21 સપ્ટેમ્બર 2020: માં ટાટા મોટર્સે ગુજરાતના બજારમાં મુકી 3,00,000 ટિયાગો કાર
ગુજરાત : 21 સપ્ટેમ્બર 2020: ભારતની અગ્રણી ઓટોમોટીવ બ્રાન્ડે આજે ગુજરાતમાં સાણંદ ખાતેના પ્લાન્ટમાંથી તેની 300,000મી ટિયાગો બજારમાં મુકી છે. 2016મા...
ભણતર, રોજગાર પછી હવે એજ્યુકેશનને સોનુ સૂદનો સપોર્ટ, સ્કોલિફાઈ એપ દ્વારા સ્કોલરશિપ
કોરોના વૈશ્વિક મહામારીમાં પ્રવાસી મજૂર, બેરોજગાર માટે રોજગાર અને જરૂરિયાતમંદને બને એટલી મદદ પહોંચાડનાર સોનુ સૂદ હવે બાળકોના ભવિષ્યને સુરક્ષિત કરવાના...
વાંસદા તાલુકાનો નયનરમ્ય ધોધ એટલે “આંકડા” ધોધ !
નવસારી: વાંસદામાં પડેલા વરસાદ બાદ કુદરત સોળે કળાએ ખીલી ઉઠી છે.વાંસદા તાલુકામાં ધોધમાર વરસાદ વરસતા "આંકડા" ખીલી ઉઠયા હતો. જેના કારણે...
સરકારના ‘સ્વયંપ્રભા’ પ્રોજેક્ટ હેઠળ ગામડાંના ઓનલાઈન શિક્ષણથી વંચિત વિદ્યાર્થીઓ માટે હવે ટીવી પર થશે...
કેન્દ્ર સરકારે 'સ્વયંપ્રભા' પ્રોગ્રામ હેઠળ 32 DTH ચેનલને સામલે કરવામાં આવી છે લોકડાઉન દરમિયાન દેશભરમાં કોલેજો અને યુનિવર્સિટીમાં ઓનલાઈન સ્ટડીથી સિલેબસ પૂરો કરવો...
પૉકેટ પ્રિન્ટર : બાળકોના સ્ટડી નોટ્સથી લઈને ઓફિસ વર્ક અને કાગળ, કાપડ, ગ્લાસ અને...
ઘણી વાર આપણા મનમાં વિચાર આવે છે કે આપણે કશું પ્રિન્ટ કરીએ એમાં કોઈ કપ પર સુંદર ડિઝાઈન દોરવી, લાકડાં પર આપણું...
પહાડો અને હરિયાળી પ્રકૃતિના લખલૂટ સૌંદર્યને માણવા નીકળી પડીએ ! ચાલ થોડું જીવી લઈએ
આજે કુદરતે પોતાના લખલૂટ સૌંદર્યને પહાડો,નદીઓ અને છલોછલ ચારેકોર હરીયાળી વેરી છે ત્યારે અત્યંત રોમાંચિત કરનારા રમણીય સમૃદ્ધ સ્થળોએ ફરવા જવાથી...
છેલ્લા ૨૦ વર્ષથી બાળમજૂરોને શિક્ષણ આપવાનો “શેરી શાળા” નો પ્રશંસનીય પ્રયોગ
રાજકોટ: વર્તમાન સમયમાં જ્યારે શિક્ષણ એક વ્યવસાય બની ગયો છે અને વાલીઓ પાસેથી મસમોટી ફી ઉઘરાવાય રહી અને દિવસે દિવસે શિક્ષણ મોઘું બની રહ્યું...
ગણેશ ચતુર્થીનો પ્રથમ દિવસ : દુંદાળા દેવને આવકારવા થનગનાટ
સવારે ૭ઃ૫૫ ગણેશ સ્થાપનનાનું શુભ મુહૂર્ત કોરોના મહામારીના લીધે જાહેર ગણેશોત્સવ નહીં : ઘરમાં જ ગણેશજીની માટીનું મૂર્તિનું સ્થાપના
વાંસદા, જેમના સ્મરણ માત્રથી સઘળા સંકટ-વિઘ્નો...
વાંસદામાં વરસેલા વરસાદ કારણે રસ્તાઓ પર પડ્યા ખાડા, થીંગડા મારવાનું કામ ચાલુ
વાંસદા: નવસારી જીલ્લાના વાંસદા તાલુકામાં હાલમાં છેલ્લા ત્રણ ચાર દિવસ તરહ થી ધોધમાર વરસાદ વરસી રહ્યો હતો જેથી રસ્તાઓનું ધોવાણ થતાં રસ્તાઓ બિસ્માર બન્યા...
રામ મંદિરને 36 થી 40 મહિનામાં નિર્માણ કરવાનો ટ્રસ્ટ દાવો
અયોધ્યા: અયોધ્યામાં રામ મંદિર નિર્માણ માટે બનાવાયેલા શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટની બેઠક ગુરુવારે દિલ્હીમાં યોજાઈ આ દમિયાન ટ્રસ્ટે કહ્યું કે, મંદિર નિર્માણ શરૂ...
















