amazon વિરુદ્ધ ઇડીએ તપાસ કરી શરુ, જાણો શું છે કારણ

0
એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટએ ફોરેન એક્સચેન્જ કાયદા અને દેશના કાયદાઓનો કિથત ભંગ બદલ ઇ-કોમર્સની જાયન્ટ કંપની એમેઝોન વિરૂદ્ધ તપાસ શરૂ કરી છે તેમ સત્તાવાર સૂત્રોએ એક...

નવસારી: ગણદેવી તાલુકાનાં ખાપરવાડા ગામમાં દાનપેટીની ચોરી, સમગ્ર ઘટના CCTV કેમેરામાં કેદ

0
ગણદેવી તાલુકાનાં ખાપરવાડા ગામમાં ભગવાનનો ડર રાખ્યા વગર અજાણીયા વ્યક્તિ દ્રારા સિંગોતર માતાનાં મંદિર માંથી ગત રાત્રે ચોરીની ઘટના બનતા પોલીસ ફરિયાદ નોંધવા પામી...

ગુજરાતી ફિલ્મ કલાકાર અભિનેતા અરવિંદ જોશીનું અવસાન !

0
દેશની ગુજરાતી સિનેમાના સોનેરી ઈતિહાસના સાક્ષી લોકપ્રિય અભિનેતા અરવિંદ જોશીનું નિધન થયાની માહિતી મળી રહી છે. તમને ખબર હશે કે અરવિંદ જોશી બોલીવૂડ અભિનેતા...

બારડોલીમાં ફોરેસ્ટ ઓફિસર માટે લાંચ લેતા સાળાની થઇ ધરપકડ !

0
સુરત જિલ્લાના મહુવા વન વિભાગના RFO અને ફોરેસ્ટર લાકડાના વેપારી પાસે વારંવાર લાંચ માંગતા હોવાથી વેપારીએ ACBના અધિકારીને જાણ કરી છટકું ગોઠવ્યું હતું. જેમાં...

ગૃહમંત્રી અમિત શાહ ટ્રેક્ટર રેલી દરમિયાન હિંસામાં ઘાયલ પોલીસ કર્મચારીઓને મળ્યા

0
પ્રજાસત્તાક દિવસના અવસરે ખેડૂતો દ્વારા આયોજિત ટ્રેક્ટર રેલીમાં થયેલી હિંસામાં ઘાયલ થયેલા પોલીસકર્મીઓની કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે મુલાકાત કરી. સિવિલ લાઈન્સ ટ્રોમા સેન્ટર પહોંચેલા...

વિધાનસભામાં કૃષિ કાયદા વિરુદ્ધ ઠરાવ લાવશે મમતા સરકાર !

0
પશ્ચિમ બંગાળ વિધાનસભાનું બે દિવસીય વિશેષ સત્ર બુધવારે શરૂ થયું. તૃણમૂલ કોંગ્રેસ કેન્દ્રના નવા કૃષિ કાયદા વિરુદ્ધ આજે ઠરાવ લાવશે અને તેને તાત્કાલિક પાછા...

દેશમાં પ્રજાસત્તાક દિને શ્રી શિવાજી મહારાજ યુવા આર્મી સંગઠન દ્વારા કરાયું રક્તદાન !

0
આપણા દેશમાં પ્રજાસત્તાક દિન નિમિત્તે ધ્વજવંદનની કર્યાની સાથે સાથે ઠેર ઠેર વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં નવસારી જિલ્લાના બીલીમોરામાં  શ્રી છત્રપતિ શિવાજી...

યોગેન્દ્ર યાદવનું એલાન: કિસાન આંદોલન છે અને રહેશે !

0
વિતેલા દિવસોમાં આપણે જાણીએ છીએ તેમ ગણતંત્ર દિવસે દેશમાં ખેડૂતો દ્વારા ટ્રેક્ટર રેલી વખતે થયેલી હિંસાને લઇને ખેડૂત નેતા પર આરોપ લગાવવામાં આવી રહ્યો...

રાજ્યમાં આજે કોરોનાના વાયરસના 353 કેસ નોંધાયા

0
રાજ્યમાં આજે કોરોનાના કુલ 353 જ નવા કેસ નોંધાયા છે જ્યારે તેની સામે 462 દર્દી સાજા થયા છે. જોકે સૌથી મહત્ત્વપૂર્ણ બાબત એ છે...

દિલ્હીમાં હિંસા બાદ રાકેશ ટિકૈત સહિત અનેક ખેડૂત નેતાઓ પર થઇ FIR

0
ગણતંત્ર દિવસના દિવસે દિલ્હીમાં ટ્રેકટર માર્ચ દરમિયાન થયેલી હિંસા બાદ ખેડૂત આગેવાનોની મુશ્કેલીઓ વધી શકે છે કારણ કે ગઈકાલે થયેલી હિંસા બાદ પોલીસે એક્શન...