હું ગુજરાતી છું ! પણ હિન્દી ભાષા છે મારી, હું હિન્દી અને હિંદનો છું...
દર વર્ષે હિન્દી દિવસ ૧૪મી સપ્ટેમ્બરના દિવસે ઉજવણી કરવામાં આવે છે. આ દિવસની ઉજવવાનું ૧૯૪૯માં રચાયેલી સંવિધાન સભા દ્વારા નક્કી કરવામાં...
વિશ્વ આદિવાસી અધિકાર દિવસે માનવ સાંકળ રચી જનજાગૃતિ અભિયાન !
ડોલવણ: આજે U.N. ઘોષિત ૧૩ સપ્ટેમ્બર વિશ્વ આદિવાસી અધિકાર દિવસ નિમિત્તે આદિવાસી સમન્વય મંચ, ભારત અને આદિવાસી પંચના સહયોગ દ્વારા ભારતના...
૧૩ સપ્ટેમ્બર એટલે ! વિશ્વ આદિવાસી અધિકાર દિવસ !
આજે વિશ્વ આદિવાસી અધિકાર દિવસ- ૧૩ સપ્ટેબરે ૨૦૦૭થી દર વર્ષે મનાવવામાં આવે છે. વિશ્વમાં કુલ ૫૦૦૦ આદિવાસી સમુદાય છે જેની સંખ્યા લગભગ...
પોલીસ અને બૂટલેગરના ફિલ્મી એક્શનની પકડા-પકડીમાં, નિર્દોષ મોટરસાયકલ ચાલકનું કરુણ મોત
નવસારી: ગઈ કાલે વાંસદા તાલુકાના ભીનાર ખાતે દારૂ ભરેલ વાન પાછળ પોલીસ ફિલ્મી ઢબે પકડા-પકડી કરતા વાનચાલક ખેપિયાએ વાહન ચાલકોને અડફેટે...
આદિત્ય બિરલા ગ્રુપને વધુ રસાયણોના સ્રાવ માટે NGT ની નોટીસ
નવી દિલ્લી: (પીટીઆઈ) નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલે ૧૧ સપ્ટેમ્બરના શુક્રવારે ગુજરાતના ગીર સોમનાથ જીલ્લામાં આદિત્ય બિરલા ગ્રુપના મુખ્ય ભારતીય રીયોન દ્વારા રસાયણોના સ્ત્રાવના...
આજના દિવસે સ્વામી વિવેકાનંદે વિશ્વ ધર્મ પરિષદમાં હિંદુ ધર્મનો વગાડ્યો હતો ડંકો !
સ્વામી વિવેકાનંદ વિષે દરેક ભારતીય જાણે જ છે. તેમ છતાં આજના દિવસને યાદ કરવું એ આપણા માટે ગર્વની વાત છે. આ વાત છે સન.૧૧...
૧૦ ડીસેમ્બર એટલે વિશ્વ આત્મહત્યા નિવારણ દિવસ : એક અહેવાલ
આજે ૧૦ ડીસેમ્બર એટલે વિશ્વ આત્મહત્યા નિવારણ દિવસ છે. આત્મહત્યા કરવું એ કેટલું ગંભીર બાબત છે. કાયદા પ્રમાણે એ ગુનો છે....
ટેકનોલોજી અને ગુજરાતનું આદિવાસી સમાજજીવન
વર્તમાન સમયમાં ટેકનોલોજીની વાત કરીએ છીએ ત્યારે ટેક્નોલોજી એટલે, માનવીએ પોતાની જરૂરિયાતોની પૂર્તિ માટે જે કંઇ પણ ચીજવસ્તુઓનું નિર્માણ કર્યું છે...
શિક્ષણક્ષેત્રમાં કોરોના કાળમાં આદિવાસી વિદ્યાર્થીઓને સરકારનો લોલીપોપ.
ગુજરાત સરાકરે ગત વર્ષે કુલ ૧૧૮ સરકારી માધ્યમિક શાળા શરુ કરવાનો નિર્ણય લીધો હતો. જે પૈકી ચાલુ વર્ષે ૬૭ સરકારી માધ્યમિક...
વિશ્વભરમાં આજે ઉજવાશે ૫૨ મો વિશ્વ સાક્ષરતા દિવસ
આજે વિશ્વભરમાં ૫૨ મો વિશ્વ સાક્ષરતા દિવસ મનાવવામાં આવી રહ્યો છે. એવામાં ભારતમાં સાક્ષરતા વિશેના આંકડાઓ ચોકાવનારા અને સાથે સાથે વધુ પરેશાન...