દક્ષિણ ગુજરાતના જીલ્લાઓમાં શું છે શાળા ખોલવા પ્રત્યેના વાલીઓના પ્રતિભાવ !
હાલમાં ગુજરાત સરકાર ૧૧ મી જાન્યુઆરીથી ધો.૧૦ અને ૧૨ના બોર્ડના વિદ્યાર્થીઓના ઓફ લાઈન કલાસ શરૂ કરવાની જાહેરાત દીધી છે ત્યારે વાલીઓની સંમતિ લેવા બાબતે...
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપના કુલ 219 ઉમેદવારોની બિનહરીફ જીત !
અમદાવાદ: ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અને પાલિકા અને પંચાયતની ચૂંટણીમાં આજે ભાજપનો ભગવો ફરીથી લહેરાયો છે. મતદાન વિના જ અનેક બેઠકો પર ભાજપની જીત...
વાંસદામાં કોરોનાના સમયમાં સિંચાઈ બોરના ફોર્મ વેચી ઉઘાડી લૂંટ
વાંસદા તાલુકામાં છેલ્લા કેટલાક મહિનાથી ગામડાઓમાં ફરી-ફરીને સિંચાઈના નામે ફોર્મની વહેંચણી કરી અમુક રકમ લઈ બોર કરવાની લાલચ આપી આદિવાસી...
Twitter સર્વર ડાઉન થતા લોગિનમાં આવી રહી છે સમસ્યા!!
ભારતમાં શુક્રવાર મોડી સાંજથી ટ્વિટર સર્વર ડાઉન થવાની ફરિયાદો સામે આવી રહી છે. એવામાં અનેક યૂઝર્સને ખુબ જ સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે....
જાણો: કયા ગામના રસ્તા પર લગાવાયેલા ગેરકાયદે સ્પીડ બ્રેકરથી બે બાઇક સવારોના થયા મોત...
છોટાઉદેપુર તાલુકાના ભીલપુર ગામ પાસે આવેલ ભરકુંડા રોડ પર માટીનો ગેરકાયદે બમ્ફ (સ્પીડ બ્રેકર) બનાવ્યો હતો. રાત્રી દરમિયાનન બે બાઇક સવાર બમ્ફ ઉપર ઉછળતા...
આદિત્ય બિરલા ગ્રુપને વધુ રસાયણોના સ્રાવ માટે NGT ની નોટીસ
નવી દિલ્લી: (પીટીઆઈ) નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલે ૧૧ સપ્ટેમ્બરના શુક્રવારે ગુજરાતના ગીર સોમનાથ જીલ્લામાં આદિત્ય બિરલા ગ્રુપના મુખ્ય ભારતીય રીયોન દ્વારા રસાયણોના સ્ત્રાવના...
આજતકના પત્રકાર સુધીર ચૌધરી આદિવાસી મુખ્યમંત્રી હેમંત સોરેનને અપશબ્દ કહ્યાને લઈને નોંધાઈ ફરિયાદ.. ફરી...
ઝારખંડ: ભ્રષ્ટાચાર કર્યો હોઈ તો તપાસ કરી કાર્યવાહી કરવી જોઈ જે થઈ રહી છે પરંતુ એક આદિવાસી મુખ્યમંત્રી પર આવા અપશબ્દો બોલવા એ કેટલા...
ગૃહ મંત્રી અમિત શાહે ખેડૂત રેલી દરમિયાન થયેલી હિંસા મામલે યોજી તત્કાલીન બેઠક, આપ્યો...
કૃષિ કાયદા વિરુદ્ધ પ્રદર્શન કરી રહેલા કિસાનોની ટ્રેક્ટર રેલી દરમિયાન થયેલી હિંસા બાદ ગૃહ મંત્રાલયએ ઇમરજન્સી બેઠક બોલાવી છે. ખેડૂતો બેરિકેડ તોડીને લાલ કિલ્લા...
ઉમરપાડાના યુવાને સાપુતારાના સનરાઈઝ પોઈન્ટ પર ગળેફાંસો ખાઈ કરી આત્મહત્યા !
આહવાના ગિરિમથક સાપુતારાના સનરાઈઝ પોઈન્ટ પર ગળેફાંસો ખાધેલ હાલતમાં મળી આવેલ મૃતદેહની ઓળખ થવા સાથે મોતનું કારણ અકબંધ રહેતા પોલીસ તપાસનો વિષય...
બાળકોને રાજસ્થાનમાં પ્રવાસે લઈ જતી બસ પલટી, ત્રણ વિદ્યાર્થીઓના થયા મોત..
દુ:ખદ અકસ્માત: એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે બાળકોને લઇ રાજસ્થાનના પ્રવાસે નીકળેલી બસ અચાનક બેકાબુ થઇ જતા પાલીમાં દેસૂરીના નાળા નજીક પંજાબ જતા...
















