સોશિયલ નેટવર્કિંગ સાઈટ ટ્વિટરે, 500 થી વધારે ટ્વીટર એકાઉન્ટ કર્યાં બંધ

0
સોશિયલ નેટવર્કિંગ સાઈટ ટ્વિટરે ભારત સરકારને જવાબ આપ્યો છે અને જણાવ્યું કે તેણે 500થી વધુ એકાઉન્ટ બંધ કરવા ઉપરાંત વિવાદિત હેશટેગને પણ હટાવ્યા છે....

ધરમપુરના પીપરોળ ઘાટ પર ગાય અને વાછરડા ભરેલા ટેમ્પા સાથે એકની ધરપકડ !

0
વલસાડ : ધરમપુર તાલુકાના પોલીસને મળેલી બાતમીના આધારે ધરમપુરના PSI A.K. દેસાઈ તથા સ્ટાફે આવધાથી પંગારબારી રોડ ઉપર પેટ્રોલીંગ કરતા પીપરોળ ઘાટ ઉતરતી વખતે...

નવસારીના જિલ્લા- તાલુકા-પં. ની ચૂંટણીમાં 5 કોંગ્રેસ ઉમેદવારોએ ભર્યા પત્રક !

0
નવસારી: જિલ્લા-તાલુકા પંચાયતની ચૂંટણી પ્રક્રિયાનો પ્રારંભ થઇ ચુક્યો છે. તાલુકા-જિલ્લા પંચાયતની ચૂંટણીમાં બીજા દિવસે કોંગ્રેસમાંથી પાંચ ઉમેદવારી નોંધાવી જયારે ભાજપ દ્વારા ઉમેદવારીની યાદી જાહેર...

નર્મદા જિલ્લામાં ચૂંટણીલક્ષી ફરજ માટે 85 કર્મીઓને માર્ગદર્શન અપાયું

0
નર્મદા જિલ્લામાં આગામી 28 મી ફેબ્રુઆરી 2021ના રોજ યોજાનારી નગરપાલિકાની સામાન્ય ચૂંટણી માટે મતદાનની કામગીરી સુનિશ્વિત રીતે સુપેરે પાર પડે તે માટે ચૂંટણીલક્ષી વિવિધ...

વાંસદાના બારતાડ ગામની આશ્રમશાળાની હોસ્ટેલ અગમ્ય કારણોસર વિધાર્થીની આત્મહત્યા !

0
નવસારી: આત્મહત્યાના કિસ્સાઓ વિધાર્થીઓમાં ધીમે ધીમે ગુજરાતમાં ખુબ જ વધી રહ્યા છે ત્યારે ગઈકાલે આત્મહત્યાનો એક વધુ ઘટના સામે આવી છે વાંસદા તાલુકાના બારતાડ...

રાજધાની દિલ્હીમાં થયેલી હિંસાના મુખ્ય આરોપી દીપ સિદ્ધુના સાત દિવસના રિમાન્ડ મંજૂર

0
26 જાન્યુઆરીના દિવસએ રાજધાની દિલ્હીમાં થયેલી હિંસાના મુખ્ય આરોપી દીપ સિદ્ધુની દિલ્હી પોલીસે આજે સવારે ધરપકડ કરી છે. ધરપકડ બાદ પોલીસે આરોપી દીપ સિદ્ધુને...

વાંસદા તાલુકામાં ભાજપે પ્રચાર પ્રસાર માટેનું મધ્યસ્થ ચુંટણી કાર્યાલયનું કર્યું ઉદ્ઘાટન !

0
નવસારી: વર્તમાન સમયમાં સ્થાનિક સ્વરાજની ચુંટણીનું એલાન થઇ ચુક્યું છે ત્યારે દક્ષિણ ગુજરાતમાં દરેક પક્ષ પોતપોતાનું પ્રભુત્વ જમાવવાના પ્રયાસો આદરી ચૂકયું છે ત્યારે હાલમાં...

ધરમપુર પોલીસ અને લોકમંગલં ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા માર્ગ સલામતી માસની ઉજવણી સ્વરૂપે થયું જન...

0
વલસાડ જિલ્લામાં RTO અને વલસાડ પોલીસ દ્વારા માર્ગ સલામતી માસની ઉજવણી તારીખ 18 જાન્યુઆરી થી 17 ફેરબ્રુઆરી દરમ્યાન કરવામાં આવી છે ત્યારે આ અંતર્ગત...

લગ્નમાં જવા નીકળેલા યુવાનોની સવારે મળી ફાસો ખાધેલ હાલતમાં મળી લાશ ! રહસ્ય અકબંધ

0
તાપી : ન જાણ્યું જાનકી નાથે સવારે શું થવાનું છે ? આ જ શબ્દો સાકાર થતા હોય તેમ વ્યારા તાલુકાના રૂપવાડા ગામે રહેતા બે...

સચિન તેંડુલકર, સુનીલ શેટ્ટી, કોહલી સહિતના સ્ટાર્સે કરેલ ટ્વિટની તપાસ કરશે મહારાષ્ટ્ર સરકાર!

0
ખેડૂત આંદોલનના સમર્થનમાં ઇન્ટરનેશનલ સ્ટાર રિહાનાના ટ્વિટ બાદ ભારતના જાણીતા લોકો દ્વારા ટ્વિટ કરવામાં આવી હતી. જેના કારણે મહારાષ્ટ્રના ગૃહ મંત્રી અનિલ દેશમુખે કહ્યું...