રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે ભચાઉ તાલુકામાં સુભાષ પાલેકર પ્રાકૃતિક કૃષિ વિષયક કાર્યક્રમ રહ્યા ઉપસ્થિત
કચ્છમાં જુદા-જુદા કૃષિ વિષયક કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે ભચાઉ તાલુકાના ગુણાતીતપુરમાં સુભાષ પાલેકર પ્રાકૃતિક કૃષિ વિષયક કાર્યક્રમ અંતર્ગત શેઠીયા ફાર્મની મુલાકાત લીધી...
કાયદાને પરત લેવાની માગ યથાવત, આગામી 4 જાન્યુઆરીએ ફરી ખેડૂતો અને સરકાર વચ્ચે થશે...
ત્રણ કૃષિ કાયદાનો વિરોધ કરી રહેલા કિસાનો અને સરકાર વચ્ચે સાતમાં તબક્કાની બેઠકમાં કોઈ પરિણામ નિકળી શક્યું નથી. હવે સરકાર અને કિસાનો વચ્ચે 4...
કમોસમી વરસાદથી ખેડૂતોને મોટું નુકસાન: શું સરકાર મદદનો હાથ લંબાવશે ખરી..
દક્ષિણ ગુજરાત: નવસારી વલસાડ અને ડાંગ જેવા જિલ્લામાં છેલ્લા બે દિવસથી વરસી રહેલા કમોસમી વરસાદના પગલે રોકડિયા પાકો જુવાર, શાકભાજી, શેરડી સહિતના વ્યાપક પ્રમાણમાં...
ખેડૂતો સંઘર્ષના માર્ગે: કૃષિ કાયદા મામલો સંસદમાંથી સુપ્રીમ કોર્ટમાં
કેન્દ્ર સરકારના ત્રણ કૃષિ બિલોને સંસદમાં પસાર કરી દેવામાં આવ્યા છે અને રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે ખેડૂતોના ભારે વિરોધ વચ્ચે પણ આ બિલોને...
UP: આંદોલનમાં ભાગ લેવા બદલ ખેડૂતોને મોકલી 50 લાખ રૂપિયાની નોટિસ
ઉત્તર પ્રદેશના સંભલમાં ખેડૂત આંદોલનમાં સામેલ થનારા 6 ખેડૂતોને 50-50 લાખ રૂપિયાની પર્સનલ બોન્ડ ભરવા માટેની નોટિસ આપવામાં આવી છે. જેમાં ભારતીય કિસાન યુનિયન...
ખેડૂત આંદોલન બન્યું વધુ ઉગ્ર, જયપુર-દિલ્હી હાઈવે પર ચક્કાજામ કરશે
દિલ્હીમાં ચાલી રહેલા કૃષિ કાયદાના વિરોધ આંદોલન યથાવત અને ખેડૂતોએ જાહેરાત કરી છે કે સિંધુ બોર્ડર પર તમામ નેતાઓ ભૂખ હડતાલ કરશે અને આ...
દક્ષિણ ગુજરાતના ખેડૂતોમાં મશીનીયુગમાં પ્રવેશ, ખેતમજૂરો ખતમ !
ગુજરતમાં ગ્રામ્ય વસતી વધવાનો દર 9.3 ટકા અને શહેરોનો 39 ટકા છે. જે 2021ની વસતી ગણતરીમાં 0 થઈ શકે છે. હવે...
ગુજરાતમાં ખેતીક્ષેત્રે ખેડૂતનો નવતર પ્રયોગ ૪૦૦ રૂપિયે કિલો વેચાણ થતા ચોખાની ખેતી !
દક્ષિણ ગુજરાત : તાપી જિલ્લાના અંતરિયાળ છેવાડાના ગામના ખેડૂત ઘ્વારા બ્લેક ચોખાનું સફળ રોપણ કરી નવતર પ્રયોગ કરવામાં આવ્યો છે. અતિ ગુણકારી...
અનંત પટેલ દ્વારા વાવાઝોડાથી નુકસાનની સહાય માટે અપાયું આવેદનપત્ર
વાંસદા: છેલ્લા બે દિવસથી વાંસદા, ચીખલી અને ખેરગામના તાલુકાના ખેડૂતોને બાગાયતી પાકો જેમ કે ડાંગર, શેરડી કેળા, કેરી વગેરેમાં જે નુકશાન થયું છે એના...
ખેડૂત સંગઠનોની 5 સદસ્યીય પેનલ ગૃહમંત્રી અમિત શાહે MSP અને અન્ય માંગને લઈને કરશે...
દિલ્લી: ગતરોજ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ખેડૂત સંગઠનોને વાતચીત કરવા માટે નિમંત્રણ આપ્યું જેણે લઈને દિલ્હીના અલગ-અલગ બોર્ડર પર પ્રદર્શન કરી રહેલા ખેડૂત સંગઠનો...
















