ગાંધી ચિંધ્યા માર્ગ તરફ મેક્સિકન યુવાનું પ્રયાણ: ખાદીથી ૪૦૦ પરિવારને બનાવ્યા સ્વનિર્ભર !
ગાંધીજીથી પ્રભાવિત થયેલો મેક્સિકન યુવક ૧૨ વર્ષ સુધી ગુજરાતમાં રહ્યો અને રેટિયો દ્ઘવારા ખાદી કાતણ શીખ્યો અને ત્યાર બાદ ઘરે જઈને...
મોરારી બાપુના ઉપદેશથી GMSP ફાઉન્ડેશન અને અક્ષયપાત્ર ફાઉન્ડેશ દ્વારા યુકેમાં બાળકો માટે અનોખું કિચન...
GMSP ફાઉન્ડેશન અને અક્ષયપાત્ર ફાઉન્ડેશને યુકેમાં બાળકોની ભૂખને સંતોષવા માટે વાજબી ઉકેલ તરીકે અદ્યતન કિચન લોન્ચ કર્યું છે. દેશમાં પોતાના પ્રકારનું...
RLG ઈન્ડિયાના ક્લીન ટુ ગ્રીન ઇ-વેસ્ટ કલેક્શનનો અમદાવાદમાં પ્રારંભ
અમદાવાદ: મિનીસ્ટર ઓફ ઇલેક્ટ્રોનિકસ અને ઇન્ફોર્મેશન ટેકનૉલોજિ મંત્રાલયના નેતૃત્વ હેઠળ અને ડિજિટલ ભારત આંદોલનની જેમ RLG ઈન્ડિયાએ કચરાના સલામત અને જવાબદાર નિકાલને પ્રોત્સાહિત કરવા...
વિશ્વના પાંચ ખતરનાક છોડ જેનાથી થઇ શકે છે તમારું મૃત્યુ !
દેશ-દુનિયામાં અને આપણી આસપાસ અને કુદરતના ખોળે ખૂબ જ મહત્વપૂર્ણ ઝાડ-છોડ આવેલા હોય છે. વૃક્ષો અને છોડમાંથી આપણને શુધ્ધ હવા ઉપરાંત ઘણી બીજી વસ્તુઓ...
દિવાળી પહેલા Paytm ગ્રાહકોને ગિફ્ટ, કંપનીએ આ ચાર્જ હટાવી દેવાની કરી જાહેરાત!
મોબાઇલ વૉલેટ કંપની પેટીએમએ અલગ અલગ મોડના માધ્યમથી ચૂકવણીનો વિકલ્પ આપે છે. પેટીએમ યૂઝર્સ આ એપના માધ્યમથી UPIથી લઈને અનેક પ્રકારના બિલ ચપટી...
દક્ષિણ ગુજરાતના આ જિલ્લામાં અત્યાર સુધીમા નથી નોંધાયો કોરોનાનો એકપણ મૃત્યુનો કેસ
ગુજરાત રાજ્યમાં કોરોનાની રિકવરી રેટ ૯૦.૧૭% છે. ત્યારે રાજ્યનાં છેવાડે આવેલ ડાંગ જિલ્લામાં શનિવારે કોરોના પોઝિટિવ તમામ દર્દીઓ સાજા થઈ ગયા છે....
દેશના આ જાણીતા પત્રકાર બન્યા નવા માહિતી કમિશ્નર !
દેશના વડાપ્રધાન આગેવાની ધરાવતી કેન્દ્રીય પેનલે ઇન્ફોર્મેશન કમિશનરપદ માટે વરિષ્ઠ પત્રકાર શ્રી ઉદય માહુરકરની પસંદગી કરી છે. હાલમાં તેઓ ઇન્ડિયા ટુડે જૂથમાં...
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કેવડીયા પહોંચ્યા, 17 જેટલા વિવિધ પ્રોજેક્ટ્સનું લોકાર્પણ કરશે
પ્રધાનમંત્રી મોદી ગાંધીનગરથી હેલિકોપ્ટર મારફતે સીધા કેવડિયા પહોંચ્યા છે. જ્યાં તેઓ 17 જેટલા વિવિધ પ્રોજેક્ટ્સનું લોકાર્પણ કરવાના છે. ભારતીય વાયુસેનાના હેલિકોપ્ટરમાં તેઓનું કેવડિયા...
કહેવાય છે કે દશેરાના દિવસે આ પક્ષીના દર્શન કરી લો તો વર્ષમાં ક્યારેય નહિ...
આ પક્ષીને પૃથ્વી પર ભગવાન શિવનુ પ્રતિક માનવામાં આવે છે. સાથે જ તેમનું સ્વરૂપ પણ ગણાય છે. દશેરા પર નીલકંઠ પક્ષીના દર્શન...
1 નવેમ્બરથી ઓઈલ કંપનીઓ LPG સિલિન્ડર માટે નવી સિસ્ટમ કરશે લાગુ !
દેશમાં રાંધણ ગેસનો ઉપયોગ કરનારા પરિવારો માટે મહત્વની જાણકારી છે. આગામી મહિનેથી એટલે કે 1 નવેમ્બરથી ઓઈલ કંપનીઓ LPG સિલિન્ડર માટે ...
















