આજના દિવસે સ્વામી વિવેકાનંદે વિશ્વ ધર્મ પરિષદમાં હિંદુ ધર્મનો વગાડ્યો હતો ડંકો !

0
સ્વામી વિવેકાનંદ વિષે દરેક ભારતીય જાણે જ છે. તેમ છતાં આજના દિવસને યાદ કરવું એ આપણા માટે ગર્વની વાત છે. આ વાત છે સન.૧૧...

ગુજરાતમાં સુરત સહિતના ચાર મોટા શહેરોમાં જાણો શાના પર મૂકી દેવાયો છે પર્તિબંધ ?

0
સુરત: ગુજરાતની સરકારે અમદાવાદ સુરત રાજકોટ અને વડોદરાએ ચાર શહેરોમાં રાત્રી કર્ફ્યું લડી દીધો છે આ શહેરોમાં નાઈટ કર્ફ્યું દરમિયાન લગ્નસહીત કોઈ પણ પ્રકારના...

જાણો: ક્યાં CNG કારમાં વહેલી સવારે લાગી આગ..કાર ચાલક બળીને ભડથું થઇ ગયો.. જુઓ...

0
છોટા ઉદેપુર: રોડ અકસ્માતની સાથે સાથે ઘરમાં, બસોમાં કે પછી અન્ય ગાડીઓમાં આગ લાગવાની ઘટનાઓ વધતી જઈ રહી છે ત્યારે આજે સવારના સમયમાં ફરી...

વિશ્વના એક અદ્ભુત અને સાહસિક વ્યક્તિત્વ એટલે : ‘બિલ ગેટ્સ’ નો આજે જન્મ દિવસ

0
       બિલ ગેટ્સ વ્યક્તિગત કમ્પ્યુટર ક્રાંતિમાં જાણીતા ઉદ્યોગપતિ છે. ઘણી વખત તેમણે તેમના બીઝનેસ નિયમો માટે ટીકા કરી હતી, પરંતુ તેમણે ઘણી...

વલસાડના ધરમપુર કાળારામજી મંદિરના પુજારી બેઠા આમરણાંત ઉપવાસ ઉપર ! જાણો કારણ ?

0
વલસાડ: ધરમપુરમાં આવેલા કાળારામજી મંદિરની એક ઘટના સામે આવી છે મળતી માહિતી મુજબ વર્ષોથી પૂજા અર્ચના કરતા પુજારી હાલમાં અનશન પર બેઠા છે. ધરમપુરના...

કેન્દ્ર સરકારનો ટ્વિટરને 1178 ટ્વિટર એકાઉન્ટ્સ બ્લોક કરવાનો આદેશ, જાણો શું છે કારણ

0
ખેડૂત આંદોલન મુદ્દે ભડકાઉ ટ્વિટ્સ કરનારા એકાઉન્ટ્સ સામે કાર્યવાહી કરવાનો આદેશ સરકારે ટ્વિટરને કર્યો છે. કેન્દ્ર સરકારે ટ્વિટરને પાઠવેલા નોટિફિકેશનમાં કહ્યું હતું કે ખાલિસ્તાન...

Google Payનો ઉપયોગ કરનારને મોટો ઝટકો! હવે ફ્રીમાં નહીં કરી શકેપેમેન્ટસ, આવા ટ્રાન્ઝેક્શન પર...

0
ગુગલ પે: જો તમે પણ તમારા ઘરનું વીજળી બિલ ભરવા માટે ગુગલ પે નો ઉપયોગ કરો છો, તો હવે તમને મોટો ઝટકો લાગવાનો છે.UPI...

વિશ્વ આદિવાસી અધિકાર દિવસે માનવ સાંકળ રચી જનજાગૃતિ અભિયાન !

0
      ડોલવણ: આજે U.N. ઘોષિત ૧૩ સપ્ટેમ્બર વિશ્વ આદિવાસી અધિકાર દિવસ નિમિત્તે આદિવાસી સમન્વય મંચ, ભારત અને આદિવાસી પંચના સહયોગ દ્વારા ભારતના...

નવસારી-વલસાડ જીલ્લામાં વહેલી સવારે ગુલાબી ઠંડીનો ચમકારો

0
       આ વર્ષે ચોમાસાની સીઝનમાં રાજ્યમાં 138 કરતાં પણ વધારે વરસાદ પડયો છે. જોકે ચોમાસાની વિદાય બાદ પણ વરસાદ વરસાત ખેડૂતો ચિંતામાં...

ચીખલીથી રાનકુવા જતા આઈસર ટેમ્પો અને સ્વીફ્ટ ડીઝાસ્ટરનો અકસ્માત : કોઈ જાનહાની નહિ

0
ચીખલી: ક્યારેક ક્યારેક વિકાસના થતા કામો પણ અકસ્માત થવાના કારણભૂત બનતા હોય છે આવી જ એક ઘટના આજે સામે આવી છે વાત એમ બની...