નોંધાવી શકો છો તમારું નામ ! આજથી અમદાવાદમાં કોરોના વેક્સીનનું થશે ટ્રાયલ
ગુજરાતમાં કોરોનાની વેક્સીન કો-વેક્સીન આવી ગઈ છે અને ખુશખબર એ છે કે, ભારત બાયોટેક કંપની દ્વારા બનાવાયેલી આ કોવેક્સીનની ટ્રાયલ આજથી શરૂ કરાશે. આજે...
પાણી વહી ગયા પછી પાળ ! ગુજરાતમાં હવે શાક માર્કેટ, દુકાનો સહિત સ્થળે ભીડ...
ગુજરાતના બજારોમાં દિવાળી અને નવાવર્ષના તહેવારોમાં ભારે ભીડ એકઠી થયેલી જોવા મળી હતી, એમાંયે ખાસ શાર્ક માર્કેટ તથા હોટેલ, રેસ્ટોરન્ટો હાઉસ ફૂલ જોવા મળતા...
ગુજરાતમાં પ્રસાર ભારતીના આહવા સહીત જાણો દેશમાં કેટલા પ્રસારણ કેન્દ્રો થયા બંધ !
આહવા: તાજેતરમાં પ્રસારભારતી દ્વારા ગુજરાતના આકાશવાણીનું લગભગ ૫૭ વર્ષ આહવા કેન્દ્ર સહિત દેશભરના ૯૦ કેન્દ્રો પણ બંધ કરવાનો મોટો નિર્ણય લેવામાં આવતાં રેડિયો સ્ટેશનનો...
ગુજરાતમાં સુરત સહિતના ચાર મોટા શહેરોમાં જાણો શાના પર મૂકી દેવાયો છે પર્તિબંધ ?
સુરત: ગુજરાતની સરકારે અમદાવાદ સુરત રાજકોટ અને વડોદરાએ ચાર શહેરોમાં રાત્રી કર્ફ્યું લડી દીધો છે આ શહેરોમાં નાઈટ કર્ફ્યું દરમિયાન લગ્નસહીત કોઈ પણ પ્રકારના...
શા માટે મળી ! ગુજરાત સરકારને સુપ્રીમકોર્ટની ફટકાર : જાણો
નવી દિલ્હીઃ હાલમાં દિલ્હી રાજ્યમાં પણ કોરોના વાઈરસ રોગચાળા સંબંધિત પરિસ્થિતિ વધારે વણસી છે અને ગુજરાતમાં તો અંકુશ બહાર જ જતી રહી છે આવી...
આજે રાજ્યમાં કોરોના બન્યો બેફામઃ કુલ 1495 નવા કેસ અને 13ના થયા મોત !
રાજ્યમાં કોરોના વાયરસનો વિસ્ફોટ થતા આજે શનિવારે રેકોર્ડબ્રેક ૧૫૧૫ નવા પોઝિટિવ કેસ નોંધાયા બાદ રવિવારે પણ ૧૫૦૦ જેટલા નવા કેસ આવ્યા છે ગુજરાત રાજ્યમાં...
માનવામાં ન આવે ! સ્ટેચ્યુ ઓફ યુનિટી થી માસ્કના દંડની વધારે આવક : રીપોર્ટ
વર્તમાન સમયમાં ગુજરાતમાં કોરોનાથી બચવા માસ્ક ફરજીયાત છે એટલું જ નહિ પણ જો માસ્ક ન પહેરો તો રૂપિયા ૧૦૦૦ દંડ વસુલવામાં આવે છે. આપણને...
વલસાડ જિલ્લાના તમામ પ્રવાસન સ્થળ સહેલાણીઓ માટે બંધનું ફરમાન !
વલસાડ: કોરોનાની પરિસ્થિતિ કાબુ વહાર જાય તે પહેલાં કલેક્ટરે તિથલ સહિત જિલ્લાના તમામ પ્રવાસન સ્થળો શનિવારે સાંજથી સહેલાણીઓ માટે બંધ કરવાની જાહેરાત કરી હતી....
સુરતમાં વધી રહેલુ કોરોના કહેર, તંત્ર બન્યું એલર્ટ !
સુરત: કોરોના મહામારી વચ્ચે પણ સુરતના સુરતી દ્વારા હાલમાં જ વિતેલી દિવાળી ખુબજ ધૂમધામથી ઉજવણી કરવામાં આવી પણ અહીંયા કોરોના ગાઈડ લાઇનનું પાલન નહીં...
જન્મ જયંતિ: પ્રેમ, દયા અને કરૂણાના સાગર જલારામ બાપા જાણી-અજાણી વાતો
આજે વીરપુરમાં અને વિવિધ જગ્યાઓ જલારામ બાપાની ૧૨૧મી જન્મ જયંતિ ઉજવવામાં આવશે. દેને કો ટુકડા ભલા લેનેકો હરીનામના સૂત્રને ચરિતાર્થ કરનાર શ્રી જલારામ ભગતનો...
















