નર્મદા: પાર્ટીના નિર્ણયને હું આવકારું છું, સાંસદે પુત્રી અને ભત્રીજાની ચૂંટણીની દાવેદારી પરત ખેંચી

0
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચુંટણી ગણતરીના દિવસોમાં યોજાનાર છે. ભાજપ-કોંગ્રેસે પોતાના ઉમેદવારોની પસંદગીને આખરી ઓપ આપી રહ્યા છે. બીજી બાજુ સી આર પાટીલએ જાહેરાત કરી...

કપરાડા તાલુકા વર્તમાન સમયમાં કોરોના વેક્સીનને આપવાના મુદ્દે બેદરકારી !

0
વલસાડ: વલસાડ જિલ્લાના કપરાડા તાલુકા વર્તમાન સમયમાં કોરોના વેક્સીનને આપવાના મુદ્દે બેદરકારીની ઘટના  સામે આવી છે. જે ખરેખર નિંદનીય બાબત કહી શકાય છે આ...

કપરાડા: કરચોંડ જિલ્લા પંચાયત સીટ ને લઈને કપરાડા ભાજપમાં હડકમ

0
સ્થાનિક સ્વરાજ્યની જિલ્લા પંચાયત તેમજ તાલુકા પંચાયત ચૂંટણીને લઈને કપરાડા તાલુકાની ૧૮-કરચોંડ જિલ્લા પંચાયત સીટ પર ભારતીય જનતા પાર્ટીમાંથી ચાર ઉમેદવારોએ જિલ્લા પંચાયત સીટની...

રતન ટાટાએ ટ્વીટ કરી ને કહ્યું, મને ભારત રત્ન આપવાના અભિયાનને બંધ કરો

0
સામાજિક કાર્યો અને ચેરિટી માટે જાણીતા ટાટા ગ્રુપના ચેરમેન રતન ટાટાએ સોશિયલ મીડિયા પર તેમને દેશના ઉચ્ચતમ નાગરિક સન્માન ભારત રત્ન આપવાના અભિયાનને બંધ...

નર્મદા: રાજપીપલા થી અંકલેશ્વર ટ્રેન તો ચાલુ કરાવીને જ રહીશ : મનસુખ વસાવા

0
રાજપીપલા અંકલેશ્વર નેરોગેજ રેલવે લાઈનનું બ્રોડગેજમાં રૂપાંતર કરીને વર્ષ 2013-14માં શરૂઆત કરાઇ હતી. લગભગ 800 કરોડના ખર્ચ વચ્ચે 63 કિમીની રેલવે લાઈન નંખાઈ હતી....

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 244 નવા કેસ નોંધાયા

0
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 244 નવા કેસ નોંધાયા હતા. જ્યારે કોરોના સંક્રમણથી 1 નું મૃત્યુ થયું હતું. રાજ્યમાં કોરોનાથી રિકવરી રેટ 97.43 ટકા...

વાંસદાના લીમઝર ગામેં આપ પાર્ટીના જિલ્લા પ્રમુખ ચંદ્રકાન્ત રાણાની જનસભા !

0
ભાજપ અને કોંગ્રેસ વચ્ચે રાજ્યમાં હવે આમ આદમી પાર્ટી પણ ક્યાંકને ક્યાંક મેદાનમાં નજરે પડી રહી છે.સ્થાનિક સ્વરાજ્યની ચુંટણી કેજરીવાલ વિકાસ મોડેલ આગળ ધરીને...

ઉત્તરાખંડના ચમૌલીમાં ગ્લેશિયર તુટ્યો, મોટી તબાહીની આશંકા

0
ઉત્તરાખંડમાં તપોવનની પાસે ગ્લેશિયરનો એક મોટો હિસ્સો રવિવાર સવારે તૂટી ગયો છે. તેના કારણે રુષગંગા પર બનેલો ડેમ તૂટી ગયો છે. આ કારણે જાનમાલને...

જાણો ક્યાં ! અકસ્માતમાં એંગલ યુવકની છાતીમાં અને યુવતીના ગળામાં ઘુસી: બંનેનાં મોત !

0
સુરત: બારડોલી તાલુકાના બાબેન ગામે રહેતો સાગર મહેશભાઈ પટેલ શુક્રવારે યુવતી સાથે બાઇક (GJ-19AR-2723) લઇ ફરવા ગયો હતા ત્યાંથી ઘરે પાછા ફરતા રાત્રિના સમયે...

લગ્ન માટે તારીખ પે તારીખ અંતે ના આવી અને યુવતિ નોંધાવ્યો બળાત્કારનો કેસ !

0
નવસારી: વાંસદા તાલુકાના ખંભાળિયા ગામે એક યુવાને યુવતીને ૧૬ વર્ષની સગીર હતી ત્યારથી પ્રેમના સંબધમાં યુવતિ સાથે શારીરિક સંબધ બાંધ્યા બાદ હવે લગ્ન કરવાની...