સ્વાસ્થ્ય મંત્રી ડો. હર્ષવર્ધનનો શશિ થરુર અને અખિલેશ યાદવ ઉપર પલટવાર
ભારતે સ્વદેશી કોરોના વેક્સીન કોવેક્સીનને ઇમરજન્સી યુઝ માટેની મંજૂરી આપતા, ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અને સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવે કોરોના વેક્સીન અંગે વિવાદાસ્પદ...
વૈજ્ઞાનિકોએ દર્શાવ્યો આત્મનિર્ભર ભારતનો જુસ્સો- PM નરેન્દ્ર મોદી
ડ્રગ કન્ટ્રોલર જનરલ ઓફ ઈન્ડિયાએ ભારતમાં કોરોના વેક્સીનની ઇમરજન્સી ઉપયોગને મંજૂરી આપી દીધી છે. આ નિર્ણય બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરીને કોરોના વેક્સીનના...
પીએમ મોદીએ રાજકોટમાં AIIMSનું કર્યું ઈ ખાતમુહૂર્ત
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આજે 31 ડિસેમ્બરે વીડિયો કોન્ફરન્સ દ્વારા ગુજરાતનાં રાજકોટમાં ઓલ ઈન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સિસ (એઈમ્સ) નો શિલાન્યાસ કર્યો છે. શિલાન્યાસ...
સાંસદ મનસુખ વસાવાના સમર્થનમાં સાગબારાના 29 થી વધુ હોદ્દેદારો અને કાર્યકરોએ પક્ષમાંથી આપ્યાં રાજીનામા
ભરૂચ લોકસભાના સાંસદ મનસુખ વસાવાએ રાજીનામાનો લેટર બોમ્બ ફોડતાં સ્થાનિક રાજકારણ સહિત ભાજપ પક્ષમાં હડકંપ મચી ગયો છે. ભાજપનું મૌવડી મંડળ હજી તેમને મનાવે...
સાંસદ મનસુખ વસાવાના રાજીનામાને પગલે સીઆર પાટીલનું મોટું નિવેદન
ભરૂચ સાંસદ મનસુખ વસાવાના રાજીનામાને પગલે ગુજરાત ભાજપના પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટિલે કહ્યુ કે, મનસુખ વસાવા અમારા સીનિયર નેતા અને સાંસદ છે. મનસુખ વસાવાએ...
ભરૂચ સાંસદ મનસુખ વસાવાએ ભાજપ માંથી આપ્યું રાજીનામુ
ભરૂચ ભાજપના સાંસદ મનસુખ વસાવાએ પોતાના પદ પરથી રાજીનામું આપ્યુ છે. ભાજપ સાંસદ મનસુખ વસાવાએ પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલને પત્ર લખી રાજીનામું આપ્યુ છે.
મનસુખ...
છેલ્લા ચાર મહિનામાં 4 અને 6 વર્ષમાં 19 પક્ષોએ છોડયો ભાજપનો સાથ ! કેમ...
દેશમાં અમલમાં લવાયેલા નવા કૃષિ કાયદાથી માત્ર ખેડૂતો જ નહીં ભાજપના સહિયોગી રાજકીય પક્ષો પણ નારાજ છે અને એકબાદ એક NDAથી છેડો ફાડી રહ્યા...
દક્ષિણ ગુજરાત બદલાયા સમીકરણ છોટુ વસાવા-ઓવૈસી મિલાવશે હાથ !
દક્ષિણ ગુજરાતના સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં અસદુદ્દીન ઓવૈસીની એન્ટ્રી થઇ ચુકી છે સ્થાનિક ભારતીય ટ્રાયબલ પાર્ટીના વડા છોટુ વસાવાએ ઓવૈસી સાથે હાથ મિલાવીને ચૂંટણી લડવાનુ...
છોટાઉદેપુર: બોડેલીમાં આજે મંત્રી બચુભાઇ ખાબડની ઉપસ્થિતિમાં સુશાસન દિવસ ઉજવાશે
આજે છોટાઉદેપુર જિલ્લાના બોડેલી ખાતે રાજયના ગ્રામ ગૃહનિર્માણ, ગ્રામ વિકાસ, પશુપાલન અને ગૌસંવર્ધન રાજય મંત્રી બચુભાઇ ખાબડની ઉપસ્થિતિમાં સુશાસન દિવસની ઉજવણી કરવામાં આવશે. તા....
નર્મદામાં ઈકો-સેન્સેટીવ ઝોન નહિ હટાવાય તો ધારાસભ્ય મહેશ વસાવાએ જેલ ભરો આંદોલનની આપી ચીમકી
સ્ટેચ્યુ ઓફ યુનિટી નજીકના શૂલપાણેશ્વર અભ્યારણ્ય વિસ્તારમાં ઈકો-સેન્સેટીવ ઝોન નિર્ધારીત કર્યો છે અને એમાં નર્મદા જિલ્લાના નાંદોદ, ગરૂડેશ્વર, ડેડીયાપાડા અને સાગબારાના કુલ-121 ગામોનો સમાવેશ...