રાજ્યમાં આજે કોરોનાના નવા 1318 કેસ નોંધાયા
ગુજરાતમાં છેલ્લા 24 કલાક દરમિયાન કોરોના વાયરસના નવા 1318 કેસ સામે આવ્યા છે. તો રાજ્યમાં કોરોનાને લીધે વધુ 13 લોકોના મૃત્યુ થયા છે. છેલ્લા...
દક્ષિણ ગુજરાતમાં ‘ભારત બંધ’ના દિવસે કોંગ્રેસી અને અન્ય વિપક્ષી સભ્યોની ઠેર-ઠેર ધરપકડ !
દક્ષિણ ગુજરાત: સરકારના ત્રણ કૃષિ કાયદાઓ પરત ખેંચવાના મામલે હરિયાણા, પંજાબ, રાજસ્થાન અને ઉત્તરપ્રદેશના લાખો ખેડૂતો દિલ્હી કૂચ કરી રહ્યા છે. ત્રણેય કાયદાઓ પરત...
રાજ્યમાં 24 કલાકમાં કોરોનાના 1325 નવા કેસ નોંધાયા
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના 1325 નવા કેસ નોંધાયા છે. સૌથી વધુ ચિંતાજનક સ્થિતિ અમદાવાદની છે. રાજ્યમાં વધુ 15 દર્દીનાં નિધન થતા કોરોનાની...
ભારતીય રેલવેએ ભારત બંધને કારણે રદ કરી અનેક ટ્રેનો
કેન્દ્રના નવા કૃષિ કાયદાઓની વિરુદ્ધ ખેડૂત આંદોલન ચાલી રહ્યા છે. ખેડૂતોએ આજે 8 ડિસેમ્બરે ભારત બંધનું એલાન આપ્યું છે. આ આંદોલનમાં પંજાબ, હરિયાણા, ઉત્તર...
ભારત બંધને લઇ ગુજરાતમાં કલમ 144 લાગુ
ખેડૂતો દ્વારા આવતી કાલે ભારત બંધનું એલાન આપ્યું છે. ત્યારે ભારત બંધને લઇને DGP આશીષ ભાટિયાએ પત્રકાર પરિષદ યોજી હતી. ભારત બંધને પગલે રાજ્યમાં...
ગુજરાત આવતી કાલે બંધ નહિ રહે, રાજ્યમાં શાંતિ ડહોળવાનાર સામે કડક પગલાં લેવાશે :...
ભારત બંધના આવતી કાલના એલાન પહેલા આજે મુખ્યમંત્રી વિજયભાઈ રુપાણીએ પત્રકાર પરીષદ બોલાવી હતી. તેમણે જણાવ્યું કે ખેડૂત આંદોલનના નામે રાજકારણ શરુ થયાની વાત...
કપરાડામાં કાળાબજારીયા પર કલેકટરશ્રીની કવાયત !
માહિતી બ્યૂરો વલસાડ તરફથી મળતી માહિતી મુજબ તાજેતરમાં જિલ્લા કલેકટરશ્રી આર.આર.રાવલે જિલ્લા પુરવઠા અધિકારીશ્રી, તાલુકા મામલતદાર અને નાયબ મામલતદાર પુરવઠા વિભાગ સાથે બેઠક યોજી...
વલસાડના કપરાડા તાલુકામાં ફરી વિકાસના કામોમાં ભ્રષ્ટાચારની આવી ગંધ !
વલસાડ જીલ્લાના કપરાડા તાલુકાના આદિવાસી વિસ્તારોના સુથારપાડા ગામના મુખ્ય રસ્તાથી આસ્લોણા તરફ જતાં નવા બનતા રસ્તામાં કોન્ટ્રાકટર દ્વારા વેઠ ઉતારતા હોવાની ફરિયાદ લોકો દ્વારા...
ભારતમાં ૨૪ કલાકમાં વધુ ૩૬,૦૧૧ લોકો સંક્રમિત, ૨૪ કલાકમાં ૪૮૨ દર્દીનાં મોત
ભારતમાં કોરોના સંક્રમિતના કારણે થયેલા મોતની સંખ્યા ૧.૪૦ લાખને પાર થઈ ગઈ છે. તેની સાથે જે કુલ સંક્રમિતોની સંખ્યા ૯૬.૪૪ લાખને પાર થઈ ગઈ...
નર્મદા જિલ્લામાં કુપોષણ સૌથી મોટો મુદ્દો બન્યો, કરોડોના સરકારી ખર્ચા ક્યાં ?
ગુજરાતના નર્મદા જિલ્લામાં કરોડોના સરકારી ખર્ચ, ચિલ્ડ્રન ન્યુટ્રિશન પાર્ક છતાં કુપોષણ વધી રહ્યું છે. ત્યારે નર્મદા જિલ્લો એસ્પિરેશનલ ડિસ્ટિકમાં આવતો હોવા છતાં આરોગ્ય સેવા...
















