ટાટા નેક્સોન EVએ 2000 યુનિટ્સના વેચાણની સિદ્ધિ કરી પાર !

0
મુંબઈ: ૨૦૨૦માં ભારતની સૌથી અગ્રતા અપાતી ઈલેક્ટ્રિક કાર ધ TATA નેક્સોન EVએ ૨૦૦૦ યુનિટ્સના વેચાણની સિદ્ધિ પાર કરી છે. લોન્ચ કર્યાના લગભગ ૧૦ મહિનામાં...

ગીતાંજલિ રાવે જીત્યું ટાઇમ મેગેઝિનનું ‘કિડ ઓફ ધ યર’નું ટાઇટલ

0
ભારતીય મૂળની 15 વર્ષીય અમેરિકન ગીતાંજલિ રાવને તેના શાનદાર કાર્ય માટે ટાઇમ મેગેઝિનએ સૌ પ્રથમ ‘કિડ ઓફ ધ યર’ ના ટાઇટલથી સન્માનિત કરી છે....

ધો.1થી 9 અને 11ના વિદ્યાર્થીઓના માસ પ્રમોશન અંગે શિક્ષણમંત્રી શું કરી સ્પષ્ટતા !

0
રાજ્યમાં હાલ કોરોનાવાયરસ બેકાબુ બની રહ્યો છે. જેને ગુજરાતમાં ૪ મહાનગરોમાં હાલ રાત્રિ કર્ફ્યુ જાહેર કરવામાં આવ્યો છે. કોરોના મહામારીના કારણે રાજ્યની શાળા-કોલેજોમાં અભ્યાસ...

ભારતમાં કેસ્ટ્રોલ ઇન્ડિયાએ નવું કસ્ટ્રોલ પાવર1 અલ્ટીમેટ કર્યુ લોન્ચ !

0
ભારતની અગ્રણી ઓટોમોટીવ લ્યુબ્રીકન્ટ્સ કંપની એવી કેસ્ટ્રોલ ઇન્ડિયાએ કેસ્ટ્રોલ પાવર1 અલ્ટીમેટ લોન્ચ કર્યુ હોવાની જાહેરાત કરી છે, જે કેસ્ટ્રોલની અદ્યતન અને સંપૂર્ણ સિંથેટિક મોટરસાયકલ...

ખેડૂતોનો નિર્ણય: ક્યાં ગોળી ખાશું ક્યાં કાયદા નાબુદીની સફળતાનો ગોળ !

0
નવી દિલ્હી : સરકાર અને ખેડૂત નેતાઓ બેઠકનું કોઇ અનિર્ણિત રહી હતી. ખેડૂતો અને સરકારમાં કોઇ મુદ્દા અંગે સંમતી સાધી શકાઇ નહોતી. મળતી માહિતી...

આજે સરકાર ખેડૂતો સાથે કરશે સંવાદ, શું વિવાદનો મળશે ઉકેલ ખરો ?

0
નવી દિલ્હી:  વર્તમાન સમયમાં નવા કૃષિ કાયદાના વિરોધમાં ખેડૂતો દિલ્હીની બોર્ડર પર વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. તેઓની કેન્દ્ર સરકાર પાસે ત્રણ ખેડૂત કાયદાને...

જાણીતા સમાજસેવક બાબા આમટે ના પુત્રી, ડૉ. શીતલ આમટેની આત્મહત્યા !

0
નાગપુર: ૩૦ નવેમ્બર દેશના પ્રખ્યાત સમાજસેવક બાબા આમટે ની પૌત્રી અને લેપ્રોસી સર્વિસીસ કમિટિનાં CEO ડૉ. શીતલ આમટે-કરજગીએ સોમવારે આત્મહત્યા કરી લીધાની જાણકારી પ્રાપ્ત...

નાશાએ આજની રાત્રે પૃથ્વી પર જબરદસ્ત મોટો ખતરો હોવાનું જણાવ્યું : શું છે કારણ...

0
નાશાએ આજની રાત્રે પૃથ્વી પર જબરદસ્ત મોટો ખતરો છે. આ અંગેની આગાહી અમેરિકાની સ્પેસ એજન્સી નાસાએ અગાઉ કરી દીધો હતો. આ વાત વિષે વિગત...

અત્યાર સુધીમાં અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં ૪૫૫ કોરોના વોરિયર્સ થયા સંક્રમિત !

0
રાજ્યમાં વર્તમાન સમયની વાત કરીએ તો અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં કોવિડના ૧૨૦૦ બેડમાં ૭૦૦થી વધુ કેસો સારવાર હેઠળ દાખલ કરાયા છે. તો બીજી તરફ ક્રિટીકલ...

આજે ગુજરાતમાં ૯૦.૯૩ ટકા રિકવરી રેટ, ૧૫૨૩ દર્દીઓએ કોરોનાને આપી મ્હાત !

0
ગાંધીનગરઃ ગુજરાતમાં કોરોના વાયરસનો કહેર આજે પણ યથાવત છે. સંક્રમિત દર્દીઓની સંખ્યામાં દિનપ્રતિ-દિન વધારો થઈ રહ્યો છે. પરંતુ રાહતની વાત એ છે કે કોરોનાથી...