તંત્રેએ કરવાનું કામ પણ સામાન્ય વ્યક્તિએ કરવું પડે તો તંત્ર શું કામનું !
ડેડીયાપાડા: છેલ્લા ઘણાં સમયથી નેત્રંગથી ડેડિયાપાડા હાઇવે પર આવેલા અરેઠી ગામના સ્ટેશન પાસે ખાડા પડયા હતા લોકોની રજુવાતો કરવામાં આવી હોવા છતાં તંત્ર ઘોર...
નવસારીના નર્સિંગના વિદ્યાર્થીએ કરી ભરૂચ સિવિલમાં આત્મહત્યા : ભેદ અકબંધ !
ભરૂચ: ગતરોજ નવસારીના ભરૂચ સિવિલ હોસ્પિટલમાં આવેલી નર્સિંગ કોલેજના બીજા વર્ષમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીએ હોસ્ટેલના રૂમમાં જ બેડની ચાદર કાપીને ગાળિયો બનાવ્યો અને તેને...
સુપ્રીમ કોર્ટએ કોરોનાથી મૃત્યુ પામનારાના પરિવારજનોને વળતરની પોલીસી અંગે કેન્દ્ર પાસે માંગ્યો જવાબ !
નવી દિલ્હી: આજરોજ સુપ્રીમ કોર્ટે સોમવારે કોરોના વાયરસના સંક્રમણથી મરનારા લોકોના પરિવારને 4 લાખ રૂપિયા ગ્રેસ રકમ આપવાની વિનંતી કરતી જનહિતની અરજી પર સુનાવણી કરી...
વાંસદામાં આવેલા તોરણીયા ડુંગરની જેમ મૂલટે અને ભવરે ડુંગરની છે પોતાની ખાસિયતો: જાણો
વાંસદા: નવસારી જિલ્લાના વાંસદા તાલુકામાં જાણીતા ઐતિહાસિક તોરણીયા ડુંગર સાથે અન્ય બે ડુંગરો આવેલાં છે. જેને અહીંના સ્થાનિક લોકો મૂલટે અને ભવરે(ભવરીયા) તરીકે સંબોધે...
ધરમપુર આદિવાસી એકતા પરિસદ તરફથી નાનીઢોલ ડુંગરી ગામમાં અનાજ કીટનું વિતરણ
ધરમપુર: આજરોજ કોરોના મહામારીમાં સમસ્ત આદિવાસી સમાજ અને ધરમપુર આદિવાસી એકતા પરિસદ દ્વારા ધરમપુરના તાલુકાના નાનીઢોલ ડુંગરી ગામમાં આર્થીક રીતે ખુબજ મુશ્કેલીમાં જીવન ગુજારતા...
પૂરપાટ જતી બાઈકે રોડ ક્રોસ કરતા BAના વિદ્યાર્થીને અડફેટે લેતા નીપજ્યું મોત !
સુરત: સુરતના વેસુમાં આજરોજ BAના એક વિદ્યાર્થીનું રોડ ક્રોસ કરતા બાઈકે અડફેટે લેતા મૃત્યુ થયાની ઘટના CCTV કેમેરામાં કેદ થયાની તસ્વીરો સામે આવી રહી...
“એક તો મહામારી ઓર ઉસ પર પ્રધાન અહંકારી” રાહુલ ગાંધી
નવી દિલ્લી: દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના 2.40 લાખ દૈનિક કેસ નોંધાયા છે, તો બીજી તરફ 3741 દર્દીઓ મૃત્યુ થયાની ખબર સામે આવી...
જાણો: કેમ કરશે આવનારા દિવસોમાં ધારાસભ્ય અનંત પટેલ ગાંધીચિંધ્યા માર્ગે આંદોલન !
વાંસદા: વિતેલા પાંચ મહિનાથી અગમ્ય કારણસર વાંસદાના ઉનાઈ વિસ્તારની બીલીમોરા અને વલસાડ ડેપોની બસો એક પછી એક બંધ કરી દેવામાં આવી છે આ સંદર્ભે...
દિવાળીબેન ટ્રસ્ટ તરફથી ધરમપુર તાલુકાના કયા ગામમાં થયું અનાજ કીટનું વિતરણ: જાણો !
વલસાડ: વલસાડના ધરમપુર તાલુકામાં સ્થાનિક સ્તરે એક મહિનાથી સ્વૈચ્છિક લોકડાઉનના કારણે ધરમપુર તાલુકાના ભવાડાતલાટ ગામમાં દિવાળીબેન ટ્રસ્ટ તરફથી જરૂરિયાતમંદોના જીવન ગુજરાન આગળ ધપાવવા અનાજ...
વિદ્યાર્થીઓમાં રોષ ITI કોર્ષ પૂર્ણ છતાં પરીક્ષા ન લેવાઈ, ઓનલાઈન પરીક્ષા પણ સ્થગિત કરી...
ચીખલી: ITIના વિવિધ કોર્સની મુદત પૂર્ણ થઈ છતાં પરીક્ષા નહીં લેવાતા ચીખલી સહિત આસપાસના હજારો વિદ્યાર્થીઓનું ભાવિ અંધકાર તરફ ધકેલાઈ રહ્યું છે. ધોરણ-10ની પરીક્ષા...
















