વાંસદાના બારતાડ ગામની આશ્રમશાળાની હોસ્ટેલ અગમ્ય કારણોસર વિધાર્થીની આત્મહત્યા !
નવસારી: આત્મહત્યાના કિસ્સાઓ વિધાર્થીઓમાં ધીમે ધીમે ગુજરાતમાં ખુબ જ વધી રહ્યા છે ત્યારે ગઈકાલે આત્મહત્યાનો એક વધુ ઘટના સામે આવી છે વાંસદા તાલુકાના બારતાડ...
રાજધાની દિલ્હીમાં થયેલી હિંસાના મુખ્ય આરોપી દીપ સિદ્ધુના સાત દિવસના રિમાન્ડ મંજૂર
26 જાન્યુઆરીના દિવસએ રાજધાની દિલ્હીમાં થયેલી હિંસાના મુખ્ય આરોપી દીપ સિદ્ધુની દિલ્હી પોલીસે આજે સવારે ધરપકડ કરી છે. ધરપકડ બાદ પોલીસે આરોપી દીપ સિદ્ધુને...
વાંસદા તાલુકામાં ભાજપે પ્રચાર પ્રસાર માટેનું મધ્યસ્થ ચુંટણી કાર્યાલયનું કર્યું ઉદ્ઘાટન !
નવસારી: વર્તમાન સમયમાં સ્થાનિક સ્વરાજની ચુંટણીનું એલાન થઇ ચુક્યું છે ત્યારે દક્ષિણ ગુજરાતમાં દરેક પક્ષ પોતપોતાનું પ્રભુત્વ જમાવવાના પ્રયાસો આદરી ચૂકયું છે ત્યારે હાલમાં...
ધરમપુર પોલીસ અને લોકમંગલં ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા માર્ગ સલામતી માસની ઉજવણી સ્વરૂપે થયું જન...
વલસાડ જિલ્લામાં RTO અને વલસાડ પોલીસ દ્વારા માર્ગ સલામતી માસની ઉજવણી તારીખ 18 જાન્યુઆરી થી 17 ફેરબ્રુઆરી દરમ્યાન કરવામાં આવી છે ત્યારે આ અંતર્ગત...
લગ્નમાં જવા નીકળેલા યુવાનોની સવારે મળી ફાસો ખાધેલ હાલતમાં મળી લાશ ! રહસ્ય અકબંધ
તાપી : ન જાણ્યું જાનકી નાથે સવારે શું થવાનું છે ? આ જ શબ્દો સાકાર થતા હોય તેમ વ્યારા તાલુકાના રૂપવાડા ગામે રહેતા બે...
સચિન તેંડુલકર, સુનીલ શેટ્ટી, કોહલી સહિતના સ્ટાર્સે કરેલ ટ્વિટની તપાસ કરશે મહારાષ્ટ્ર સરકાર!
ખેડૂત આંદોલનના સમર્થનમાં ઇન્ટરનેશનલ સ્ટાર રિહાનાના ટ્વિટ બાદ ભારતના જાણીતા લોકો દ્વારા ટ્વિટ કરવામાં આવી હતી. જેના કારણે મહારાષ્ટ્રના ગૃહ મંત્રી અનિલ દેશમુખે કહ્યું...
વાંસદામાં સ્થાનિક સ્વરાજની ચુંટણીમાં AAPની ગામે-ગામ યોજાતી જનસભા !
નવસારી: વાંસદા તાલુકાના દક્ષિણ ગુજરાતમાં આ વખતે સ્થાનિક સ્વરાજની ચુંટણીમાં વાંસદા તાલુકાના ભાજપ કોંગ્રેસની સાથે બે અન્ય પક્ષો પણ પોતાની જીતની દાવેદારી નોધાવવા કમરકસી...
ચીખલી તાલુકાના ખાંભડા ગામના સરપંચ, તલાટી સામે લાગ્યો ભ્રષ્ટાચારનો આરોપ !
નવસારી : ચીખલી તાલુકાના ખાંભલા ગામના સરપંચ રમીલાબેન નિલેશભાઇ પટેલ, ઉપસરપંચ ઝનુબેન દિનકરભાઇ પટેલ, ઉપસરપંચના પતિ દિનકરભાઇ ખાલપભાઇ પટેલ અને તલાટી કમ મંત્રીએ વર્ષ...
નર્મદા: પાર્ટીના નિર્ણયને હું આવકારું છું, સાંસદે પુત્રી અને ભત્રીજાની ચૂંટણીની દાવેદારી પરત ખેંચી
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચુંટણી ગણતરીના દિવસોમાં યોજાનાર છે. ભાજપ-કોંગ્રેસે પોતાના ઉમેદવારોની પસંદગીને આખરી ઓપ આપી રહ્યા છે. બીજી બાજુ સી આર પાટીલએ જાહેરાત કરી...
કપરાડા તાલુકા વર્તમાન સમયમાં કોરોના વેક્સીનને આપવાના મુદ્દે બેદરકારી !
વલસાડ: વલસાડ જિલ્લાના કપરાડા તાલુકા વર્તમાન સમયમાં કોરોના વેક્સીનને આપવાના મુદ્દે બેદરકારીની ઘટના સામે આવી છે. જે ખરેખર નિંદનીય બાબત કહી શકાય છે આ...
















