ગુજરાતમાં પ્રસાર ભારતીના આહવા સહીત જાણો દેશમાં કેટલા પ્રસારણ કેન્દ્રો થયા બંધ !

0
આહવા: તાજેતરમાં પ્રસારભારતી દ્વારા ગુજરાતના આકાશવાણીનું લગભગ ૫૭ વર્ષ આહવા કેન્દ્ર સહિત દેશભરના ૯૦  કેન્દ્રો પણ બંધ કરવાનો મોટો નિર્ણય લેવામાં આવતાં રેડિયો સ્ટેશનનો...

વાંસદાનાં પાટા ફળીયામાં આદિવાસી પરંપરા અનુસાર વાઘબારસની કરવામાં આવી પૂજા !

0
  વાંસદા ગામનાં પાટાફળીયા ખાતે આદિવાસી પરંપરા અનુસાર વાઘબારસ ની પૂજા કરવામાં આવી હતી.આદિવાસીઓ દ્વારા આદિ-અનાદી કાળથી વાઘબારસની પૂજા કરવામાં આવે છે.આ પૂજામાં ગામદેવી...

કેન્દ્ર સરકારે સરકારી નોકરીઓના ઇન્ટરવ્યુ મુદ્દે લીધો મોટો નિર્ણય

0
      સરકારી નોકરીઓમાં ઇન્ટરવ્યૂને લઇ કેન્દ્ર સરકારે મહત્વનો નિર્ણય કર્યો છે. હવે દેશના 23 રાજ્યો અને 8 કેન્દ્રશાસિત પ્રદેશોમાં સરકારી નોકરીઓ માટે...

હેમંત સોરેન સરકારે OBC, ST અને SCની અનામત વિષે શું લીધા મોટા નિર્ણયો..જાણો

0
ઝારખંડ: ગતરોજ ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરેનની અધ્યક્ષતામાં કેબિનેટે બે મોટા નિર્ણયો લીધા હતા. જેમાં  ઝારખંડમાં વર્ષ 1932ની ખાતિયાન આધારિત સ્થાનિક નીતિને મંજૂરી આપવાની સાથે...

ગુજરાતમાં સુરત સહિતના ચાર મોટા શહેરોમાં જાણો શાના પર મૂકી દેવાયો છે પર્તિબંધ ?

0
સુરત: ગુજરાતની સરકારે અમદાવાદ સુરત રાજકોટ અને વડોદરાએ ચાર શહેરોમાં રાત્રી કર્ફ્યું લડી દીધો છે આ શહેરોમાં નાઈટ કર્ફ્યું દરમિયાન લગ્નસહીત કોઈ પણ પ્રકારના...

આજના મહિલા દિવસ પર Google એ શું કરી જાહેરાત: જાણો

0
આજે આખી દુનિયામાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરવામાં આવી છે આપણે જાણીએ છીએ કે વર્તમાન સમયમાં દરેક ક્ષેત્રમાં મહિલાઓની કામગીરી ભૂમિકા જોવા મળી રહી...

સતત ચોથા દિવસે ગુજરાતમાં આજે 1,100થી વધારે પણ કેસ, કુલ 1,124ને કોરોના નોંધાયા

0
     રાજ્યમાં કોરોના વાયરસે કેર જારી રાખતાં છેલ્લા ૨૪ કલાકમાં વધુ ૧૧૨૪ વ્યક્તિ કોરોના સંક્રમિત થઇ છે. સતત ચોથા દિવસે ૧૧૦૦થી વધુ કેસ...

દક્ષિણ ગુજરાતના જીલ્લાઓમાં શું છે શાળા ખોલવા પ્રત્યેના વાલીઓના પ્રતિભાવ !

0
હાલમાં ગુજરાત સરકાર ૧૧ મી જાન્યુઆરીથી ધો.૧૦ અને ૧૨ના બોર્ડના વિદ્યાર્થીઓના ઓફ લાઈન કલાસ શરૂ કરવાની જાહેરાત દીધી છે ત્યારે વાલીઓની સંમતિ લેવા બાબતે...

દીકરીવાળા દરેક માં બાપનું.. લોહી ઉકળી ઉઠે એવી ઘટના આવી સામે.. જાણો સમગ્ર ઘટના

0
નાશિક: લોકો સારા અભ્યાસ માટે અને તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે પોતાની લાડલીઓને છાત્રાલયાં મૂકતા હોય છે પરંતુ ત્યાં પણ બેઠેલા નરાધમો દ્વારા તેમનું શારીરિક...

જન્મ જયંતિ: પ્રેમ, દયા અને કરૂણાના સાગર જલારામ બાપા જાણી-અજાણી વાતો

0
  આજે વીરપુરમાં અને વિવિધ જગ્યાઓ જલારામ બાપાની ૧૨૧મી જન્મ જયંતિ ઉજવવામાં આવશે. દેને કો ટુકડા ભલા લેનેકો હરીનામના સૂત્રને ચરિતાર્થ કરનાર શ્રી જલારામ ભગતનો...

Follow us

3,500FansLike
500FollowersFollow
105FollowersFollow
4,000SubscribersSubscribe

Latest news