ગૂજરાત વિદ્યાપીઠના કુલનાયક અનામિક શાહની મુદત 6 માસ સુધી લંબાવાઈ
ગૂજરાત વિદ્યાપીઠના કુલનાયક ડૉ.અનામિક શાહની બીજી ટર્મ 31 ડિસેમ્બરે પૂર્ણ થઈ ગઈ છે પરંતુ ખોટી સર્ચ કમિટીના આધારે નવા કુલનાયક તરીકે ડૉ. રાજેન્દ્ર ખીમાણીની...
કોરોનાને ધ્યાને રાખી ધોરણ 9 થી 12ના અભ્યાસક્રમમાં 30 ટકાનો કરાયો ઘટાડો
કોરોના મહામારીને કારણે ગુજરાત માધ્યમીક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા 2020-21 માં સરકાર દ્વારા વિદ્યાર્થીઓના હિતમાં ધોરણ 9 અને ધોરણ 12 અભ્યાસક્રમમાં 30...
Income tax return ભરવાની લંબાવાઇ તારીખ, જાણો નવી તારીખ
પર્સનલ ઇનકમ ટેક્સ ફાઇલ કરવાની છેલ્લી તારીખને વધારવામાં આવી છે. ડેડલાઇન 31 ડિસેમ્બર 2020 સુધી હતી. જેને હવે વધારવામાં આવી છે. હવે ટેક્સપેયર 15...
કોરોના વાઈરસ અંતિમ મહામારી નહીં હોય : WHO પ્રમુખ
વિશ્વ આરોગ્ય સંગઠન (WHO) ના પ્રમુખ ટેડ્રોસ અધાનોમ ઘેબ્રેયેસસએ કોરોના વાયરસ મહામારી અંગે મોટો દાવો કર્યો છે. શનિવાર 26 ડિસેમ્બરે એક મહત્વની જાહેરાત કરતા...
હેમંત સોરેનના કાર્યોની વિશ્વમાં લેવાશે નોંધ, હાર્વર્ડ યુનિવર્સિટીનું નિમંત્રણ !
વર્તમાન સમયના ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરેનને ફેબ્રુઆરી ૨૦૨૧માં વક્તવ્ય આપવા માટે હાર્વર્ડ યુનિવર્સિટીમાંથી આમંત્રણ મળ્યુ છે. મુખ્યમંત્રીએ આયોજકોનો ધન્યવાદ કરીને આ નિમંત્રણનો સ્વિકાર કર્યો...
PM નરેન્દ્ર મોદી ૨૮મી ડિસેમ્બરે દેશની પ્રથમ ડ્રાઈવરલેસ મેટ્રોને લીલી ઝંડી બતાવીને શરૂઆત કરશે
વડાપ્રધાન નરેન્દ્ર મોદી ૨૮મી ડિસેમ્બરે દેશની પ્રથમ ડ્રાઈવરલેસ મેટ્રોને લીલીઝંડી આપશે. એ સાથે જ દિલ્હી મેટ્રોના નામે વધુ એક અનોખો વિક્રમ નોંધાઈ જશે. મજેન્ટા...
નર્મદાના 121 ગામમાંથી ઇકો-સેન્સેટીવ ઝોન હટાવો નહીં તો લોકો આંદોલન કરશે: સાંસદ મનસુખ વસાવા
સ્ટેચ્યુ ઓફ યુનિટી નજીકના શૂલપાણેશ્વર અભ્યારણ્ય વિસ્તારને ઇકો-સેન્સેટીવ ઝોન નિર્ધારીત કરવામાં આવેલો છે. જેમાં નર્મદા જિલ્લાના નાંદોદ, ગરૂડેશ્વર, ડેડિયાપાડા અને સાગબારાના 121 ગામોનો સમાવેશ...
રાજીનામાના દોઢ વર્ષે કોંગ્રેસ પ્રમુખપદેથી રાહુલની ફરી થશે તાજપોશી!
ગઈકાલે કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ સોનિયા ગાંધીએ પક્ષમાં બળવા સહિતની સ્થિતિની સમિક્ષા માટે વરિષ્ઠ નેતાઓ સાથે બેઠક યોજી હતી. આ બેઠકમાં કોંગ્રેસ પ્રમુખ તરીકે દોઢ...
ક્લાઈમેટ ચેન્જની સમસ્યા ભવિષ્યમાં વિકરાળ સ્વરુપ ધારણ કરશે: રિસર્ચ
રિસર્ચમાં દાવો કરાયો છે કે ભારત સહિત દક્ષિણ એશિયાના લોકો માટે ક્લાઈમેટ ચેન્જની સમસ્યા ભવિષ્યમાં વિકરાળ સ્વરૂપ ધારણ કરશે અને એક સંશોધન પ્રમાણે એકલા...
દેશમાંથી આવનારા 2 વર્ષમાં દૂર થઈ જશે ટોલ પ્લાઝા: કેન્દ્રની ઘોષણા
દેશભરમાં વાહનોની અવરજવર માટે કેન્દ્ર સરકારે મોટો નિર્ણય લીધો છે. કેન્દ્રીય પ્રધાન નીતિન ગડકરીએ કહ્યું કે, આગામી બે વર્ષમાં ભારતને ટોલ નાકા મુકત બનાવવાનું...