Web WhatsApp લાવી રહ્યું છે નવું ફીચર, જાણો શું છે ખાસ..!

0
વિશ્વભરમાં પોપ્યુલર મેસેજિંગ એપ વોટ્સએપ એક નવું ફીચર લઇને આવી રહ્યું છે. યૂઝર્સની સુરક્ષાને ધ્યાનમાં રાખતાં વોટ્સએપમાં હવે ફેસ અથવા બાયોમેટ્રિક સ્કેનિંગ ફીચર હશે....

ગુજરાતના લોકોને કરોડપતિ બનાવવા આવી રહ્યો છે નવો રિયાલીટી શો ! જાણો

0
આવનારા સમયમાં તમે પણ VTV સાથે બની શકશો કરોડપતિ. હા, સાચે જ કારણ કે VTV ન્યૂઝ ચેનલ પર ટુંક સમયમાં શરૂ થવા જઇ રહ્યો...

આજે દિલ્હી હાઇકોર્ટમાં WhatsAppની નવી પ્રાઇવસી પૉલિસી પર થશે સુનાવણી

0
વોટ્સએપની નવી પ્રાઇવસી પૉલિસી અંગે દિલ્હી હાઇકોર્ટમાં જે અરજી દાખલ કરવામાં આવી છે તેના પર આજે સુનાવણી થશે. દિલ્હી હાઇકોર્ટમાં દાખલ અરજીમાં કહેવામાં આવ્યું...

જાણો ક્યારે થશે ધો.12 સાયન્સની પ્રાયોગિક પરીક્ષા !

0
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડે ધોરણ-૧૨ વિજ્ઞાન પ્રવાહની પ્રાયોગિક પરીક્ષાની તારીખ જાહેર કરી છે. જે મુજબ પ્રાયોગિક પરીક્ષા ૩૦મી માર્ચ, ૨૦૨૧થી શરૂ...

કેન્દ્રીય શિક્ષણ મંત્રીએ JEE એડવાન્સ્ડ પરીક્ષાની તારીખો કરી જાહેર

0
કેંદ્રીય શિક્ષણ મંત્રી રમેશ પોખરિયાલ નિશંકએ JEE એડવાંસ પરીક્ષાની તારીખોની જાહેરાત કરી છે. આ વખતે જેઈઈ એડવાંસ પરીક્ષા 3 જૂલાઈ 2021ના યોજાશે. કેન્દ્રીય શિક્ષણમંત્રી...

ટિકૈતનું એલાન: અમે ૨૦૨૪ સુધી આંદોલન ચલાવવા છીએ તૈયાર !

0
નવી દિલ્હી: હાલના સમયમાં નવા કૃષિ કાયદાઓ પરત ખેંચવા માટે દિલ્હીની સરહદો પર ચાલી રહેલું ખેડૂતોનું આંદોલન વધુ ને વધુ ઉગ્ર બનતું દેખાય છે. ખેડૂતો...

વોટ્સએપની નવી શરતો નહીં માનો તો બંધ થઈ જશે તમારુ એકાઉન્ટ

0
જો તમે તમારુ વોટ્સએપ ચાલુ રાખવા માંગો છો, તો તમારે તેના નવા નિયમો માનવા પડશે. ઈન્સ્ટન્ટ મેસેજિંગ એપ વોટ્સએપ પોતાની પૉલિસીમાં પરિવર્તન કરવા જઈ...

આ તારીખથી ખૂલશે ગુજરાતમાં સ્કૂલો, નહી આપવામાં આવે માસ પ્રમોશન

0
ગાંધીનગરમાં કેબિનેટ બેઠકમાં રાજ્યમાં સ્કૂલ-કોલેજ ખોલવા અંગે મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. શાળાઓ ખોલવા અંગે શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ જાહેરાત કરી હતી. 11 જાન્યુઆરીથી...

બેઠકોનો દૌર શરુ: સ્થાનિક સ્વરાજયની ચૂંટણી યોજવા તડામાર તૈયારી !

0
ગાંધીનગર: થોડા સમયમાં ગુજરાતમાં આવી રહેલી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓની જાહેરાત 15મી જાન્યુઆરીની આસપાસ થવાની શક્યતાઓ દેખાય રહી છે. પરંતુ આ જાહેરાત પહેલા ચૂંટણી પંચ...

ગૂજરાત વિદ્યાપીઠના કુલનાયક અનામિક શાહની મુદત 6 માસ સુધી લંબાવાઈ

0
ગૂજરાત વિદ્યાપીઠના કુલનાયક ડૉ.અનામિક શાહની બીજી ટર્મ 31 ડિસેમ્બરે પૂર્ણ થઈ ગઈ છે પરંતુ ખોટી સર્ચ કમિટીના આધારે નવા કુલનાયક તરીકે ડૉ. રાજેન્દ્ર ખીમાણીની...