વલસાડ: નાનાપોંઢાંમાં ચૂંટણીની આચારસંહિતા લાગુ થયા છતા ભાજપના બેનરો અકબંધ

0
સ્થાનિક સ્વરાજની ચૂંટણીની જાહેરાત થતાની સાથે આચારસંહિતા અમલમાં આવી ચૂકી છે પરંતુ વલસાડ જિલ્લાના કપરાડા તાલુકામાં ક્યાંય પણ આચારસંહિતા લાગી ન હોય એવું જણાઈ...

નેહરૂ યુવા કેન્દ્ર વલસાડ દ્રારા સુભાષચંદ્ર બોઝ જન્મદિવસના પરાક્રમ દિવસની ઉજવણી !

0
વલસાડ: ભારત સરકારના યુવા કાર્યક્રમ અને ખેલ મંત્રાલય નેહરૂ યુવા કેન્દ્ર વલસાડ દ્રારા ૨૩ જાન્યુઆરી નેતાજી સુભાષચંદ્ર બોઝની ૧૨૫મી જન્મદિવસ નિમિત્તે "પરાક્રમ દિવસ"ની વલસાડના...

વાંસદા તાલુકામાં ભાજપમાં પડયું ગાબડું ! જાણો કોને માનવામાં આવી રહ્યા છે જવાબદાર !

0
નવસારી : વાંસદા તાલુકાના ભાજપના અનુસુચિત જનજાતિ મોર્ચાના ૧૦૦ જેટલા કારોબારી સભ્યોએ રાજીનામાંનો પત્ર નવસારી જીલ્લાના અનુસુચિત જનજાતિ પ્રમુખ ડૉ પંકજ કુમાર પી પટેલને આપવામાં...

વાંસદામાં આચારસંહિતા લાગુ થવાની સાથે જ રાજકીય નેતોઓના ઉતર્યા બેનરો !

0
વાંસદા : નવસારી જિલ્લાના વાંસદા તાલુકામાં આજે ચુંટણી આયોગે લગાવેલી આચારસંહિતાના નિયમો મુજબ સવારથી જ વાંસદા તાલુકામાં લગાવાયેલા રાજકીય નેતાઓના બેનરો ઉતારવાનું કાર્ય શરુ...

વલસાડ જીલ્લા પંચાયતએ હડતાળ પર ઉતારેલા ૬૫૦ થી વધુ કર્મચારીઓને ફટકારી નોટીસ

0
વલસાડ: વલસાડ જીલ્લા પંચાયતએ હડતાળ ઉંપર ઉતારેલા ૬૫૦ થી વધુ કર્મચારીઓને જીલ્લાના C.D.H.O દ્વારા નોટીસ ફટકારવામાં આવી છે. આરોગ્ય કર્મચારીઓ જો તાત્કાલિક ધોરણે હાજર ન...

સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ પહેલા નર્મદામાં ઈકો સેન્સેટિવ ઝોન અને અનુસૂચિ-5 મુદ્દે આંદોલનના એંધાણ

0
નર્મદા જિલ્લમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી નજીક શૂલપાણેશ્વર અભિયારણને હોવાથી નર્મદા જિલ્લાના 121 ગામોને ઈકો સેન્સેટિવ ઝોનમાં સમાવેશ કરાયો હતો, અને  121 ગામના આદિવાસી ખેડુતોના...

બારડોલીમાં 200 જેટલા ભાજપના કાર્યકરો કેસરીયો ઉતારીને ઝાલ્યો કોંગ્રેસના હાથ !

0
વર્તમાન સમયમાં ગુજરાત અને દેશમાં ચાલી રહેલું રાજકારણ સમજ બાહર જઈ રહ્યું હોય એમ લાગે છે અત્યાર સુધી કોંગ્રસના કાર્યકરો ભાજપમાં જતા હતા હવે...

વાંસદા મનપુર ગામમાં સ્થાનિક સ્વરાજ્યની ભાજપની યોજાઈ ચુંટણી બેઠક

0
થોડાજ સમયમાં યોજાનારી સ્થાનિક સ્વરાજ્યની ચુંટણીને ધ્યાનમાં લઈને ભાજપ પક્ષના અગ્રણીય નેતાઓ દ્વારા ગઈ કાલે વાંસદા જીલ્લા પંચાયત સીટની બેઠક મનપુર હેલીપેડના મેદાનમાં બેઠક...

નર્મદા: સ્ટેચ્યુ ઓફ યુનિટી નજીક ગેરકાયદેસર માટી ખોદાતા, સ્થાનિકોનો હોબાળો

0
કેવડિયા ખાતે વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીના નિર્માણ બાદ પ્રવાસીઓના વધુ આકર્ષણ માટે ત્યાં પ્રવાસનને લગતા અન્ય પ્રોજેક્ટો પણ હાથ ધરાયા છે....

ડાંગ જિલ્લાના સુપદહાડ ગામે પાણી બચાવવા લોકોએ બાંધ્યો બોરીબંધ !

0
દક્ષિણ ગુજરાતમાં આવેલા ડાંગ જિલ્લામાં સૌથી વધુ વરસાદ પડવા છતાં ઉનાળાની ઋતુમાં લોકોને પાણી માટે વલખાં મારવાની દશા આવે છે જો પાણી સંગ્રહ કરી...