ગુજરાતમાં 23મી નવે. થી શરૂ થતી સ્કૂલ-કોલેજમાં વિદ્યાર્થીની સ્વૈચ્છિક રહેશે હાજરી

0
     ગુજરાતમાં કોરોના કાળમાં રાજયમાં યુનિ. અને કોલેજો પણ બંધ કરી દેવાઈ હતી. જો કે હવે UGCની ગાઈડલાઈન મુજબ રાજયમાં આગામી તા.૨૩ મી...

આવનારા દિવસોમાં બેંકની જેમ પોસ્ટઓફિસ બચત ખાતાધારકો પાસે વસુલશે ચાર્જ !

0
 હવે બેન્કોની જેમ પોસ્ટ ઓફિસ બચત ખાતામાં પણ મિનિમમ બેલેન્સ રાખવું પડશે. આમ ન કરવા પર તમારે ચાર્જ આપવો પડી શકે છે. ઈન્ડિયા પોસ્ટ...

રાજ્યમાં આવનારા દિવસોમાં ૯૦૦ જેટલા CNG સ્ટેશનો કાર્યરત કરાશે: રૂપાણી સરકાર

0
    ગુજરાત રાજ્યમાં આગામી દિવસોમાં ૯૦૦ જેટલા CNG સ્ટેશનો કાર્યરત કરવાનો નિધર્રિ રાજ્યના મુખ્યમંત્રી રૂપાણી દ્વારા વ્યક્ત કરવામાં આવ્યો છે પ્રદૂષણ મુક્ત અને...

RBIએ HDFC Bank પર નવી ડિજિટલ સેવાઓને લૉન્ચ કરવા પર લગાવી રોક

0
ઓનલાઇન સેવાઓમાં વારંવાર ટેકનીકલ સમસ્યાઓને જોતાં રિઝર્વ બેંકએ એચડીએફસી બેંકના નવા ડિજિટલ લૉન્ચ અને નવા ક્રેડિટ કાર્ડ ઇસ્યૂ કરવા પર રોક લગાવી દીધી છે....

ગુજરાત સરકારનું આદિવાસી વિસ્તારોમાં 3700 કરોડના ખર્ચે દસ સિંચાઇ યોજનાનું આયોજન

0
આજે વિજયભાઇ રુપાણી દ્રારા રૂ. ૭૧૧ કરોડના ખર્ચે તૈયાર થનારી તાપી-કરજણ લીંક પાઇપલાઇન સિંચાઇ યોજનાનું ખાતમુહૂર્ત કર્યું જેમાં આદિવાસી વિસ્તારના વિકાસની નવી તકો સાથે...

રાજ્યમાં કુલ ૧૦૯૪ કેસ, ૧૯ મૃત્યુ, રવિવારે ૧૧૨૦ કેસ અને ૨૦ મૃત્યુ

0
છેલ્લા ૪૮ કલાકમાં કોરોના પોઝિટિવ નવા ૨૨૧૪ કેસ ગુજરાતમાં નોંધાયા છે જ્યારે સારવાર હેઠળના કુલ ૩૯ દર્દીઓના આ સમયગાળામાં મૃત્યુ થયાં છે. બે દિવસમાં...

કોરોના વાઈરસ અંતિમ મહામારી નહીં હોય : WHO પ્રમુખ

0
વિશ્વ આરોગ્ય સંગઠન (WHO) ના પ્રમુખ ટેડ્રોસ અધાનોમ ઘેબ્રેયેસસએ કોરોના વાયરસ મહામારી અંગે મોટો દાવો કર્યો છે. શનિવાર 26 ડિસેમ્બરે એક મહત્વની જાહેરાત કરતા...

ઉર્મિલા માતોંડકર બીજી ઇનિગ્સ શરુ, કોંગ્રેસ છોડી હવે આ પાર્ટીમાં જોડાશે !

0
વર્તમાન સમયમાં બોલિવૂડ અભિનેત્રી ઉર્મિલા માતોંડકર નવી ઈનિંગ્સ સાથે ફરી એક વાર રાજકારણમાં ઉતરવા જઈ રહી છે. આ વખતે તે હવે શિવસેના સાથે જોડાશે...

ટિકૈતનું એલાન: અમે ૨૦૨૪ સુધી આંદોલન ચલાવવા છીએ તૈયાર !

0
નવી દિલ્હી: હાલના સમયમાં નવા કૃષિ કાયદાઓ પરત ખેંચવા માટે દિલ્હીની સરહદો પર ચાલી રહેલું ખેડૂતોનું આંદોલન વધુ ને વધુ ઉગ્ર બનતું દેખાય છે. ખેડૂતો...

સરકાર દ્વારા અપાનાર કોરોના વેક્સીનમાં આ 4 બાબતો નક્કી કરશે તમારુ નામ હશે કે...

0
નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી મતાનુસાર આવનાર સપ્તાહમાં કોરોના વાયરસનીં વેક્સીન તૈયાર કરી દેવામાં આવશે. ગત શુક્રવારે સર્વપક્ષીય બેઠકમાં તેમણે કહ્યુ કે કોરોના વેક્સીનને વૈજ્ઞાનિક તરફથી...