આંબાપાણી ગામના નિવૃત્ત આર્મી જવાનનું ગ્રામજનોએ કર્યું વરઘોડા સાથે ભવ્ય સ્વાગત

0
માં-ભોમની રક્ષા કરી આર્મી જવાન તરીકે દેશની સરહદોની સુરક્ષા કરી 20 વર્ષ ફરજ નિવૃત્ત થયેલા નવસારી જિલ્લાના વાંસદા તાલુકાના આંબાપાણી ગામના પાડવી નવનીતકુમાર પહોંચતા...

સ્વીડનની પર્યાવરણ કાર્યકર Greta Thunberg એ કર્યું ખેડૂત આંદોલનનું સમર્થન

0
ભારતમાં ચાલી રહેલા ખેડૂત આંદોલનના સમર્થનમાં હવે સ્વીડનની પર્યાવરણ કાર્યકર ગ્રેટા થનબર્ગ પણ આવી ગઈ છે. 18 વર્ષની ગ્રેટાએ ટ્વીટ કરીને કહ્યું કે અમે ભારતમાં...

મહારાષ્ટ્રમાં બેદરકારીનો ચોંકાવનારો બનાવ, બાળકોને પોલિયોના ટીપાને બદલે સેનિટાઇઝર પીવડાવી દીઘું

0
મુંબઈથી આશરે 700 કિલોમીટર દૂર યવતમાલ જિલ્લાના એક ગામમાં બાળકોને પોલિયોને બદલે હેન્ડ સિનિટાઇઝર પીવડાવી દેવામાં આવ્યું હતું. અધિકારીઓ તરફથી સોમવારે આ વાતની પુષ્ટિ...

આચાર સંહિતા ભંગ થતા ડાંગ AAP દ્વારા કલેકટરને કરવામાં આવી ફરિયાદ

0
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચુંટણી જાહેર કરવામાં આવી છે. દરેક જીલ્લમાં આચાર સંહિતા લાગુ કરવામાં આવી છે, ત્યારે ડાંગ સ્થાનિક સ્વરાજની ચુંટણીના જાહેરનામાં બાદ જિલ્લામાં...

વર્તમાનમાં દુર્લભ હસ્તલિખિત પાંડુલિપિના પુસ્તકોવાળું 92 વર્ષ જૂનું પુસ્તકાલય ખુલ્યું

0
ગુજરાતની સૌથી જૂની લાઇબ્રેરીઓ માંની એક વડોદરાની ‘મુક્તિ કમલ મોહન જૈન જ્ઞાનભંડાર હવેથી સપ્તાહમાં એક વાર બધા જ લોકો માટે ખુલ્લી મૂકવામાં આવશે. રવિવારે...

દિલ્હી પોલીસે પત્રકાર મનદીપ પુનિયાની કરી ધરપકડ

0
દિલ્હીની બોર્ડર પર કેન્દ્ર સરકારના ત્રણ કૃષિ કાયદાના વિરોધમાં ખેડૂતો સતત આંદોલન પર બેઠા છે. શનિવારે દિલ્હી પોલીસે ખેડૂત આંદોલનનું રીપોર્ટીંગ કરતા એક સ્વતંત્ર...

પુસ્તકાલય પ્રારંભ: લોક મંગલમ ચેરીટેબલ ટ્રસ્ટની ગાંધી વિચાર પ્રસરાવવાની એક પહેલ !

0
ધરમપુર: ગાંધી નિર્વાણ દિને ધરમપુર તાલુકાના પીંડવળ ગામની પ્રાથમિક શાળામાં લોક મંગલમ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ગાંધીજીના પોસ્ટર પ્રદર્શન અને ગાંધી પુસ્તકાલય પ્રારંભ કરવામાં આવ્યો...

નાનાપોંઢા પોલીસ મથકમાં શહીદો માટે બે મિનિટનું મૌન પાળવામાં આવ્યું

0
૩૦ જાન્યુઆરીએ આજે શહિદ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે, ત્યારે દરેક સરકારી કચેરીઓમાં સવારે ૧૧:૦૦ કલાકે શહીદો માટે બે મિનિટનું મૌન પાળવામાં આવ્યું...

આદિવાસીઓ માટે જીવાદોરી સમાન, વઘઈ બીલીમોરા નેરોગેજ ટ્રેન બંધ નહિ થાય

0
ભારત રેલ મંત્રાલયે ગુજરાતમાં ચાલતી 11 જેટલી નેરોગેજ ટ્રેનો, જે છેલ્લા ઘણા સમયથી ખોટમાં દોડી રહી હતી, તેને બંધ કરવાનો નિર્ણય કર્યો હતો. આ...

ખેડૂત આંદોલનના સમર્થનમાં આવ્યા છોટુ વસાવા, કહ્યું ટિકૈતને કઈ થશે તો આદિવાસીઓ રસ્તા...

0
દિલ્હીમાં ખેડૂત આંદોલન કરતા ખેડ઼ૂત નેતા રાકેશ ટિકૈતે ગઈકાલે મીડિયા સમક્ષ રડતાં રડતાં કહ્યું હતું કે જો સરકારે કાયદો પરત ન ખેંચ્યો તો હું...