ભાજપ MLA મધુ શ્રીવાસ્તવની પત્રકારને ધમકી કહ્યું, કોઇને કહીને ઠોકાવી દઇશ
દબંગ તરીકેની ઓળખાતા વાઘોડિયાના ભાજપના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવ હમેશા વિવાદમાં આવે છે. જાહેરમાં ગાળો બોલવી કે પછી પત્રકારોને ધમકી આપવી તેમના માટે સામાન્ય થઇ...
રાષ્ટ્રપતિના અભિભાષણ પર આજે રાજ્યસભામાં જવાબ આપશે PM મોદી
નવા કૃષિ કાયદાઓને લઈ સંસદના બંને ગૃહોમાં વિપક્ષ સરકાર પર સતત હુમલાઓ કરી રહ્યું છે. આ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી સોમવારે રાજ્યસભામાં રાષ્ટ્રપતિના અભિભાષણ...
ચૂંટણી જીતવા મહાજંગ: ગુજરાતમાં આજે અમિત શાહ, મનીષ સિસોદિયા અને ઓવૈસીના ધામા
સ્થાનિક સ્વરાજની ચૂંટણીને ગુજરાતનું રાજકારણ ગરમાયું છે. ત્યારે મોટી મોટી પાર્ટીના મોટા નેતાઓએ ગુજરાતમાં આવી રહ્યા છે. આજે અમિત શાહ અમદાવાદની ટૂંકી મુલાકાતે આવી...
રાહુલ ગાંધીએ ટ્વીટ કરીને કહ્યું, ખેડૂતોનો શાંતિપૂર્ણ સત્યાગ્રહ દેશના હિતમાં
કેન્દ્ર સરકારના ત્રણ કૃષિ કાયદાના વિરોધમાં ખેડુતો આજે દેશવ્યાપી ચક્કાજામ કરવા જઈ રહ્યાં છે. સંયુક્ત કિસાન મોર્ચાએ દેશભરમાં આજે બપોરે 12 થી 3 વાગ્યા...
બીજેપીએ સાંસદો માટે જારી કર્યું વ્હિપ, સાંસદને હાજર રહેવાનું ફરમાન
કેન્દ્ર સરકારના ત્રણ કૃષિ કાયદાઓના વિરોધમાં ખેડૂતોનું આંદોલન છેલ્લા બે મહિનાથી પણ વધારે સમયથી ચાલી રહ્યું છે. આ વચ્ચે કેન્દ્ર સરકાર પર કાયદાઓને પરત...
ગુજરાતમાં ખાલી પડેલી રાજ્યસભાની બેઠકો પર 1 માર્ચે ચૂંટણી
ગુજરાતમાં રાજ્યસભાની ખાલી પડેલી બે બેઠકોની ચૂંટણી જાહેર કરી દેવામાં આવી છે. બીજેપીના રાજ્યસભા સાંસદ અભય ભારદ્વાજ અને કોંગ્રેસના રાજ્યસભા સાંસદ અહેમદ પટેલના નિધન...
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા ડાંગ કોંગ્રેસમાં ગાબડું, 100 થી વધુ કાર્યકરો ભાજપમાં જોડાયા
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા પક્ષપલટાની રાજનીતિ શરૂ થઈ ગઈ છે. કોંગ્રેસનો ગઢ ગણાતા ડાંગ જિલ્લાના સુબિર તાલુકામાં કોંગ્રેસને ઝટકો લાગ્યો છે. સુબિરના પૂર્વ...
મમતા બેનરજીને મોટો ઝટકો, આ નેતાઓ થયા ભાજપમાં સામેલ
કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહની મુલાકાત બાદ પશ્ચિમ બંગાળના ભૂતપૂર્વ પ્રધાન રાજીબ બેનર્જી પશ્ચિમ બંગાળમાં સત્તાધારી તૃણમૂલ કોંગ્રેસના કેટલાક અન્ય નેતાઓ સાથે રાષ્ટ્રીય પાટનગરમાં...
મમતા બેનર્જીના ભાજપ પર આકરા પ્રહાર કહ્યું, હું બંદૂકોમાં નહીં રાજનીતિમાં વિશ્વાસ રાખું છું
પશ્ચિમ બંગાળના કોલકાતામાં 23 જાન્યુઆરીએ નેતાજી સુભાષચંદ્રની બોઝની જયંતી કાર્યકર્મ દરમિયાન પ્રધાન મંત્રીની હાજરીમાં સૂત્રોચ્ચારની ઘટના પર સીએમ મમતા બેનરજીએ પ્રતિક્રિયા આપી છે. પશ્ચિમ...
PM મોદીની હાજરીમાં મંચ પર ભડક્યા CM મમતા બેનર્જી, જાણો શું છે કારણ!
નેતાજી સુભાષ ચંદ્ર બોઝની 125 મી જયંતિને કેન્દ્ર સરકાર દ્વારા પરાક્રમ દિવસના રૂપમાં ઉજવી રહી છે. ત્યારે કોલકાતામાં વિક્ટોરિયા મેમોરિયલમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના કાર્યક્રમ દરમિયાન...