ભારતમાં હાલના સમયમાં ખેડૂતોનું ‘દિલ્હી ચલો’ આંદોલન જેમ જેમ ગતી પકડી રહ્યું છે તેમ તેમ દેશમાં રાજકારણ પણ ગરમાયેલું જોવા મળી રહ્યું છે એક તરફ આ આંદોલનોને લોકોનું સમર્થન મળી રહ્યું છે અને બીજી બાજુ વિરોધ પક્ષના નેતા પ્રિયંકા ગાંધીએ PM મોદી પર સીધું નિશાન સાધ્યું છે. જેમા તેમણે કહ્યું છે કે પ્રધાનમંત્રીજી એક દેશ, એક વ્યવહાર પણ લાગુ કરે.
પ્રિયંકા ગાંધીએ ખેડૂતોના સમર્થનમાં ટ્વીટ કરતા લખ્યું કે ખેડૂતોનો અવાજ દબાવવા માટે પાણી વરસાવવામાં આવી રહ્યું છે. રસ્તા ખોદવામાં આવી રહ્યા છે. પરંતુ સરકાર તેમને એ બતાવવા કે કહેવા તૈયાર નથી કે ASPના કાયદામાં તેમના હકની વાત ક્યાં લખી છે. એક દેશ, એક ચૂંટણીની ચિંતા કરનારા PMએ એક દેશ, એક વ્યવહાર પણ અમલમાં લાવે છે.
પ્રિયંકા ગાંધીએ ખેડૂતોના સમર્થનમાં ટ્વીટ કરતા લખ્યું કે ખેડૂતોનો અવાજ દબાવવા માટે પાણી વર્સાવવામાં આવી રહ્યું છે. રસ્તા ખોદવામાં આવી રહ્યા છે. પરંતુ સરકાર તેમને એ બતાવવા કે કહેવા તૈયાર નથી કે એમએસપીના કાયદામાં તેમના હકની વાત ક્યાં લખી છે. એક દેશ, એક ચૂંટણીની ચિંતા કરનારા પ્રધાનમંત્રીજીએ એક દેશ, એક વ્યવહાર પણ અમલમાં મુકવી જોઈએ
![](https://decisionnews.in/wp-content/uploads/2021/07/adivasi-bank-add-change-1.gif)
![](https://decisionnews.in/wp-content/uploads/2021/02/Narsari-buttom_.gif)