આજથી રાજ્યભરમાં કોરોના વેક્સિન માટે થશે ડોર-ટૂ-ડોર સર્વે

0
કોરોના મહામારી વચ્ચે કોરોના રસીના વિતરણ માટે રાજ્યનાં આરોગ્ય વિભાગે પૂરજોશમાં કામ શરૂ કરી દીધું છે. વેક્સિન આપવા માટે ગુજરાતનાં આરોગ્ય વિભાગે આપેલી સૂચના...

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે નવા સંસદ ભવનનું કરશે ભૂમિપૂજન

0
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે  નવા સંસદ ભવનનું શિલાન્યાસ અને ભૂમિ પૂજન કરશે. આ સમારોહમાં વિભિન્ન પાર્ટીઓના નેતા, કેન્દ્રીય મંત્રી અને અનેક દેશોના રાજદૂત સામેલ...

રાજ્યમાં આજે  કોરોનાના નવા 1318 કેસ નોંધાયા

0
ગુજરાતમાં છેલ્લા 24 કલાક દરમિયાન કોરોના વાયરસના નવા 1318 કેસ સામે આવ્યા છે. તો રાજ્યમાં કોરોનાને લીધે વધુ 13 લોકોના મૃત્યુ થયા છે. છેલ્લા...

દક્ષિણ ગુજરાતમાં ‘ભારત બંધ’ના દિવસે કોંગ્રેસી અને અન્ય વિપક્ષી સભ્યોની ઠેર-ઠેર ધરપકડ !

0
દક્ષિણ ગુજરાત: સરકારના ત્રણ કૃષિ કાયદાઓ પરત ખેંચવાના મામલે હરિયાણા, પંજાબ, રાજસ્થાન અને ઉત્તરપ્રદેશના લાખો ખેડૂતો દિલ્હી કૂચ કરી રહ્યા છે. ત્રણેય કાયદાઓ પરત...

રાજ્યમાં 24 કલાકમાં કોરોનાના 1325 નવા કેસ નોંધાયા

0
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના 1325 નવા કેસ નોંધાયા છે. સૌથી વધુ ચિંતાજનક સ્થિતિ અમદાવાદની છે. રાજ્યમાં વધુ 15 દર્દીનાં નિધન થતા કોરોનાની...

ભારતીય રેલવેએ ભારત બંધને કારણે રદ કરી અનેક ટ્રેનો

0
કેન્દ્રના નવા કૃષિ કાયદાઓની વિરુદ્ધ ખેડૂત આંદોલન ચાલી રહ્યા છે. ખેડૂતોએ આજે 8 ડિસેમ્બરે ભારત બંધનું એલાન આપ્યું છે. આ આંદોલનમાં પંજાબ, હરિયાણા, ઉત્તર...

ભારત બંધને લઇ ગુજરાતમાં કલમ 144 લાગુ

0
ખેડૂતો દ્વારા આવતી કાલે ભારત બંધનું એલાન આપ્યું છે. ત્યારે ભારત બંધને લઇને DGP આશીષ ભાટિયાએ પત્રકાર પરિષદ યોજી હતી. ભારત બંધને પગલે રાજ્યમાં...

ગુજરાત આવતી કાલે બંધ નહિ રહે, રાજ્યમાં શાંતિ ડહોળવાનાર સામે કડક પગલાં લેવાશે :...

0
ભારત બંધના આવતી કાલના એલાન પહેલા આજે મુખ્યમંત્રી વિજયભાઈ રુપાણીએ પત્રકાર પરીષદ બોલાવી હતી. તેમણે જણાવ્યું કે ખેડૂત આંદોલનના નામે રાજકારણ શરુ થયાની વાત...

કપરાડામાં કાળાબજારીયા પર કલેકટરશ્રીની કવાયત !

0
માહિતી બ્‍યૂરો વલસાડ તરફથી મળતી માહિતી મુજબ તાજેતરમાં જિલ્લા કલેકટરશ્રી આર.આર.રાવલે જિલ્લા પુરવઠા અધિકારીશ્રી, તાલુકા મામલતદાર અને નાયબ મામલતદાર પુરવઠા વિભાગ સાથે બેઠક યોજી...

વલસાડના કપરાડા તાલુકામાં ફરી વિકાસના કામોમાં ભ્રષ્ટાચારની આવી ગંધ !

0
વલસાડ જીલ્લાના કપરાડા તાલુકાના આદિવાસી વિસ્તારોના સુથારપાડા ગામના મુખ્ય રસ્તાથી આસ્લોણા તરફ જતાં નવા બનતા રસ્તામાં કોન્ટ્રાકટર દ્વારા વેઠ ઉતારતા હોવાની ફરિયાદ લોકો દ્વારા...