જાણો: ક્યાં અને કેટલાના વિદેશી દારૂના મુદ્દામાલ સાથે પોલીસે ઇસમને દબોચ્યો !
સુબીર: દક્ષિણ ગુજરાતના ડાંગ જિલ્લાના સુબીર તાલુકાના ઝાંખરાઇ બારી સરહદી વિસ્તાર ખાતે આવેલ ફોરેસ્ટ ચેકીંગ નાકા પાસે સુબીર પોલીસ સ્ટાફ દ્વારા રાત્રીના ૧૦ વાગ્યાના...
પ્રેમમાં અંધ બનેલા પત્ની અને પ્રેમીએ પતિને ઉતાર્યો મોતને ઘાટ !
સાયલા: ગુજરાતના સુરેન્દ્રનગરમાં સાયલાના ઢાંકણીયા સીમ આવેલી વાડીમાં સુતેલા પતિને પત્નીએ પોતાના પ્રેમીની મદદથી ગળાફાંસો આપીને મોતને ઘાટ ઉતારી દીધાની ઘટના પ્રકાશમાં આવતા સમગ્ર...
જાણો: તોકતે વાવાઝોડાના કારણે ઇંટના ભઠ્ઠાઓને કેટલા કરોડ રૂપિયાનું થયું નુકશાન !
ગુજરાત: ગુજરાતના સામાન્ય જન અને ખેડૂતોની જેમ છેલ્લા બે દિવસ આગાઉ ત્રાટકેલા તાઉતે વાવાઝોડાના કારણે 2500 જેટલા મોટા ઇંટ ઉત્પાદકો અને 25000 જેટલા નાના...
અનંત પટેલ દ્વારા વાવાઝોડાથી નુકસાનની સહાય માટે અપાયું આવેદનપત્ર
વાંસદા: છેલ્લા બે દિવસથી વાંસદા, ચીખલી અને ખેરગામના તાલુકાના ખેડૂતોને બાગાયતી પાકો જેમ કે ડાંગર, શેરડી કેળા, કેરી વગેરેમાં જે નુકશાન થયું છે એના...
તોકતે વાવાઝોડાથી લોકોના થયેલા નુકશાનનું વળતર માટે અપાયું AAP દ્વારા આવેદનપત્ર !
કપરાડા: છેલ્લા બે દિવસોમાં વલસાડના કપરાડા તાલુકામાં ત્રાટકેલા તોકતે વાવાઝોડાના કારણે કેરી જેવા બાગાયતી પાકો, પશુઓના ઘાસ ચારા તૂટેલા ઘરો અને ઘરો તૂટેલા પતરા...
ફરી એકવાર અકસ્માતમાં યુવકના મોતથી પડી સવાર !
અમદાવાદ: વર્તમાનમાં એક બાજુ કોરોના મહામારી પોતાનું મોતનું ભયાનક સ્વરૂપ ધારણ કરીને બેઠો છે ત્યારે લોકોની અવર-જવર ઓછી હોવા છતાં પણ અકસ્માતોનો સિલસિલો અટકાવવા...
જાણો: ક્યાં માતા કોરોના પોઝિટિવ આવતાં પુત્રએ કર્યો આપઘાત !
ધરમપુર: વર્તમાન સમયમાં કોરોના મહામારીએ અત્યાર સુધી હજારો લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે અમુક ઘટનાઓ એવા પણ સંભાળવા કે વાંચવા મળ્યા છે કે પોતાના...
ફરી એક વખત ઓનલાઈન અભ્યાસની ચિંતા બની વિધાર્થીનીનું આપઘાતનું કારણ !
નવસારી: કોરોના મહામારીના કારણે છેલ્લા એક દોઢ વર્ષથી સ્કૂલો અને કોલેજો ચાલુ બંધ ચાલુ બંધ થઇ રહી છે ત્યારે વિધાર્થીઓમાં અભ્યાસને લઈને ખાસ્સો માનશિક...
નવસારીમાં 34 હજાર હેકટરના કેરીના વાવેતરમાંથી માત્ર 7700 હેકટરમાં નુકસાન બતાવાયું !
નવસારી: હાલમાં જ નવસારી જિલ્લામાં આવેલા તાઉતે વાવાઝોડાની અસર હેઠળ ભારે પવન સાથે પડેલા વરસાદથી કેરીના કુલ વાવેતર 34 હજાર હેકટર વિસ્તારમાંથી 7700 હેકટરમાં...
જાણો: ક્યાં તોકતે વાવાઝોડાએ એક દાદીમાનું ઘર છિનવી તેને બનાવી નિરાધાર !
વાંસદા: છેલ્લા બે દિવસો દરમિયાન તોકતે વાવાઝોડાએ દક્ષિણ ગુજરાતના વલસાડ અને નવસારી જિલ્લાઓમાં પોતાનું કહેર વર્તાવ્યું છે તેમાં ગતરોજ આવેલા વાવાઝોડાએ વાંસદા તાલુકામાં રાણીફળીયા...
















