઈ…

0
મહારાષ્ટ્ર: મરાઠી ફિલ્મ 'સૈરાટ' નું વાસ્તવિક અમલીકરણ કરતાં ભાઈની ઘટના સામે આવી છે વાત બની કે 22 વર્ષીય બહેનના અન્ય યુવક સાથેના પ્રેમ સંબંધમાં...

આ કથાકાર છે.. જે કહે છે.. બંધારણ જેણે બનાવ્યું છે એ કેટલા મૂરખ હશે...

0
એક કથાકાર છે : કથાકાર ચંદ્ર ગોવિંદ દાસ. તે સુરત તથા વિદેશમાં રહે છે. તે ISKCON-International Society for Krishna Consciousness સાથે સંકળાયેલ હોય તેવું...

ધો.1થી 9 અને 11ના વિદ્યાર્થીઓના માસ પ્રમોશન અંગે શિક્ષણમંત્રી શું કરી સ્પષ્ટતા !

0
રાજ્યમાં હાલ કોરોનાવાયરસ બેકાબુ બની રહ્યો છે. જેને ગુજરાતમાં ૪ મહાનગરોમાં હાલ રાત્રિ કર્ફ્યુ જાહેર કરવામાં આવ્યો છે. કોરોના મહામારીના કારણે રાજ્યની શાળા-કોલેજોમાં અભ્યાસ...

અમદાવાદમાં ટાટા ગ્રુપનું Air Indiaનું વિમાન ક્રેશ થતાં જ શેરબજારમાં કોહરામ !

0
અમદાવાદ: આજે ગુજરાતના અમદાવાદમાં એક મોટી વિમાન દુર્ઘટના બની. મુસાફરોને લઈ જતું એર ઇન્ડિયાનું વિમાન ક્રેશ થયું. આ અકસ્માત અમદાવાદના મેઘાણી વિસ્તારમાં થયો. વિમાન દુર્ઘટનાથી...

ગર્ભાવસ્થામાં પીયરમાં રહેવા જવું કોઈ છૂટાછેડાનું કારણ ન હોય શકે: સુપ્રીમ કોર્ટ

0
આજરોજ મદ્રાસ હાઈકોર્ટના નિર્ણય સામે સુપ્રીમ કોર્ટેના  જસ્ટિસ કેએમ જોસેફ અને હૃષિકેશ રોયની બેન્ચે એક ચુકાદામાં સ્પષ્ટતા કરી છે કે ગર્ભાવસ્થા દરમિયાન જો કોઈ...