આદિવાસી પરંપરા મુજબ વાંસદાના પીપલખેડ ગામમાં દિયાડા વિધિથી મૃતકને પ્રકૃતિ વિલીન કર્યા: અસલ રિવાજનું...
વાંસદા: નવસારી જિલ્લાના વાંસદા તાલુકાના પીપલખેડ ગામમાં એક વિશેષ ઘટના બની છે. સ્વ. સરોજબેન ગણપતભાઈ માહલાના અવસાન પછી તેમના પરિવારે હાલ પ્રચલિત હિન્દુ પરંપરા...
રૂમલામાં પલ્સ પોલિયો અભિયાનનો મંત્રી નરેશ પટેલના હસ્તે શુભારંભ, બાળકોને પીવડાવામાં આવી પોલીયો દવા
ચીખલી: કેબિનેટ મંત્રી શ્રી નરેશભાઈ, જિલ્લા પંચાયત સભ્ય કૌશિકભાઈ અને સરપંચ એકતાબેનની ઉપસ્થિતિમાં ચીખલી તાલુકાના રૂમલા ગામમાં -1 બુથ નંબર-5 સ્થિત સામૂહિક આરોગ્ય કેન્દ્ર...
દેવાકાકા જેવા મહાન આત્મા હવે ફરી પાકવો અશક્ય છે: આદિવાસી સમાજના મોક્ષમાર્ગીઓ
અનાવલ: મહુવાના ગાંગડીયા ગામમાં હિંદુ સંસ્કૃતિ અને પરંપરા અનુસાર યોજાયેલ મોક્ષમાર્ગી દેવાકાકાની બારમાની પુષ્પાપાણી વિધિમાં હજારો લોકોની મોટી મેદની ઊમટી હતી. આદિવાસી સમાજમાં આવી...
ડેડીયાપાડા તાલુકા પ્રાથમિક શિક્ષકોની ક્રેડીટ સોસાયટીની વાર્ષિક સાધારણ સભા યોજાઈ
ડેડીયાપાડા: ધેડીયાપાડા તાલુકા ટીચર્સ કો-ઑપરેટિવ ક્રેડીટ સોસાયટી લિ.ની વર્ષ 2025-26ની વાર્ષિક સાધારણ સભા આજે 27 જૂન, 2026ના રોજ ધેડીયાપાડા તાલુકા પ્રાથમિક શિક્ષણ બીટ નિરીક્ષક...
આજે પોલિયો રવિવાર: ખેરલાવ ગામે નાના બાળકોને પોલિયોના ટીપાં પીવડાવવામાં આવ્યા
પારડી: આજે પોલિયો રવિવારના અવસરે પારડી તાલુકાના ખેરલાવ ગામે પલ્સ પોલિયો રસીકરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ગામના નાના ભૂલકાઓને પોલિયોના ટીપાં...
આદિવાસી ખેડૂતોના જમીન હક્ક માટે વિશેષ ઝુંબેશની માંગ: ડો. નિરવ પટેલની સરકારને રજૂઆત
ખેરગામ: અંતરિયાળ આદિવાસી વિસ્તારોમાં પરંપરાગત ખેતી કરતા નાના અને સીમાંત ખેડૂતોના જમીન રેકોર્ડ અને ટાઈટલ ડીડમાં રહેલી વિસંગતતાઓ દૂર કરવા તથા વિશેષ ઝુંબેશ ચલાવવા...
18 વર્ષ નહીં, 18 દિવસના નવજાત શિશુ અને માતાની જેલમાં ધરપકડ: રાજકીય વેરઝેરની નિંદા
નર્મદા: એક 18 દિવસના નવજાત બાળક અને તેની માતાને જેલમાં મોકલવાની ઘટનાએ રાજકીય વર્તુળોમાં તીવ્ર પ્રતિક્રિયા જગાડી છે. આ ઘટનાને લઈને અનેક વિરોધી અવાજો...
ખેરગામની ગૌરી આશ્રમ શાળા વિવાદોના વમળમાં: આચાર્ય અને સંચાલક મંડળ આમને-સામને.. વિવાદમાં મંત્રી નરેશ...
ખેરગામ: તાલુકાની 40 વર્ષ જૂની પ્રસિદ્ધ ગૌરી આશ્રમ શાળા હાલમાં વહીવટી અને આંતરિક વિવાદોના કારણે ચર્ચાનું કેન્દ્ર બની છે. શાળામાં અભ્યાસ કરતા આશરે 160...
ડાંગના ધારાસભ્ય વિજય પટેલે આદિવાસી કુળદેવી માં યાહમોગીના પાવન ચરણોમાં લોકોની સુખાકારી માટે કર્યા...
દેવમોગરા (સાતપુડા): સાતપુડાની પવિત્ર ગિરિમાળામાં વિરાજમાન પરમ પાવન દેવમોગરા ધામ ખાતે આદિવાસી સમાજની આરાધ્ય કુળદેવી માં યાહમોગીના પાવન ચરણોમાં વંદન કરવા ડાંગ જિલ્લાના ધારાસભ્ય...
કપરાડાના પીપરોટીના 22 વર્ષીય યુવકનું ધનોકી પાણીના 200 ફુટ ઊંડા કુંડમાં ડૂબી ગયો, શોધખોળમાં...
કપરાડા: આજરોજ કપરાડા તાલુકાના આદિવાસી વિસ્તારના પીપરોટી ગામના 22 વર્ષીય યુવાન શૈલેષભાઈ ઈન્દ્રભાઈ કાળાતનું ધનોકી પાણીના ધરા કુંડમાં ડૂબી જવાની દુર્ઘટના બનતા આસપાસના લોકો...
















