નવસારીમાં વાતાવરણ અચાનક પલ્ટો આવતા ખેડૂતોમાં કેરીના પાકને લઈને વધી ચિંતા !
નવસારી: છેલ્લા પંદર દિવસથી નવસારી જિલ્લામાં ગરમીના પ્રમાણમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. સ્થાનિક સ્તરે બફારાને કારણે ગામડાઓના લોકોને ત્રસ્ત હતા જ ત્યાં...
ધરતીપુત્રોના હક માટે લોકનેતાએ ધર્યા ધારણા..
ચીખલી: નવસારીના ચીખલી તાલુકામાં ૭૦ જેટલા ખેડૂતોને સૂર્ય શક્તિ કિસાન યોજના હેઠળ દ.ગુજરાત વીજ કંપની દ્વારા થયેલી છેતરપિંડી મુદ્દે ચીખલીના સુરખાઈ ખાતે ચીખલી વાંસદાના...
પંજાબના ડીઆઇજીએ ખેડૂતોના સમર્થનમાં આપ્યું રાજીનામું
દિલ્હીમાં ચાલી રહેલા કૃષિ કાયદાના વિરોધ પ્રદર્શન વચ્ચે પંજાબ પોલીસના સીનિયર અધિકારીએ રાજીનામું આપ્યુ છે. પંજાબના ડીઆઇજી (જેલ) લખવિંદર સિંહ જાખડે ખેડૂતોના મુદ્દે સમર્થનની...
દક્ષિણ ગુજરાતના ખેડૂતોમાં મશીનીયુગમાં પ્રવેશ, ખેતમજૂરો ખતમ !
ગુજરતમાં ગ્રામ્ય વસતી વધવાનો દર 9.3 ટકા અને શહેરોનો 39 ટકા છે. જે 2021ની વસતી ગણતરીમાં 0 થઈ શકે છે. હવે...
કૃષિમાં નવીનતા અને સમર્પણ પડકારજનક વાતાવરણમાં પણ સફળતામાં મેળવી શકાય છે: ગ્રામ્ય ખેડૂત...
મહારાષ્ટ્ર: મહારાષ્ટ્રના સોલાપુર જિલ્લાના સાડે ગામના યુવાન ખેડૂત મહાદેવ મોરેએ નોંધપાત્ર સફળતા હાંસલ કરવા માટે પોતાની કૃષિ પદ્ધતિઓમાં પરિવર્તન લાવ્યું છે. દુષ્કાળગ્રસ્ત પ્રદેશમાં પરંપરાગત...
સરકાર અને ખેડૂતો વચ્ચે આજની બેઠક પણ નિષ્ફળ, 15 જાન્યુઆરીએ આગામી બેઠક મળશે
કેન્દ્ર સરકારના 3 કૃષિ કાયદાની વિરૂદ્ધ ખેડૂત આંદોલનનો આજે 44મો દિવસ છે. તેની વચ્ચે આજે ખેડૂતો અને કેંદ્ર સરકાર વચ્ચે આઠમા દોરની બેઠક થઈ...
યુવા ખેડૂતે સસ્તી અને સરળ ખેતી માટે શોધી જુગાડુ બાઇક
આજના આધુનિક કાળમાં ખર્ચાળ બની રહેલી ખેતીને સસ્તી અને ઝડપી બનાવવા લોકો અવનવા સાધનોની શોધ કરતા હોય છે. સામાન્ય રીતે ખેતીમાં...
વડોદરા જિલ્લામાં GVK EMRI અને રાજ્યના પશુપાલન વિભાગ દ્વારા ૧૭ ફરતા પશુ દવાખાના કાર્યરત...
વડોદરા જિલ્લામાં GVK EMRI અને રાજ્યના પશુપાલન વિભાગના સહયોગથી દસ ગામ દીઠ એક એવા ૧૭ ફરતા પશુ દવાખાના (MVD) કાર્યરત કરવામાં કરવામાં આવ્યા છે.જેને...
કાયદાને પરત લેવાની માગ યથાવત, આગામી 4 જાન્યુઆરીએ ફરી ખેડૂતો અને સરકાર વચ્ચે થશે...
ત્રણ કૃષિ કાયદાનો વિરોધ કરી રહેલા કિસાનો અને સરકાર વચ્ચે સાતમાં તબક્કાની બેઠકમાં કોઈ પરિણામ નિકળી શક્યું નથી. હવે સરકાર અને કિસાનો વચ્ચે 4...
દિલ્હી બોર્ડર પર વિરોધ પ્રદર્શન કરી રહેલા ખેડૂત સંગઠનો આજે કાઢશે ટ્રેક્ટર રેલી
આજે દેશમાં 72માં ગણતંત્ર દિવસની ઉજવણી થઈ રહી છે. એક બાજુ રાજપથથી રિપબ્લિક ડે પરેડ નીકળશે જ્યારે બીજી બાજુ દિલ્હી બોર્ડર પર વિરોધ પ્રદર્શન...
















