ખેડૂતોનું ‘દિલ્હી ચલો’આંદોલન પર પ્રિયંકા ગાંધીએ PM પર સાધ્યું નિશાન, કહ્યું એક દેશ એક...
ભારતમાં હાલના સમયમાં ખેડૂતોનું 'દિલ્હી ચલો' આંદોલન જેમ જેમ ગતી પકડી રહ્યું છે તેમ તેમ દેશમાં રાજકારણ પણ ગરમાયેલું જોવા મળી રહ્યું છે એક...
સંવિધાન દિવસ પર પીએમ મોદીનો પ્રજાને વન નેશન વન ઈલેક્શનનો સંદેશ !
આપણા દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગુરુવારે સંવિધાન દિવસના પ્રસંગે કેવડિયામાં યોજાયેલ એક કાર્યક્રમના સંબોધનમાં મુંબઈ હુમલામાં શહીદ થયેલા લોકોને શ્રદ્ધાંજલિ આપીને કહ્યું કે આપણે...
વસુધારા ડેરીમાં ચાલતા વહીવટ બાબતે સહકારી આલમમાં ખળભળાટ !
વલસાડ: ચીખલી સહકારી દૂધ ઉત્પાદક સંઘ લિ આલીપોર વસુધારા ડેરીમાં જે કર્મચારીઓ તેમજ અધિકારીઓ નિવૃત્ત થયા પછી પણ વસુધારા ડેરીની ઓફિસમાં તેમજ ફિલ્ડમાં ફરજ...
રાજ્યના રાત્રિ કર્ફ્યુંવાળા ચાર શહેરોમાં ST બસો અંગે શું લેવાયો નિર્ણય: જાણો
સુરત: રાજ્યમાં સુરત સહીત ચાર શહેરોમાં રાત્રી કર્ફ્યુંને કારણે એસટી બસ સવારે ૭ થી રાત્રે ૮ સુધી જ દોડશે અન્ય શહેરોમાંમાંથી આવતી લાંબા અંતરની...
મહાત્મા ગાંધીના પપૌત્ર સતીશ ધુપેલિયાનું થયું મૃત્યુ ! શું હતું કારણ જાણો !
મહાત્મા ગાંધીના પ્રપોત્ર સતિષ ધુપેલીયાનું કોરોના વાયરસથી અવસાન થયાના સમાચાર મળી રહ્યા છે. પોતાના ૬૬માં જન્મદિવસનાં ત્રીજા દિવસે સતિષ ધુપેલીયાએ અંતિમ શ્વાસ લીધા હતાં....
અંકલેશ્વરમાં પાંચ વર્ષની દીકરી સાથે થયું દુષ્કર્મ : પિતાએ કર્યું કંઈક આવું !
ભરૂચ: અંકલેશ્વરના બોરભાઠા ગામ ખાતે રહેતી એક પાંચ વર્ષીય બાળકીને હવસખોર યુવાને રમવાની લાલચે શૌચાલયમાં લઈ જઇ તેની સાથે કુકર્મ કર્યું. આ ઘટના બાદ...
PMએ મિર્ઝાપુર અને સોનભદ્રને આપી પીવાના ચોખ્ખાની પાણી મોટી ભેટ !
નવી દિલ્હી: દેશના પ્રધાનમંત્રીએ આજે ઉત્તર પ્રદેશના સોનભદ્ર અને મિર્ઝાપુર માટે ૨૩ ગ્રામીણ પાઈપ પેયજળ પ્રોજેક્ટ્સનો શિલાન્યાસ કર્યો. પીએમ મોદીએ વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા આ પ્રોજેક્ટ્સનો...
પારડીમાં જલારામ જયંતી નિમિત્તે ડુમલાવ ગામના યુવાનો દ્વારા યોજાઈ રક્તદાન શિબિર !
પારડી: શનિવારે ૨૨૧મી જલારામ જયંતિ નિમિતે ગુજરાત અને દેશભરના જલારામના ભક્તો દ્વારા અગલ અલગ કાર્યો દ્વારા સમાજને મદદરૂપ બની બાપાને એમના જન્મદિવસની ભેટ અર્પણ...
પોલીસે બાંધી આંખે પટ્ટી: સુરતના ધારાસભ્યની ઓફિસ પાછળ જ ધમધમે છે દારૂના અડ્ડા !
સુરત: શહેરમાં ગુના અટકાવવાના પોલીસ અવાર નવાર દાવાઓ કરતી હોય છે. જ્યાં પોલીસને જે દારૂના અડ્ડા પર પ્રજા દ્વારા દરોડા કરવામાં આવી રહ્યા છે...
હાલની સ્થિતિ જોતા રાજકોટ, સુરત અને વડોદરામાં કર્ફ્યુ : સરકાર લઇ શકે સાંજ સુધીમાં...
દક્ષિણ ગુજરાત: સુરત, વડોદરા અને રાજકોટમાં પણ આજ સાંજ સુધીમાં કર્ફ્યુને લઈને નિર્ણય લેવાઈ શકે છે. બંને શહેરના મ્યુનિસિપલ કમિશનરે આ બાબતે મીડિયામાં નિવેદન...
















