ગુજરાતી ફિલ્મ કલાકાર અભિનેતા અરવિંદ જોશીનું અવસાન !
દેશની ગુજરાતી સિનેમાના સોનેરી ઈતિહાસના સાક્ષી લોકપ્રિય અભિનેતા અરવિંદ જોશીનું નિધન થયાની માહિતી મળી રહી છે. તમને ખબર હશે કે અરવિંદ જોશી બોલીવૂડ અભિનેતા...
ધરમપુર- કપરાડા-વાંસદાના આદિવાસી સમાજના લોકો ડુંગર પર જઇને ડોગર માવલીના મઠની સતત 7 દિવસ...
કપરાડા: આદિવાસી વિસ્તારમાં પરંપરાગત રીત રિવાજ મુજબ પાંચ વર્ષમાં એક વખત ડુંગરોમાં જંગલમાં સાત દિવસ રહીને પૂજા વિધિ કરવામાં આવે છે. ઝરણાના પાણીમા સ્નાન...
અમદાવાદ પહોચ્યો કોરોના વેક્સીનનો પ્રથમ જથ્થો, કરાયું ધામધૂમથી સ્વાગત
કોરોના વેક્સિન કોવીશીલ્ડનો પ્રથમ જથ્થો મંગળવારે સવારે પુણેના સીરમ ઇન્સ્ટિટ્યૂટથી એરપોર્ટથી અમદાવાદ પહોંચ્યો છે. પુણે એરપોર્ટથી દેશના 13 શહેરોમાં વેક્સિનનાં 478 બોક્સ પહોંચાડવામાં આવશે....
વલસાડના અંતરિયાળ જાયન્ટ્સ ગ્રૂપ ઓફ વલસાડ દ્વારા યોજાયો ગૌદાન કાર્યક્રમ..
વલસાડ: પ્રભવ હેમ કામધેનુ ગીરીવિહાર ટ્રસ્ટ, ગીરીવિહાર સંકુલ, વાઘલધરાના શ્રી રાહુલભાઇ તથા શ્રી લાલજી વેલજી શાહ ગૌશાળા તથા વલસાડ પાંજરાપોળના ટ્રસ્ટી શ્રી અનિશભાઈ શેઠિયાના...
ધરમપુરમાં ધોધમાર વરસાદ.. ઘણી જગ્યાએ પાણી ભરાયા, ઘરો તૂટયા ને કોઝવે ડૂબ્યા.. વિધાર્થીઓને શાળાએ...
ધરમપુર: ગતરોજ ધરમપુરમાં ધોધમાર વરસાદના કારણે ચેકડેમો, કોઝવે ડૂબાણમાં ગયા છે અને ધરમપુરના રામવાડી તથા નગારીયામાં વૃક્ષો ધરાશયી થયા છે જ્યારે સ્ટેટ હોસ્પિટલ સામે...
બિરસા એજ્યુકેશન અંતર્ગત જય જવાન સૈનિક ફાઉન્ડેશન છોટાઉદેપુર દ્વારા પ્રજાસત્તાક દિને ફ્રી કોચિંગ ક્લાસની...
બિરસા એજ્યુકેશન તથા જય જવાન સૈનિક ફાઉન્ડેશન છોટાઉદેપુર દ્વારા હાલમાં પોલીસ અને પીએસઆઇ ની શારિરીક કસોટીમાં કવોલિફાઈડ થયેલા ઉમેદવારોને લેખીત પરીક્ષાની તૈયારીઓનાં ભાગ રૂપે...
વાંસદાના રૂપવેલ ગામે ઘાસ કાપતી વૃદ્ધ મહિલા પર મધમાખીના ઝુંડનો હુમલો, 200 ડંખ કઢાયા..
વાંસદા: વાંસદા તાલુકાના રૂપવેલ ગામે એક મહિલા ગાય માટે ઘાસ કાપવા ખેતરે ગઈ હતી એ દરમિયાન મધમાખીનું ઝુંડ મહિલા ઉપર હુમલો કર્યો હતો. જે...
1,65,000 પરમીટ વગરના સાગના લાકડા પકડતી ડાંગ જિલ્લા દક્ષિણ વન વિભાગની ટીમ..
આહવા: ગતરોજ ડાંગ જિલ્લા દક્ષિણ વન વિભાગ દ્વારા પરમીટ વગરના સાગ, તેમજ ફર્નિચર બનાવવા માટેના સાધનો રાખવા બદલ ઉગા ગામાના વિનોદભાઈ તુળશીરામભાઈ ભગરે નામના ઇસમ...
ડાંગની પાતળી ગામની પ્રાથમિક શાળામાં નોટ બુક, પેન્સિલ અને પેડનું વિતરણ: તુષાર કામડીએ શું...
ડાંગ: ચોમાસાના મેઘ તાંડવને કારણે ડાંગીજનોની આર્થિક વ્યવસ્થા ખોળવાઈ અને એની સીધી અસર બાળકોના શિક્ષણ પર પડી રહી છે ત્યારે આજના પવિત્ર શ્રાવણ માસનાં...
આરોગ્ય કર્મીઓ કઈ માંગણીઓને લઈને આવતીકાલથી ગાંધીનગરમાં બેસશે ધરણાં પર..
ગાંધીનગર: આરોગ્ય વિભાગના કર્મચારીઓ સરકાર પડતર સમસ્યાઓ જેમ કે ગ્રેડ પે, ટેકનિકલ કેડર અને વિભાગીય પરીક્ષાઓ રદ કરવા સહિતના મુદ્દાઓ નિરાકરણ ન આવતાં 5...
















