આચાર સંહિતા ભંગ થતા ડાંગ AAP દ્વારા કલેકટરને કરવામાં આવી ફરિયાદ
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચુંટણી જાહેર કરવામાં આવી છે. દરેક જીલ્લમાં આચાર સંહિતા લાગુ કરવામાં આવી છે, ત્યારે ડાંગ સ્થાનિક સ્વરાજની ચુંટણીના જાહેરનામાં બાદ જિલ્લામાં...
વર્તમાનમાં દુર્લભ હસ્તલિખિત પાંડુલિપિના પુસ્તકોવાળું 92 વર્ષ જૂનું પુસ્તકાલય ખુલ્યું
ગુજરાતની સૌથી જૂની લાઇબ્રેરીઓ માંની એક વડોદરાની ‘મુક્તિ કમલ મોહન જૈન જ્ઞાનભંડાર હવેથી સપ્તાહમાં એક વાર બધા જ લોકો માટે ખુલ્લી મૂકવામાં આવશે. રવિવારે...
દિલ્હી પોલીસે પત્રકાર મનદીપ પુનિયાની કરી ધરપકડ
દિલ્હીની બોર્ડર પર કેન્દ્ર સરકારના ત્રણ કૃષિ કાયદાના વિરોધમાં ખેડૂતો સતત આંદોલન પર બેઠા છે. શનિવારે દિલ્હી પોલીસે ખેડૂત આંદોલનનું રીપોર્ટીંગ કરતા એક સ્વતંત્ર...
પુસ્તકાલય પ્રારંભ: લોક મંગલમ ચેરીટેબલ ટ્રસ્ટની ગાંધી વિચાર પ્રસરાવવાની એક પહેલ !
ધરમપુર: ગાંધી નિર્વાણ દિને ધરમપુર તાલુકાના પીંડવળ ગામની પ્રાથમિક શાળામાં લોક મંગલમ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ગાંધીજીના પોસ્ટર પ્રદર્શન અને ગાંધી પુસ્તકાલય પ્રારંભ કરવામાં આવ્યો...
નાનાપોંઢા પોલીસ મથકમાં શહીદો માટે બે મિનિટનું મૌન પાળવામાં આવ્યું
૩૦ જાન્યુઆરીએ આજે શહિદ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે, ત્યારે દરેક સરકારી કચેરીઓમાં સવારે ૧૧:૦૦ કલાકે શહીદો માટે બે મિનિટનું મૌન પાળવામાં આવ્યું...
આદિવાસીઓ માટે જીવાદોરી સમાન, વઘઈ બીલીમોરા નેરોગેજ ટ્રેન બંધ નહિ થાય
ભારત રેલ મંત્રાલયે ગુજરાતમાં ચાલતી 11 જેટલી નેરોગેજ ટ્રેનો, જે છેલ્લા ઘણા સમયથી ખોટમાં દોડી રહી હતી, તેને બંધ કરવાનો નિર્ણય કર્યો હતો. આ...
ખેડૂત આંદોલનના સમર્થનમાં આવ્યા છોટુ વસાવા, કહ્યું ટિકૈતને કઈ થશે તો આદિવાસીઓ રસ્તા...
દિલ્હીમાં ખેડૂત આંદોલન કરતા ખેડ઼ૂત નેતા રાકેશ ટિકૈતે ગઈકાલે મીડિયા સમક્ષ રડતાં રડતાં કહ્યું હતું કે જો સરકારે કાયદો પરત ન ખેંચ્યો તો હું...
amazon વિરુદ્ધ ઇડીએ તપાસ કરી શરુ, જાણો શું છે કારણ
એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટએ ફોરેન એક્સચેન્જ કાયદા અને દેશના કાયદાઓનો કિથત ભંગ બદલ ઇ-કોમર્સની જાયન્ટ કંપની એમેઝોન વિરૂદ્ધ તપાસ શરૂ કરી છે તેમ સત્તાવાર સૂત્રોએ એક...
નવસારી: ગણદેવી તાલુકાનાં ખાપરવાડા ગામમાં દાનપેટીની ચોરી, સમગ્ર ઘટના CCTV કેમેરામાં કેદ
ગણદેવી તાલુકાનાં ખાપરવાડા ગામમાં ભગવાનનો ડર રાખ્યા વગર અજાણીયા વ્યક્તિ દ્રારા સિંગોતર માતાનાં મંદિર માંથી ગત રાત્રે ચોરીની ઘટના બનતા પોલીસ ફરિયાદ નોંધવા પામી...
ગુજરાતી ફિલ્મ કલાકાર અભિનેતા અરવિંદ જોશીનું અવસાન !
દેશની ગુજરાતી સિનેમાના સોનેરી ઈતિહાસના સાક્ષી લોકપ્રિય અભિનેતા અરવિંદ જોશીનું નિધન થયાની માહિતી મળી રહી છે. તમને ખબર હશે કે અરવિંદ જોશી બોલીવૂડ અભિનેતા...
















