મહારાષ્ટ્રમાં યોજાયેલ “ટ્રાઈબલ લીડર શિપ પ્રોગ્રામ” માં દક્ષિણ ગુજરાત ના ડાંગ સહિત અન્ય જિલ્લા...

0
ટાટા સ્ટીલ ફાઉન્ડેશન દ્વારા આયજિત ટ્રાઈબલ લીડર શિપ પ્રોગ્રામ પંચગીનીના આઇ ઓફ સી (ઇનીસીએટિવ ઓફ ચેન્જસ) સેન્ટર, જેમાં દેશના 25 અલગ રાજ્યો માંથી 50...

ડેડિયાપાડામાં આવેલાં નિનાઇ ધોધમાં પ્રવાસી એક યુવાન ડૂબ્યો.. તરવૈયાઓએ કાઢ્યો મૃતદેહ

0
નર્મદા: ચોમાસાની શરૂવાત થઈ ગઈ છે અને દક્ષિણ ગુજરાતનો આદિવાસી વિસ્તાર પ્રાકૃતિક સૌદર્યથી સોળે કળાએ ખીલી ઉઠયો છે. તેની મજા માણવા હજારોની સંખ્યામાં પ્રવાસીઓ...

શહીદી દિવસ: 13 વર્ષની વયે શિક્ષકને બચાવી પોતાનું બલિદાન આપનાર આદિવાસી વિદ્યાર્થીની કાલીબાઈ ભીલ..

0
ડુંગરપુર: કાલીબાઈ ભીલ ડુંગરપુર જિલ્લાના રાસ્તાપાલ ગામમાં રહેતી હતી અંગ્રેજોના દબાણમાં ડુંગરપુર રાજયની વિદ્યાલયોનું સંચાલન કરવાની મનાઈ હતી પ્રજામંડળે અન્યાયપૂર્ણ રીતે વિદ્યાલયોને બંધ કરવાનો વિરોધ...

પત્રકારત્વ જગત શોકમાં.. દૂરદર્શનની જાણીતી એન્કર ગીતાંજલિ અય્યરનું થયું નિધન..

0
Current affairs: નેવુંના દાયકાના જાણીતા ટેલિવિઝન એન્કર ગીતાંજલિ અય્યર હવે આપણી ચીર વિદાય લઈ લીધી છે. તેઓ 76 વર્ષના હતા. તેમના અવસાનના સમાચાર મળતાં...

યૌન શૌષણનો રિપોર્ટ કર્યા વગર સગીરાનો ગર્ભપાત કરનાર પણ ગુનેગાર, થશે સજા- HC

0
જો તમને એવી ખબર હોય કે કોઈ બાળક કે સગીરા પર યૌન હુમલો થયો છે કે તેનું યૌન શોષણ થયું છે અને જો તમે...

મુંબઈમાં કુસ્તીબાજોને સમર્થન ન આપતાં સચિન તેંડુલકરના ઘરની બહાર લાગ્યા પોસ્ટરો..

0
મુંબઈ: મુંબઈમાં યુથ કોંગ્રેસના કાર્યકરોએ બ્રિજ ભૂષણનો વિરોધ કરી રહેલાં કુસ્તીબાજોને સમર્થન ન આપવા બદલ બુધવારે ભૂતપૂર્વ ક્રિકેટ દિગ્ગજ સચિન તેંડુલકરના ઘરની બહાર પોસ્ટરો...

ભાજપ અને RSS પર એ આરોપ હંમેશા રેહશે કે ‘એક આદિવાસીને સંસદનું ઉદ્ઘાટન ન...

0
Current affairs: ભારતમાં નવી સંસદના ઉદ્ઘાટન પર દ્રોપદી મુર્મને આમંત્રણ ન આપવાનો મુદ્દો ખાસ્સો વિવાદાસ્પદ બની રહ્યો છે દેશની નાની મોટી લગભગ 19 પાર્ટીઓ...

એવી મોબાઈલ APP જે ‘જળવાયું પરિવર્તન’ને રોકવામાં મદદરૂપ થશે..

0
Current affairs: પર્યાવરણને લઈને વિશ્વમાં ઘણાં રીસર્ચ થઈ રહ્યા છે ત્યારે હાલમાં ભારત સરકાર દ્વવારા 'Meri life' મોબાઈલ એપ્લિકેશનની શરૂવાત કરી છે, જેનાથી જળવાયું...

સુપ્રીમ કોર્ટે: દિલ્લીમાં સંપૂર્ણ પણે ચૂંટાયેલી સરકાર જ બધા નિર્ણય લઈ શકશે.. કેન્દ્ર સરકાર...

0
દિલ્લી: આજે કરેલા સુપ્રિમ કોર્ટના ચૂકાદાને કારણે કેન્દ્રની ભાજપ સરકારની સત્તા છીનવાઈ અને અરવિંદ કેજરીવાલ વધારે શક્તિશાળી થયા એમ દિલ્લીના રાજકીય વિશ્લેષકો કહી રહ્યા...

જાણો: કયાં 12 સાયન્સમાં નાપાસ થતાં વિદ્યાર્થીની નદીમાં કુદી કરી કર્યો આપઘાત.. જુઓ વિડીયો

0
પારડી: આજે સમગ્ર ગુજરાતમાં ધોરણ 12 સાયન્સનું પરિણામ આવતાંની સાથે જ વિદ્યાર્થીઓમાં કહી ખુશી કહી ગમ નું વાતાવરણ સર્જાયું હતું. પોતાના પાસ-નાપાસનો ડર દેખાય...