કેવડિયા બચાવો આંદોલન સમિતિએ ૨ દિવસનું બંધનું એલાન આપતા મચ્યો ખળભળાટ
સ્ટેચ્યુ ઓફ યુનિટી બન્યું ત્યારથી સ્થાનિક લોકો જમીન, રોજગારી મુદ્દે વિરોધ નોધાવી રહ્યા છે ત્યારે સ્ટેચ્યુ ઓફ યુનિટીના લોકાર્પણને 31 ઓક્ટોબર...
દિવાળી પર્વને ધ્યાનમાં રાખી કાગબાપુ જન્મજયંતી નિમિત્તે રાબતા દીપોત્સવ 2021ની ઉજવણી
મુંબઈ: ગુજરાતી લિટરેચરને મોટો પ્રતિસાદ મળ્યા બાદ દિવાળી પર્વને ધ્યાનમાં રાખી અને કાગબાપુ જન્મજયંતી નિમિત્તે રાબતા દીપોત્સવ અંક ૨૦૨૧ પદ્મશ્રી ભક્તકવિ દુલા ભાયા કાગને...
શિક્ષણમાં અનલોક-૪ : શાળા-કોલેજ સંપૂર્ણપણે નહી ખુલે, જોકે 21 સપ્ટેમ્બરથી ધોરણ-9થી 12 સુધીના બાળકો...
નવી દિલ્લી: અનલોક-૪માં ઓનલાઈન અને ડિસ્ટન્સ એજ્યુકેશનને ઉત્તેજન આપવા પર ભાર આપવામાં આવ્યો ઓનલાઈન કોચિંગ અને ટેલિ કાઉન્સિલિંગ જેવા કાર્યો માટે ૫૦ ટકા સ્ટાફ...
રાજ્યમાં કુલ ૧૦૯૪ કેસ, ૧૯ મૃત્યુ, રવિવારે ૧૧૨૦ કેસ અને ૨૦ મૃત્યુ
છેલ્લા ૪૮ કલાકમાં કોરોના પોઝિટિવ નવા ૨૨૧૪ કેસ ગુજરાતમાં નોંધાયા છે જ્યારે સારવાર હેઠળના કુલ ૩૯ દર્દીઓના આ સમયગાળામાં મૃત્યુ થયાં છે. બે દિવસમાં...
નર્મદાના 121 ગામમાંથી ઇકો-સેન્સેટીવ ઝોન હટાવો નહીં તો લોકો આંદોલન કરશે: સાંસદ મનસુખ વસાવા
સ્ટેચ્યુ ઓફ યુનિટી નજીકના શૂલપાણેશ્વર અભ્યારણ્ય વિસ્તારને ઇકો-સેન્સેટીવ ઝોન નિર્ધારીત કરવામાં આવેલો છે. જેમાં નર્મદા જિલ્લાના નાંદોદ, ગરૂડેશ્વર, ડેડિયાપાડા અને સાગબારાના 121 ગામોનો સમાવેશ...
આવનારા દિવસોમાં ડીઝલ-પેટ્રોલનો ભાવ ગુજરાતમાં લિટરદીઠ રૂ. 90 થવાની શક્યતા !
પેટ્રોલિયમ કંપનીઓએ આવનારા દિવસોમાં પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં હજુ વધારો કરી શકે છે. આજે ડીઝલના ભાવમાં 17થી ૧૯ પૈસાનો વધારો થયો છે, જ્યારે પેટ્રોલના...
ક્લાઈમેટ ચેન્જની સમસ્યા ભવિષ્યમાં વિકરાળ સ્વરુપ ધારણ કરશે: રિસર્ચ
રિસર્ચમાં દાવો કરાયો છે કે ભારત સહિત દક્ષિણ એશિયાના લોકો માટે ક્લાઈમેટ ચેન્જની સમસ્યા ભવિષ્યમાં વિકરાળ સ્વરૂપ ધારણ કરશે અને એક સંશોધન પ્રમાણે એકલા...
માંડવી તાલુકાનો તાપી નદી પર આવેલો કાકરાપાર ડેમ થયો ઓવરફલો
તાપી જીલ્લાના માંડવી તાલુકામાં તાપી નદી પર આવેલ કાકરાપાર ડેમ ઓવરફલો થયો છે મળતી માહિતી મુજબ તાલુકા સવારથી પડેલા પડી રહેલા ધોધમાર વરસાદના કારણે...
સાંભળો છો.. ખિસ્સા સંભાળજો.. હજુ વધશે પેટ્રોલ ડિઝલ ભાવ..! જાણો કેમ ?
ભારત માટે આ ખરાબ સમાચાર છે. ભારતમાં 22 માર્ચથી 6 એપ્રિલ 2022 વચ્ચે પેટ્રોલ ડીઝલ 10 રૂપિયા પ્રતિ લિટર મોંઘુ થઈ ગયું છે. પરંતુ...
કોરોનાને ધ્યાને રાખી ધોરણ 9 થી 12ના અભ્યાસક્રમમાં 30 ટકાનો કરાયો ઘટાડો
કોરોના મહામારીને કારણે ગુજરાત માધ્યમીક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા 2020-21 માં સરકાર દ્વારા વિદ્યાર્થીઓના હિતમાં ધોરણ 9 અને ધોરણ 12 અભ્યાસક્રમમાં 30...
















