ભારત મોબાઈલ ઈન્ટરનેટ સ્પીડમાં 131મા ક્રમે,જાણો કેટલી છે સ્પીડ

0
    ભારતમાં ડિજિટલ ઈન્ડિયા અભિયાનો વેગ પકડ્યો હોય અને બીજી બાજુ  ટેલિકોમ કંપનીઓ ભલે ઈન્ટરનેટની સ્પીડ મામલે મસમોટી વાતો કરતી હોય પણ ભારતની...

રાજપીપળાથી વડોદરા જતી ST બસનો ડ્રાઇવર બ્રીજ પર બસ રોકી નર્મદા નદીમાં કૂદી ગયો

0
    ગુજરાત સ્ટેટ ટ્રાન્સપોર્ટની બસના એક ડ્રાઇવરે ચાલુ ફરજ દરમિયાન નદીમાં કૂદી ગયાનો બનાવ સામે આવ્યો છે. ડ્રાઇવરે મુસાફરો ભરેલી બસ અચાનક થોભાવી...

DGVCLના કર્મચારીઓ દ્વારા PMની ગુજરાત મુલાકાત વખતે કાળી પટ્ટી બાધી વિરોધ કરવાની ચીમકી

0
       તા. ૩૧મીના રોજ DGVCLના કર્મચારીઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ગુજરાત મુલાકાતના દિવસે કાળી પટ્ટી પહેરી ફરજ બજાવશે. અખિલ ગુજરાત વિદ્યુત કામદાર સંઘના...

1 નવેમ્બરથી ઓઈલ કંપનીઓ LPG સિલિન્ડર માટે નવી સિસ્ટમ કરશે લાગુ !

0
      દેશમાં રાંધણ ગેસનો ઉપયોગ કરનારા પરિવારો માટે મહત્વની જાણકારી છે. આગામી મહિનેથી એટલે કે 1 નવેમ્બરથી  ઓઈલ કંપનીઓ LPG સિલિન્ડર માટે ...

એક એવું ગામ જ્યાં થાય છે દશેરાના દિવસે રાવણની પૂજા અને આરતી

0
    દેશભરમાં અસત્યના પ્રતીક તરીકે રાવણનું પુતળું દહન કરવામાં આવશે. પરંતુ મધ્ય પ્રદેશમાં એક એવી જગ્યા છે જ્યાં રાવણના પૂતળાનું દહન નથી કરતા....

આ રાજ્યમાં ‘અનલૉક’ થયેલી શાળાઓ 8 દિવસમાં જ કોરોનાના કેસ વધતાં ફરીથી થશે ‘લૉક’

0
     ગુજરાત રાજ્યમાં કોરોના વાયરસના વધતા કેસ વચ્ચે ધીમે ધીમે સરકાર દ્વારા જયારે શાળાઓની અનલોકની પ્રક્રિયા હાથ ધરવામાં આવનાર છે ત્યારે દેશના ઘણા...

કોરોના કાળમાં આજના યુવા ડોક્ટરો માટે આદર્શ છે આ 87 વર્ષના ડોક્ટર !

0
     દેશમાં કોરોના વાયરસના વધતા પ્રકોપથી લોકો ભયભીત થઈ ગયા છે. કોરોના વાયરસના કારણે લોકો એકબીજાને મળવાથી ડરી રહ્યા છે. જોકે, ધીમે ધીમે...

કમલા હૈરિસ : વરસાદ, તડકો કે લોકતંત્ર કોઈની રાહ નથી જોતાં

0
   અમેરિકામાં ઉપરાષ્ટ્રપ્રમુદ પદ માટે ડેમોક્રેટિક પાર્ટીની ઉમેદવાર કમલા હૈરિસએ કહ્યું છે કે વરસાદ, તડકો કે લોકતંત્ર કોઈની માટે રાહ નથી જોતાં. આ દરમિયાન...

ફૂટબોલના રાજા અને ફૂટબોલ પ્લેયર ઓફ ધ સેન્ચુરીયન ‘પેલે’નો આજે જન્મ દિવસ

0
     દુનિયામાં આજ 23 ઓક્ટોબરને મહાન ફૂટબોલરને યાદ કરવામાં આવે છે 1940માં જન્મેલા એડિસન "એડસન" એરાન્ટીસ દો નાસ્કીમેન્ટો અને તેમના હુલામણા નામ પેલેથી...

મહારાષ્ટ્ર: નંદુરબાર નજીક બસ ખાઈમાં પડી, 5નાં મોત, 35 ઘાયલ

0
     મહારાષ્ટ્રના નંદુરબાર સ્થિત ખામચુંદર ગામમાં મોટી દુર્ઘટના ઘટ્યાના સમાચાર આવ્યા છે. અહીં પ્રવાસીઓ ભરેલી બસ એક ખાઈમાં પડવાથી 5 લોકોના મોત થયા...